SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૯૪ છે. પરંતુ તેમાં સાચા યેગીએ ઘણા છિા હોય છે. આજે આપણે મંત્ર પરથી તંત્ર પર ચાલ્યા ગયા છીએ. વેદમાં એક બ્રાહ્મણની કથા આવે છે જે મને યાદ આવે છે. એક બ્રાહ્મણ યન કરતા હતા, તે વખતે એક કૂતરા ત્યાં આગળ ભસવા લાગ્યા. આથી એના યજ્ઞમાં ખલેલ પડવા લાગી અને કૂતરા ઘૂસી જવાને લીધે એની ક્રિયા અભડાઈ ગઈ. આથી એણે એ કૂતરાને લાકડી વતી ખૂબ માર્યો. પણ પછી તે એક એવી પ્રાણલિકા પડી ગઇ કે જ્યારે યજ્ઞ થતા હોય ત્યારે ત્યાં આગળ કૂતરાને લાવવામાં આવે, પછી એને ભસવા માટે ઉશ્કેરવામાં આવે, અને એ ભસે એટલે લે એને લાકડીથી ખૂબ માર મારે, આમ મૂળ વસ્તુ ભુલાઈ જાય છે અને લેકા માત્ર અધશ્રદ્ધાથી જ કેટલુંક કાર્ય કરતા હેાય છે. વર્તમાન સમયમાં પણ આપણે કેટલીક બાબતમાં આવી રીતે વર્તીએ છીએ. પરંતુ, આ કેવળ ગતાનુગતિકતા જ છે. માણસ જે રીતે વર્તે તે ઉપરથી જ એની કેળવણીનું અને એના સંસ્કારનું માપ નીકળે છે. “શ્રી માનકરજી સાથેના મારા સબંધ ધણાં વર્ષોથી છે. એમના સંબંધમાં આવ્યા પછી જ હું ભેંસનું દૂધ છેડી ગાયનું દૂધ પીતા થયેા છું. શ્રી માનકરજીનું સન્માન કરતાં મને અત્યંત હર્ષ થાય છે.” એ પછી શ્રી પાટીલે મુખઇ જૈન યુવક સ ંધ તરી શ્રી માનકરજીને પુષ્પહાર પહેરાન્ચે હતા. “એ સત્ર સ્વીકારાએલું છે કે કાઇ પણ દેશ કે પ્રજા તેની ત્યાર બાદ શ્રી જયન્તીલાલ માન્કરે સન્માન સંમેલનના સંસ્કૃતિ અને તેના આચરણથી જીવે છે અને વિશિષ્ટતા સંપાદન કરી પ્રયોજકાના આભાર માનતાં જણાવ્યું કેઃ– શકે છે. ભારત વર્ષે દુનિયાના તમામ દેશામાં તેની આધ્યાત્મવાદી અહિંસક સંસ્કૃતિને કારણે જ વિશિષ્ટ સ્થાન ભોગવે છે, નહિં કે તેના ભૌગાલિક વિસ્તાર, વૈજ્ઞાનિક આર્થિક કે ઔદ્યોગિક મેટાપણાને લીધે. વિશ્વશાકાહાર કોંગ્રેસે ભારતની અહિંસક સંસ્કૃતિના આદાની છાપ ૨૪ દેશના પ્રતિનિધિઓ પર પાડી દેશની પ્રતિષ્ઠા વધારી છે, દાખલા તરીકે વિલાયતના પ્રતિનિધિ મી. જીએ અે રડ અને ખીજાઓએ તેમના વિદાય સદેશમાં જણાવ્યુ` છે કેઃ તા. ૧૫-૨-૧૮ “મુંબઇ ખાતે મળેલી અને ૨૪ રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ ધરાવતી ૧૫ મી વિશ્વવનસ્પત્યાહાર કોંગ્રેસ મનુષ્ય જાતિ તેમ જ પશુસૃષ્ટિ સાથેના સબંધ અંગે અહિંસાના સિદ્ધાન્તને અમલ કરવા માટે વિશ્વના સમસ્ત લકાને અનુરોધ કરે છે. “મારે કહેવુ જોઇએ કે એ બધી દષ્ટિએ ભારત ખાતે મળેલુ ૧૫ મુ. વિશ્વશાકાહાર ગ્રેસનું અધિવેશન સફળ થયું છે. કૉંગ્રેસે પસાર કરેલા ઠરાવની ભૂમિકામાં નીચેની ધૈષણા એના પુરાવા છેઃ આના અનુસંધાનમાં આ કૉંગ્રેસ ખારાક માટે પશુઓના ચાલી રહેલા શોષણ પ્રત્યે ઊંડા ખેદ વ્યક્ત કરે છે અને અદ્યતન વૈજ્ઞાનિક સંશોધનના આધારે આ ક્રૉંગ્રેસ જાહેર કરે છે કે, વનસ્પત્યાહાર દુનિયાના બધા લેકાને તેઓ જે કાઇ વ્યવસાયમાં રોકાયલા હોય તે વ્યવસાય અંગે જરૂરી ધારણ—પોષણ આપી શકે છે. * # “પશુઓની કતલ સ ંસ્કારી જીવનપધ્ધતિ સાથે અત્યન્ત અસ ંગત છે એ બાબતને સ્વીકાર કરવા અને પશુએની આવી કતલ અંધ કરવા માટે જરૂરી પગલાં ભરવા આ કેંગ્રેસ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય-સ ક્ષેત્રોમાં પ્રભુત્વ ધરાવતા જગના આગેવાતને અને ખાસ કરીને જે ભારત અહિંસાનું ઉદ્ભવસ્થાન છે અને જે ભારતના સાધુ સન્તાએ અને મહાત્મા ગાંધીજી જેવા નેતાઓએ એ અહિંસાના ઉપદેશ કર્યો છે અને આચરણમાં મૂકેલ છે તે ભારતના આગેવાનાને અનુરોધ કરે છે,’ “આજના સમારંભના યાજકના હું આભાર માનું તે પહેલાં મારે જણાવવું જોઇએ કે વિશ્વશાકાહાર કૉંગ્રેસના અધિવેશનની સક્ળતા માટે અંગત રીતે અભિનંદન લેવાના મતે અધિકાર હોય તેમ હું માનતા નથી. કારણુ કે જ્યાં અભિનંદન આપનાર અહિસાના સિદ્ધાન્તને મૂર્તિમન્ત બનાવનાર મુંબઇ જૈન યુવક સંધ હોય અને માન આપવાના કારણમાં અહિંસા પ્રચારના વિશ્વવ્યાપી પ્રયાસ હાય ત્યાં જીવધ્યા મડળી જેવી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા અહિંસાના પ્રચાર માટે દીક્ષા લેનાર મારા જેવા સેવકને માન આપવુ કે લેવું એ અહિંસક સમાજ માટે અને મારા માટે આત્મશ્લાધાને વિષય બને. છતાં મુંબઇ જૈન યુવક સંઘે મને વિશ્વશાકાહાર કૉંગ્રેસના અધિવેશનની સફળતા માટે જેએ જવાબદાર હાય તેમના વતી અભિનંદન સ્વીકારવા માટે પસંદ કર્યો તે માટે હું તેમના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મુંબઈ જીવધ્યા મંડળી અને એલ ઇન્ડીયા એનીમલ વેલ્ફેર એસોસિએશન તરફથી સને ૧૯૫૫ ની પેરીસ ખાતે ભરાયેલી ૧૪ મી વિશ્વશાકાહાર કોંગ્રેસમાં હાજરી આપી અને ત્યારે ૧૫ મું અધિવેશન ભારત ખાતે ભરવાનું આમંત્રણ આપવાનું માન મળ્યું ત્યારથી આજ સુધી એ કાર્યની એક જનરલ પામેાક્ષ તરીકે મેં કાર્ય કર્યું છે અને આજે પણ એજ રીતે આપ તરફથી મળનારાં અભિનંદન સ્વીકારી જે તેના અધિ કારી છે તેમને હું અર્પણ કરીશ. ભારત ખાતે આ અધિવેશન ઓલવવામાં તેના ઉમદા આશયે ફેલાવવા ઉપરાંત ભારત ખાતે અહિંસાની ભાવના અને આચરણ વચ્ચે વધતા જતા ભેદને ટાળવાના અને અહિંસાના સિદ્ધાન્તને વિશ્વમાન્ય બનાવવાના ખાસ હેતુ રહેલ હતેા. તેવી જ રીતે સરકારી વર્તુળા અને કુળવાએલા વર્ગમાં હિંસા અને માંસાહાર પ્રત્યે વધતી જતી અભિરૂચિમાં રહેલુ' જોખમ પાશ્ચાત્ય