________________
- ૧૯૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧પ-૫૮
મારો અને ઉપમા
તે ભાષાનો ઉપયોગ કરી શકાય છે. દરેક રાજ્યની ભાષા સરકારી અનુવાદ આવે છે એ એક બીજી વાત છે. એ ગમે તેમ હોય પણ - ભાષા છે. અને તેને અખિલ ભારતીય કામકાજ માટે ઉપયોગ કરી અગ્રેજી ભારતની રાષ્ટ્રભાષા છે એમ દુનિયા સમક્ષ કહેવું એ વિચિત્ર
શકાય છે. એ વાતને ઈન્કાર કરવામાં આવતો નથી. પણ એથી વાત છે, પણ આમ કેટલાકે કહ્યું છે. : થોડી અગવડ ઊભી થાય, એ ખરું છે.
ભારતની બધી ભાષાઓ વચ્ચે “સમાન કડી” ની આવશ્યકતા છે. આમ આ આખોયે સવાલ આ મુદ્દા પૂરતું મર્યાદિત બની સયોગને લઈને હિંદી સિવાય બીજી કોઈ ભાષા આ “કડી’ બની શકે ' જાય છે. આપણે યાદ રાખવું જોઇએ કે મેટા ભાગના કામકાજને એમ નથી. હું પ્રમાણિકપણે માનું છું કે ભારતની કેટલીક ભાષાઓ
માટે અંગ્રેજીને ઉપયોગ બંધ થઈ જશે એટલે શિક્ષણના માધ્યમ જેવી કે તામિલ, બંગાળી, ગુજરાતી, મરાઠી વગેર હિંદી કરતાં વધારે તરીક' અને આજે જે હતુઓ માટે રાખ્યામાં અગ્રેસ. ઉપગ વિકાસ પામેલી છે. પણ માત્ર સગવડને ખાતર હિંદી જ એક એવી થાય છે તે બંધ થઈ જશે. આ હેતુઓ માટે રાજ્યમાં અંગ્રેજી ભાષા છે કે જે “સમાન કડી તરીકે અનુકૂળ આવે એમ છે. ઉપયોગ ક્રમશઃ બંધ થશે. આ કામ ક્રમશઃ થશે છતાં એ થશે એ
આપણે જે સંકુચિત મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ તે આખરે ચોક્કસ છે. આથી અંગ્રેજીના ઉપયોગને સવાલ કેટલાંક અખિલ ભારતીય
તે એ છે કે અખિલ ભારતીય સરકારી પત્રવ્યવહાર અને વહીવટના કામકાજ પૂરતા મયૉદિત બની જાય છે.
મર્યાદિત ક્ષેત્રમાં આ બાબતમાં શું કરવું જોઈએ. કેઈ બહુ મેટે કે ભાષા અંગેના આ ઠરાવમાં કેટલાક સિદ્ધાંત અને વ્યાપક ઉગ્ર ફેરફાર એકદમ કરવામાં ડહાપણ નથી, એમાં મને જરાયે શંકા દૃષ્ટિકોણને ખ્યાલમાં રાખવામાં આવ્યા છે. કેટલાક નાના–મહત્ત્વના છતાં નથી. કોઈ ચાન્સ તારીખ નક્કી કરવાને સવાલ એ બીજે જ મુદો નાના–મુદ્દાઓને આમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના છે. મને લાગે છે કે અમુક સમય સુધી હિંદી અને અંગ્રેજીને - ઠરાવમાં બધા જ મુદ્દાઓને વિગતવાર સમાવેશ કરવાનું શક્ય નથી.
સાથે સાથે ઉપયોગ થઈ શકે. અને કોઈ બાબતમાં કોઈ વખતે અંગ્રેજી વિસ્તૃત સ્વરૂપ જ રજૂ કરી શકાય. કોંગ્રેસે પોતે જે નીતિ અનુસરવાની
કે હિંદીને ઉપયોગ કરવાની મનાઈ કરવામાં ન આવે; આ આખીયે હિં હોય તેની વ્યાપક રજૂઆત કરવી જોઈએ એ સાચું છે. પણ બધી જ
બાબતતાં પલટાતી પરિસ્થિતિને અનુકુળ દષ્ટિકોણ રાખવો જોઈએ. વિગતે ભાગ્યે જ આપી શકાય. કેસ કારોબારી અને ગ્રેસ મહા
પરિસ્થિતિને વખતોવખત તપાસવી જોઈએ અને કયું પગલું લેવું સમિતિના પાછલા ઠરામાં કેટલીક વિગતે આપવામાં આવી છે.
એ નક્કી કરવું જોઇએ.
અંગ્રેજીને રાષ્ટ્રભાષા બનાવવી એ સાવ બેટી વાત છે એમ અમે કેળવણી અને નોકરીઓની બાબતમાં અહિંદી-ભાષી વિસ્તારની કોઈ પણ
માનીએ છીએ કારણ કે એથી આપણી ભાષાને વિકાસ રૂંધાશે. તેથી વ્યક્તિને અખિલ ભારતીય ભાષાના મુદ્દા પર કે નેકરીઓની બાબતમાં
એ મુદાને બાદ કરીને બધા જ મુદ્દાઓને વિચાર કરીને અમે ભાષાને ખમવું ન પડે એ હેતુથી આ મુદ્દાઓને વિચારવામાં આવ્યા છે.
ઠરાવ ઘડે ગૂંચવણભરી બાબતોને વિગતવાર વિચાર કરવાનું કામ સમિતિ પર
છે. દરેક પગલું ક્રમશઃ અને પલટાતી પરિસ્થિતિને અનુકૂળ છોડી દેવું જોઈએ. સમિતિની ઉપેક્ષા કરવી કે એને આદેશ આપવા
હેવું જોઈએ અને કોઈ પણ પરિવર્તન પ્રવર્તતા સામાન્ય અભિપ્રાયને
લક્ષમાં રાખીને કરવું જોઇએ. આ બાબતમાં આથી વિશેષ શું થઈ બરાબર નથી. જો કાંગ્રેસનાં વાર્ષિક અધિવેશને દરેક સવાલ માટે આદેશે આપવાનું શરૂ કરી દેશે તે એ સરકારને મૂંઝવણમાં મૂકી દેશે.
શકે એ હું સમજી શકતા નથી. આથી હું આ ઠરાવને એક. વિકટ
સમસ્યાના વાજબી ઉકેલ તરીકે સ્વીકારવાની ભલામણ કરું છું. ' ભાષા અંગેના ઠરાવમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે (સમિતિ ) ભાષાના સવાલ અંગે નિર્ણય વ્યાપક સ્વીકાર થાય
જયાબહેન દાણાના પત્ર એ હું જોઈએ. બહુમતીએ લધુમતી પર લાદેલે નિર્ણય ન હો
(ભાવનગર મહિલા વિદ્યાલયમાં આચાર્ય શ્રી જયાબહેન દાણી જોઇએ. એટલે કે પ્રવર્તતા સામાન્ય લોકમતને ખ્યાલમાં રાખીને આવા પોતાની સંસ્થાના વહીવટી અને શેક્ષણિક કાર્ય સાથે રે આ નિર્ણય લેવા જોઇએ. વધુમાં ઠરાવમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે
વસતી અકળાયલી, મુંઝાયલી, આર્થિક ભીંસના કારણે પિતાના કે કે જે નિર્ણય લેવામાં આવે તે પલટાતા સંજોગોને અનુકૂળ થાય એ
પિતાનાં બાળકોના નિર્વાહ અંગે અથવા તે જરૂરી ઔષધોપચાર અંગે હવે જોઈએ. જે કાંઈ પરિવર્તન કરવામાં આવે તે ક્રમશ: અને પલ- અવશતા અનુભવતી બહેનેને એક યા બીજી રીતે રાહત આપવાનું - ટાતા સમયને અનુકૂળ હોવું જોઈએ કારણ કે આપણે એક નાજુક
અથવા તે મદદ પહોંચાડવાનું કાર્ય કેટલાક સમયથી કરી રહ્યાં છે. છે અને જીવંત સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ભાષાને
આ કાર્યને પહોંચી વળવા માટે દ્રવ્ય સિવાય તે ચાલે જ નહિં. ગયા સવાલ એ ભારતની જુદી જુદી રાષ્ટ્રીય ભાષાઓ વચ્ચે ‘સમાન કડી’ વર્ષે તેમના આ કાર્ય અંગેની એક અપીલ--વિજ્ઞપ્તિ-પ્રબુધ્ધ જીવનમાં શોધી કાઢવા પૂરતું મર્યાદિત સવાલ છે. એ “સમાન કડી” ભારતની
