________________
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
હું બુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૧૯ : અંક ૨૦.
મુંબઈ, ફેબ્રુઆરી ૧૫, ૧૯૮, શનિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નક્ક: નયા પૈસા ૧૯ કાલાવાલા કાગ બાકાકા કાલા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા સાલ ગાલાલા - લાલા લાલગા
કસિ તરણથી સતત પ વ રમિયાન શરઆતમાં બાદ સ્વામી નાર વધારેને વધારનાર ઉપેક્ષા કરવામાં આવી હતી અને લીગની ગયા હતા અને એ
રામસ્વામી નાયકર અને દ્વાવડ કાઝગામ , પ્રબુદ્ધ જીવનના તા. ૧૫-૧-૧૮ ના અંકમાં દ્રાવાડ કાઝગામના (કામરેડબિરાદર )ને નામે ઓળખાવા લાગ્યો હતો. રામનાથમ આ પ્રણેતા શ્રી રામસ્વામી નાયકરને આછા પરિચિય આપતે એક લેખ દરમિયાન રામસ્વામીથી છુટા પડયા હતા. ઉપર જણાવેલ રામસ્વામીનું કે આ . પ્રગટ થયેલ હતું. ત્યાર બાદ કી પ્રેસ જર્નલના જાન્યુઆરી માસની સામ્યવાદી વલણુ લાંબા વખત ટક્યું નહોતું. એ વખતે ન ઉભે - ૧૮, ૨૦ તથા ૨૧ તારીખના અંકમાં શ્રી આરપીએ લખેલી થયેલ કોગ્રેસવિરોધી પક્ષ જે જસ્ટીસ પાર્ટીના નામે ઓળખાતી - The Challenge of Kazharam” એ મથાળ ' નીચે એક હતા. તે પક્ષને તે મુખ્ય પ્રચારક બન્યા હતા. ૧૯૭૭ માં રાજલેખમાળા પ્રગટ થઈ હતી. આ લેખમાળામાં રામસ્વામી નાયકરની ગોપાલાચાર્યની આગેવાની નીચે કાંગ્રેસી પ્રધાનમંડળ રચાયું અને આજ સુધીની કારકીર્દીની કડીબદ્ધ વિગતે સંકલિત કરવામાં આવેલ હિંદીને ફરજિયાત શિક્ષણવિષય તરીકે બનાવતું બીલ તે પ્રધાનમંડળ છે, જેને સંક્ષિપ્ત સાર આ લેખમાં આપવાનો આશય છે. તરફથી મદ્રાસની ધારાસભામાં રજુ કરવામાં આવ્યું. આ સામે રામ
તે લેખમાળાના પ્રારંભમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદી સ્વામી નાયકરે માટી ઝુંબેશ ચલાવી હતી. સંખ્યાબંધ લોક જેલમાં મળ્યા પહેલાનાં પંદર સત્તર વર્ષો દરમિયાન શરૂઆતમાં માસ્લમ લીગની ગયા હતા અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં રાજગોપાલાચાર્યના મંત્રીકોંગ્રેસ તરફથી સતત ઉપેક્ષા કરવામાં આવી હતી અને તેનું રૂપ મંડળે રાજીનામું આપ્યું ત્યારે રામસ્વામી નાયકરે અને તેના અનુયાયીવધારેને વધારે ભીષણ થતું ચાલ્યું હતું. આખરે જ્યારે ૧૮૪૬ માં એાએ Deliverence Day-છુટકારા દિન-ઉજવ્યું હતું.' કલકત્તા ખાતે પગલાદિન-action-day ના નામે મેસ્લમ લીગે ભયંકર લડાઈનાં વર્ષો દરમિયાન રામસ્વામી સરકારના પક્ષે ઉભે રહ્યો રમખાણ ઉભું કર્યું અને અનેક હિંદુઓના જાન ગયા અને માલ- હતું અને આગળ ચાલતાં સ્વતંત્ર અને અલગ એવા કાવડસ્થાનની મીલ્કતની પારાવાર ખુવારી થઈ ત્યારે મેસ્લમ લીગના સાચા ભયાનક માગણી તેણે વહેતી કરી હતી. સ્વયંમર્યાદાઈથકમનું દ્રાવડ કાઝગામમાં . સ્વરૂપનું કોંગ્રેસને ભાન થયું. પણ પછી બાજી હાથમાં ન રહી અને પરિવર્તન કરવામાં આવ્યું હતું. પહેલાં આ કાવીઠસ્થાનમાં તામીલનાડ, તેના જોરદાર ઝેરભર્યા પ્રચારના પરિણામે ભારતના ભાગલા થયા અને કેરલ, આંધ્ર અને કર્ણાટકને તે સમાવેશ કરવા માંગતા હતા, પણ પાકીસ્તાન પેદા થયું. આવી જ રીતે આજે મદ્રાસમાં ચાલી રહેલા બીજા ત્રણ પ્રદેશમાં તેને કશે સાથ આપે નહિ, તેથી તાલીમનાડ દ્રાવીડ કાઝગામ આજોલન સામે વખતસર પગલાં લેવામાં નહિ આવે ' પૂરતી આ પ્રવૃત્તિને તેણે મર્યાદિત કરી હતી. રામસ્વામી નાયકરે આ ' અને તેને સમયસર દબાવી દેવામાં નહિ આવે તે ઉપર જણાવી તેવી દ્રાવસ્થાનની માગણીને ઝીણીના પાકીસ્તાનની માગણી સાથે સંકલિત ભયંકર શક્યતાઓ આ આન્દોલનના ગર્ભમાં રહેલી છે. થોડા સમય કરવા સુધીની ધૃષ્ટતા કરી હતી. અને ઝીણુ સાથે આ સંબંધમાં તેણે, આ પર બનેલી એક ઘટના--રામસ્વામી નાયકર ઉપર કામ ચલાવનાર સર- વાટાઘાટો પણ શરૂ કરી હતી, પણ ઝીણા એ કોઈ કા પિ . પ કારી વકીલ ઉપર બે અજાણ્યા માણસેએ હુમલો કર્યો, ઘાયલ કર્યો– નહોતા કે રામસ્વામીની પહેલી વાતમાં લેવાઈ જાય; અને એ વાટાઆ ઘટના ઉપરની દૃષ્ટિએ ભારે સૂચક લેખાવી ધટે.