દેશાના માંસાહારીઓ જે અનુભવ અને સમજણપૂર્વક નિરામિષાહારી બની અહિંસાની આધ્યાત્મિકતા સમજવા તત્પર થયા છે તેમના દ્વારા, સમજાવવા માને આ પ્રયાસ હતા અને વિશેષમાં વિશ્વના તમામ રાષ્ટ્રોમાં ભારતનું વૈશિષ્ટય તેની આધ્યાત્મિક કૉંગ્રેસના અધિવેશનેની વિગતા ભારતની અહિંસાની ભાવના, ઉત્સાહ અને ત્યાગને અપૂર્વ ઇતિહાસ બની ગયા છે. સરકારી અને સંસ્કૃતિને અંગે રહેલુ હા ́ ભારતની તે ધ્યાત્મિક અહિંસક સંસ્કૃતિના સાંસ્કૃતિક સમાજે કેચિસને પુરતો સહકાર આપ્યો એ તેની સફળતા દર્શન કરાવવાની તક વિશ્વના અનેક દેશમાં અહિંસાના પુજારી બનેલા વર્ગત આપવા અને એ સિદ્ધાન્તના શુદ્ધ સ્વરૂપમાં તેમની દ્વારા વિશ્વના અનેક દેશોમાં પ્રચાર કરવા માટેના આ પ્રયાસ હતા. માટે જવાબદાર છે. “દરેક કેન્દ્રપદ ગવર્નરાથી માંડીને દરેકે કોંગ્રેસ ડેલીગેટાને આદરપૂર્વક નાતર્યો અને તેમની સાથે નિખાલસ ચર્ચા કરી. દીલ્હી ખાતે રાષ્ટ્રપતિભવન માંડુના સ્વાગત સમારંભમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદે ડેલીગેટાને ખાત્રી આપી કે માંસાહારના સરકારી તાર પર પ્રચાર કરવાની નીતિ ભારત સરકારે સ્વીકારી નથી અને સ્વીકારરો નહિ, માંસ બજાર રીપોર્ટ માહેની તેવી હકીકતા એ કેવળ અંતિ જીવ માટેના—સજીવ સૃષ્ટિ માટેને આદર ભારતીય માનસમાં સુદૃઢપણે પ્રતિષ્ટિત થયેલા છે અને હુ તા એટલે સુધી કહીશ કે અહિંસાના વિષયમાં ભારત વધારે મમતા દાખવે એની બાકીની દુનિયા આતુરતાપૂર્વક રાહ જોઇ રહી છે. આ સૌથી વધારે કીંમતી બક્ષીસ છે કે જે ભારત દુનિયાને ભેટ ધરી શકે છે અને માણસાને કે પશુઓને મર્યા સિવાય કે ઈજા પહોંચાડયા સિવાય ઉન્નતિના રાહ ઉપર આગળ વધી રહેલી એવી એક આબાદ અને પ્રાણવાન પ્રજાનાં જો દુનિયા દર્શન કરી શકે તા વિશ્વશાન્તિ અને ભ્રાતૃભાવને વેગ આપવાની દિશાએ તેને પ્રભાવ અસાધારણ પડવાન. “તેવી જ રીતે પ્રોફેસર હેરી મેયલી સ્ટીવન્સ જે અમેરિકામાં ખેતી વિભાગના ડાયરેકટર છે તેમણે કોંગ્રેસમાંથી પાછા ફર્યાં બાદ માકલેલા એક પત્રમાં જણાવ્યું છે કેઃ અનેક રૂઢિ, પર્’પરા અને સંપ્રદાયના વાતાવરણથી વ્યાપ્ત એવા ભારતની હયત ંત્રમાં આ કાંગ્રેસે એક નવા સુર, નવી અણુઝણાટી પેદા કરી છે. * ગાંધીજીના માનમાં મદ્રાસ ખાતે ભરવામાં આવેલી એક સભામાં મેં કહ્યું હતુ કે જેમાં સહાર ઉપર સંહારની પરંપરા ચાલી રહી છે એવી આ એક ભયકર સદી છે અને જો તેને ગાંધીએ પ્રગટાવેલી જ્યોતને પ્રકાશ પ્રાપ્ત થયો ન હતો તે! આજે ચાતરફ ઘેર અ ંધકારથી ભરેલા યુગમાં આપણે બધાં આમ તેમ અથડાતા હાત.’
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy