________________
૧૮૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧ર-૫૮
3. દેવનું ઉકત પુસ્તક ઉપલબ્ધ થયું છે. એ વિષય માટે કેટલી કદમાં નાની હોવા છતાં પૂજા સંબંધી ઐતિહાસિક તથ્યના વિપુલ સામગ્રી ઉપલબ્ધ છે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ ક્ષેત્રમાં આધારને અવલંબિત લખાયેલ પ્રસિદ્ધ વિહાન આચાર્ય કલ્યાણ વિજ
છેદેવ પિતાનું અધ્યયન ચાલુ રાખે અને ઉક્ત ગ્રન્થ જેવા ઉત્કૃષ્ટ જીની પુસ્તિકા “જિનપૂજ્ઞા પદ્ધતિ માં જૈન પૂજા પદ્ધતિમાં કાળક્રમથી | ગ્રંથે આપણને આપતા રહે એવી તેમને વિનંતી. . શું શું પરિવર્તન થતું આવ્યું તે વિષયનું સુંદર નિરૂપણ છે. - ડે. દાવોએ પ્રાકૃત અને પાલિ ભાષાના સમાસનું કુશળતા
જૈન કલ્ચરલ રિસર્ચ સેસાયટી દ્વારા ડે. ઉમાકાન્ત શાહના પૂર્વક અંધ્યયન કરીને પ્રાકૃત ભાષાના આ વિષયના અધ્યયનની જે
નિબંધ “સુવર્ણમાં મેં જાત્ર શાનાર્ચ” નું પ્રકાશન થયું છે. હું એ પુસ્તક Es , ઓછપ હતી તે દૂર કરી છે. તેમણે પ્રાકૃત અને પાલિભાષાના સમા- પ્રત્યે ઇતિહાસના વિદ્વાનેનું ધ્યાન વિશેષતઃ આકર્ષિત કરવાની ઈચ્છા - સેના પ્રવેગેનું અધ્યયન કાળક્રમથી વિકાસક્રમની દ્રષ્ટિથી કર્યું છે. રાખું છું. એ પુસ્તકના લેખકે પ્રામાણિક પુરાવાઓના આધારે પહેલી જ
ડો. દાવનનું ઉક્ત પુસ્તક પ્રાકૃત અને પાલિ ભાષાઓના અધ્યયન કર- વખત એ સાબીત કર્યું છે કે જૈનાચાર્ય કાલક ભારતવર્ષની પેલે પાર - નારાઓ માટે સપ્રમાણુ નવાં તથ્ય ઉપસ્થિત કરે છે. ખાસ કરીને
સુવર્ણભૂમિ પર્યત ગયા હતા. સુવર્ણભૂમિ એટલે બ્રહ્મદેશ, મલયદીપE પ્રાકૃત વૈયાકરણીઓએ તેમનાં પ્રાકૃત ભાષાનાં વ્યાકરણોમાં સમાસ પ્રકરણ
ક૯૫, સુમાત્રા અને મલયદ્વીપ સમૂહ. આચાર્ય કાલક અનામ (ચંપા) " આપ્યાં નથી. પ્રાપ્ત વ્યાકરણની તે ઓછપની પૂર્તિ ડે. દાવનેએ કરી પર્યંત ગયા. આ જ આચાર્ય કાલક શ્યામાર્ય છે અને અનુયોગ કર્તા
જ છે અને સાથે સાથે સંસ્કૃત અને પાલિની તુલનામાં પ્રાકૃત સમા- પણ છે. ઉકત નિબંધમાં ઈતિહાસના વિદ્વાને માટે વિક્રમ સંવતું અને સેની વિશેષતાનું પણ દિગ્દર્શન કર્યું છે.
ગદંભિલ્લના વિષયમાં ફરીને વિચાર કરવાની પ્રેરણા રહેલી છે.
એ સેસાયટીએ “વાધ્યાય” નામક અન્ય પુસ્તકનું પણ પ્રકાશન | જૈન કળા ક્ષેત્રમાંના લબ્ધપ્રતિક વિધાન છે. ઉમાકાન્ત શાહને જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ દ્વારા પ્રકાશિત ગ્રન્થ Studies in
કર્યું છે જેમાં મહાત્મા ભગવાનદીને આત્માના વિષયમાં વિચારણા કરી છે. Jaina Art જૈન કળા વિષે એક મહત્વપૂર્ણ પુસ્તક સિદ્ધ થશે. પંડિત શ્રી સુખલાલજીએ ‘અધ્યાત્મ વિચારણા” નામે ગુજરાતી તેમજ વિદાન લેખકે તેમાં ઉત્તર ભારતમાં ઉપલબ્ધ જૈન કળાના મહત્ત્વપૂર્ણ હિંદીમાં પ્રકટ થયેલા તેમના ત્રણ વ્યાખ્યાનોમાં જૈન દર્શનના આત્મઅવશેષોની વિવેચના કરી છે તેમજ જૈન પૂજાના પ્રતીકેની ઐતિ- સ્વરૂપને કેન્દ્રમાં રાખીને સમગ્રભાવથી ભારતીય દર્શનસંમત આત્મા
હાસિક આલોચના સર્વપ્રથમ વ્યવસ્થિત રૂપમાં કરવાનું શ્રેય પણ અને ઈશ્વરના સ્વરૂપનું તથા આધ્યાત્મિક સાધનનું વિશદ વર્ણન કર્યું . પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહિ પરંતુ એ ગ્રન્થમાં લેખકે ગુર્જર શિલ્પ છે. આ નાનકડે છતાં સારગર્ભિત ગ્રન્થ દાર્શનિકને ભારતીય દર્શનને
કળાનું પાર્થકય વિદ્યાની સમક્ષ સપ્રમાણ ઉપસ્થિત કરવાને સલ્બયત્ન સમન્વયપ્રધાન દ્રષ્ટિથી નિહાળવાની-સમજવાની દૃષ્ટિ આપશે એમાં પણ કર્યો છે. એ પુસ્તક જૈન કળાના વિષયમાં અપૂર્વ છે. એટલું જ સંદેહ નથી. હું શ્રધ્ધા એવું છું કે એ ગ્રન્થ અધ્યાત્મની વિચારણાના
નહિ પરંતુ એ પ્રતિપાદ્ય વિષયનું સાંગોપાંગ પ્રામાણિક નિરૂપણ પણ મૂળ ઉદ્દેશ્ય આત્મોન્નતિ પ્રત્યે હજી પણ આપણને આગળ લઈ જશે. . ઉપસ્થિત કરે છે.
દર્શનના પ્રસિદ્ધ વિદ્વાન પં. મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યે હિન્દીમાં હામબૂમાં Bruhn ને શીલાંકકૃત ‘૩પન્ન મરાપુરુત ચાર “જૈન ટર્શનલખીને વસ્તુતઃ જૈન દર્શન ઉપર વિશેષ ઉપકાર કર્યો ના વિષયમાં મહાનિબંધ પ્રકાશિત થયો છે તે એમ સૂચવે છે કે છે. સંસ્કૃત જાણનારાઓ માટે જૈન દર્શનનું અધ્યયન સુલભ હતું જેકેબીની પરંપરા જર્મનીમાં આજે પણ જીવંત છે. આચાર્ય શીલાંકૃત પરંતુ હિન્દીમાં સમગ્રભાવથી જૈન દર્શનને પરિચય આપતું કઈ પણ રસન્ન મહાદત વરિજ અદ્યાપિ પ્રકાશન પામ્યું નથી. પ્રાકૃત ટેકસ્ટ પુસ્તક ઉપલબ્ધ ન હતું. એ મોટી ખામી ટાળવાનું શ્રેય પ. મહેન્દ્રસોસાયટી તેનું પ્રકાશન કરવાનો પ્રયત્ન કરી રહી છે.