પ્રગટ કરવામાં આવેલી. તે વાંચીને પિતાનું દિલ હલી જતાં એક શ્રીમાન જુદી જુદી રાષ્ટ્રીય ભાષાઓ પૈકીની એક હોવી જોઇએ કે અંગ્રેજી? શિરે ન જાર
શિક મિત્રે જુદા જુદા ગાળે રૂા. ૫૦૦ની રકમ બે વાર મેકલેલી અને અંગ્રેજી પ્રત્યે મારા પિતાને પક્ષપાત છે, અંગ્રેજીને અભ્યાસ ભારતમાં બીજી પણ એ સવાસેની રકમ મળેલી જે તેમને પહોંચાડવામાં ચાલુ રહે એટલું જ નહીં પણ વધુ ફેલાય એમ હું ઈચ્છું છું; છતાં આવેલી. આવાં કાર્યમાં નાણુની ખેંચ તે હમેશાં રહેવાની જ, કારણ કે 'કઈ અંગ્રેજી ભારતની રાષ્ટ્રભાષા છે એમ કહે એ હું કલ્પી શકતે જેમ જેમ આસપાસના લોકોને તેમની આ પરગજુ પ્રવૃત્તિની ખબર નથી, સમજી શકતું નથી. ઇચ્છું કે લોકે ખ્યાલ રાખે કે અંગ્રેજી પડતી જાય તેમ તેમ તેમની માંગ, આજના સમયમાં સ્વાભાવિક રીતે, રાષ્ટ્રભાષા છે એમ કહેવું સત્યથી વિરુદ્ધ છે, એ જ છે. આવી વધતી જ જવાની, દીવાળી ઉપર આ સંબંધમાં ઉપર જણાવેલ શ્રીમાન દિલીલ જે કેવી રીતે કરી શકાય એ હું સમજી શકતું નથી. અંગ્રેજીને મિત્રને લખતાં તેમણે તરતજે રૂા. ૫૦૦ મોકલી આપ્યા. અને પછી કયાં સુધી ઉપયોગ કરે અથવા અંગ્રેજી અને હિંદીને કેટલોક વહે- પંદર વીસ દિવસના ગાળામાં, જયાબહેન આ કાર્ય મુકત મને કરી વારુ હેતુઓ માટે, સાથે સાથે ઉપયોગ કરવો એ વિચારવા જેવી બાબત છે. શકે એવા ભાવથી, વણમાંગ્યે વણલખે બીજા રૂ. ૫૦૦ મેકલી - વિદેશપ્રધાન તરીકે વિદેશો સાથેના કામકાજમાં અંગ્રેજી નહીં આપ્યા. આમ જ્યારે રકમ ઉપર રકમ આવે ત્યારે તેના ઉપયોગને બોલનાર દેશને અંગ્રેજીમાં દસ્તાવેજો મોકલતાં હું મૂંઝાતે હતે. હનિયા વ્યવસ્થિત હિસાબ રાખી શકાય તે સારું કે જેથી કોઈ પણ એ અંગ્રેજીભાષી દેશે કરતાં ઘણી મોટી છે. મેં તેમને ( અંગ્રેજી નહીં સંબંધમાં આપણને પૂછે તે તેને આ રીતે મળતી રકમ અંગે પૂરો બોલનાર દેશને ) અંગ્રેજીમાં દસ્તાવેજો મોકલવાનું બંધ કરી દીધું
સંતોષ આપી શકાય–આવી સૂચના મેં એક પત્ર દ્વારા જયાબહેનને અને હિંદીમાં મેકલવાનું શરૂ કર્યું. સાથે સાથે તેમની સગવડ ખાતર કરેલી. તેને જ્યાબહેન તરફથી આવેલા જવાબ તેમની અનુમતિથી નીચે અંગ્રેજી અનુવાદની પ્રત મેકલીએ છીએ. પણ અસલ તે હિંદીને જ પ્રગટ કરું છું-એવા ભાવથી કે પ્રબુધ્ધ જીવનના વાંચકો જયાબહેનના ગણવામાં આવે છે. રશિયા અને ચીનથી જે દસ્તાવેજો આપણા પર દયાદું-કરણપરાયણ–આત્માને પીછાણે અને તેમના રાહતકાર્યમાં મદદરૂપ આવે છે તે રશિયન અને ચીની ભાષામાં આવે છે; એને અંગ્રેજી થવા પ્રેરાય. પરમાનંદ)
ક'Ea
s
t*th