ધાટને તરતમાં જ અન્ન આવ્યું હતું. ' ઈ. વી. રામસ્વામી નાયકર ૧૯૨૦ થી ૩૦ સુધીના ગાળામાં ૧૯૪૮ માં રામસ્વામી જે ઘણાં વર્ષોથી વિધુર હતુંતેણે અમુક સમય માટે તામીલનાડ પ્રોવીન્સીયલ કોંગ્રેસ કમીટીને પ્રમુખ ૭૧-૭૨ વર્ષની ઉમ્મરે મણિ અમેયાર નામની સ્ત્રી સાથે લગ્ન કર્યું. હતા. તે દરમિયાન તેણે એક ભાષણમાં મનુસ્મૃતિને જાહેરમાં બાળી આ સામે તેના ધણા અનુયાયીઓએ સખ્ત વિરોધ ઉઠાવ્યો અને તેનાથી નાંખવી જોઈએ એમ સૂચવ્યું હતું અને એ રીતે તેના બ્રાહ્મણવિરોધી છુટા પડયા અને તેમણે શ્રી સી. એન. અન્નાદુરાઈની આગેવાની નીચે માનસને પ્રગટ કર્યું હતું. આ સમયથી તેની અને સી. રાજગોપાલા- “કાવડ મુનેત્રા કાંઝમામ પક્ષની સ્થાપના કરી. આમ અનેક અનુચાર્ય વચ્ચે એક પ્રકારના શત્રુભાવની શરૂઆત થઈ હતી. વાઈઝેમ યાયીઓએ તેને ત્યાગ કરવા છતાં રામસ્વામી જરા પણું હીંમત હાર્યો સત્યાગ્રહ દરમિયાન પણ તેણે બ્રાહાણુવિધી ખૂબ ભાષણ કર્યા નહિ. ઉલટું તેના બ્રાહ્મણો સામેના અને હિંદુ ધર્મ સામેના તિરસ્કારમાં હતાં. આ સત્યાગ્રહનું પ્રકરણ પુરૂં થયા બાદ તે કેગ્રેસની પ્રવૃત્તિથી વધારે છે, તે બન્ને સામે ઝેર વરસાવતા લેખે તેણે લખવા માંડયા છુટ થયે હતા અને નાતજાતના ભેદ સામે લડવા માટે સ્વ. એસ્. અને હિંદુ મૂર્તિએ જાહેરમાં ભાંગવા તેડવાની પ્રવૃત્તિ તેણે શરૂ કરી. રામનાથમ સાથે મળીને “સ્વયમર્યાદાઈ ઈયકમ'સ્વમાનરક્ષા આન્દોલન– ૧૯૫૨ ની સામાન્ય ચૂંટણીમાં તેણે કેસ વિરોધી ઉમેદવારને ઉભું કર્યું હતું, બે સાપ્તાહિક પત્રો એ જ હેતુથી શરૂ કર્યા હતાં, ટકે આપ્યું. પછીનાં પાંચ વર્ષ દરમિયાન દ્રાવી કાઝગામ અને દ્રાવીડ અને રામાયણની કડક આલોચના કરતે એક મોટો ગ્રંથ બે વિભાગમાં મુત્તેત્રા કાઝગામ અને પક્ષોએ પોતાનાં તંત્ર સંપૂર્ણ રીતે વ્યવસ્થિત પ્રગટ કર્યો હતે. આગળ ચાલતાં મીસ કેથેરાઈન મેના “મધર ઇન્ડી- બનાવ્યાં અને એક બળવાન પાર્ટી પ્રેસ પણ ઉભો કર્યો. ૧૮૫૭ માં આ’ના બચાવમાં પણ તેણે એક પુસ્તક લખીને પ્રગટ કર્યું હતું. મદ્રાસના રાજકારણમાં તેમની કોઈ પણ રીતે ઉપેક્ષા થઈ ન શકે એવું - ૧૮૩ થી ૪૦ ના ગાળામાં તે અને રામનાથમ યુરોપના મહત્વનું સ્થાન બન્ને પક્ષોએ પ્રાપ્ત કર્યું. પ્રવાસે ગયા હતા અને રશીઆમાં સારી રીતે કર્યા હતા. ત્યાંથી પાછા ૧૮૫૭ ની ચુંટણીમાં મદ્રાસના આજના મુખ્ય પ્રધાન શ્રી કામ ફર્યા બાદ ઉપર જણાવેલ સ્વયંમર્યાદાઈ ઈયકમને તેણે સામ્યવાદી રૂ૫ રાજ નદારે રામવામી નાયકરની મદદ લીધી એ સંબંધે તેના સામે આપ્યું હતું અને રામસ્વામી પેરિયાર (મહાત્મા ) ને બદલે ઝાર સખ્ત ટીકાના પ્રહાર થઈ રહ્યા છે. ચૂંટણીનું રાજકારણ જ એવું છે ,
-
૧