કુમારને ફાળે જાય છે. તે ગ્રન્થ વિસ્તારપૂર્વક લખવામાં આવ્યો છે - જૈન ધર્મના પ્રચારનું ભૌગોલિક દૃષ્ટિએ વર્ણન કરતાં અનેક
અને તેમાં દાર્શનિક વાદ-વિવાદમાં જૈનેના પ્રયત્ન કેવા રહ્યા તેનું સુંદર ' પુસ્તકની સંકલના કરવામાં આવી છે. એ સંકલનામાં પી. બી. દેસાઈ
ચિત્ર ઉપસ્થિત કરવામાં પંડિતજીને સફળતા પ્રાપ્ત થઈ છે. ઉકત ગ્રન્થનું Jainism in South India and Some Jaina Epigraphs
પ્રકાશન વર્ણ ગ્રન્થમાળામાં થયું છે. એક મહત્વપૂર્ણ કરી છે. તેમાં તમિલ, તેલુગુ અને કન્નડ ભાષા–ભાષી ભગવાન મહાવીરના ઐતિહાસિક વિસ્તૃત ચરિત્રની સંપૂતિ અદ્યાપિ - પ્રદેશોમાંના જૈન ધર્મના પ્રચારનું એતિહાસિક આધારેને અવલંબિત બાકી છે, આમ છતાં, ડે. ઉપાધ્યેનું વ્યાખ્યાન Mahavira and 'વર્ણન છે. તથા હૈદરાબાદ પ્રદેશમાંના કન્નડ શિલા લેખેને સંગ્રહ, Hi's Philosophy of Life ભગવાન મહાવીરના જીવનને જે અંગ્રેજી વિવરણ તેમજ હિન્દી સાર સહિત પ્રથમ વાર આપવામાં આવ્યો સંદેશ છે તેને આકર્ષક રીતે ઉપસ્થિત કરે છે અને ભગવાન મહાવીર છે. ઉક્ત પુસ્તકનું પ્રકાશન છવરાજ જૈન ગ્રન્થમાળામાં થયું છે. એ જ પ્રત્યે આદર ઉત્પન્ન કરવાની પર્યાપ્ત સામગ્રી આપે છે. લેભાગ્ય સંકલનમાં શ્રી રાય ચૌધરીએ Jainism in Bihar લખીને એક કડી જીવન ચરિત્ર–લેખનમાં સિદ્ધહસ્ત લેખક એવા શ્રી બાલાભાઈ દેસાઈ 'વધ ી છે. પ્રાદેશિક દ્રષ્ટિએ વિવિધ અધ્યયન ગ્રન્થો દ્વારા જ સમગ્ર “જયે ભિખુ” એ ગુજરાતીમાં લોકભોગ્ય એવા ભધવાન મહાવીરનાં બે ભાવથી જૈન ધર્મના પ્રચારક્ષેત્રનું ઐતિહાસિક ચિત્ર વિદ્વાનોની સમક્ષ જીવન ચરિત્રો નિગ્રખ્ય ભગવાન મહાવીર” અને “ભગવાન મહાવીર આવી શકે છે. હજી પણ અનેક વિષયમાં લખવાનું બાકી જ છે. નામે લખ્યાં છે. તેમાં ભગવાન મહાવીરની જીવનસાધનાને સુંદર - પાર્શ્વનાથ વિદ્યાશ્રમ-બનારસ દ્વારા પ્રકાશિત ડે. મેહનલાલ
પરિચય મળે છે. જૈન કથાઓને આધુનિક વેશમાં સજાવીને લખવામાં મહેતાને મહાનિબંધ Jain Psychology એ કર્મશાસ્ત્રનું માનસ
શ્રી બાલાભાઈ તેમજ શ્રી રતિલાલ દેસાઈ બન્ને કુશળ છે. એ બંનેએ
લખેલા કથાસંગ્રહ અનુક્રમે “સકાચન શ્રેણી” અને “સુવર્ણ કંકણ” શાસ્ત્રની દષ્ટિએ એક વિશિષ્ટ અધ્યયન છે. ડે. ગ્લાઝપે જૈન કર્મ
પ્રકટ થયા છે. તે કથાઓ જીવનને ઉન્નત બનાવવામાં સહાયક થઈ રહે માન્યતાનું જૈન દષ્ટિએ અંગ્રેજીમાં વિવરણ તે કર્યું જ હતું પરંતુ
તેવી તેમનામાં પકડ વિદ્યમાન છે. એ માન્યતાને આધુનિક માનસશાસ્ત્રની દષ્ટિએ તથા અન્ય દર્શનેની દષ્ટિએ કેવા પ્રકારે સંવાદ-વિસંવાદ છે તે બતાવવાને સર્વ પ્રથમ પ્રયત્ન .
મૂળ હિંદી : દલસુખભાઈ માલવણિયા , તે ડં. મહેતા એ જ કર્યો છે.
અપૂર્ણ
અનુવાદક : શાન્તિલાલ નવું
.
,
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રકપ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩.
મુદ્રણસ્થાન : કચ્છી વિશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મજીદ બંદર રોડ, મુંબઈ ૯. ટે. નં. ૩૪૬૨૮