________________
in 18
તા. ૧-૨-૧૮ - પ્રબુદ્ધ જીવન
૧૮૭ નહિ પરંતુ અભ્યાસને વિષય બની રહે તે અવશ્યક છે.
વ્યવસ્થિત થઈને હવે તે આ ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે. મુનિરાજ અનેકાન્તની માફક જ ભારતવર્ષમાં બુદ્ધ અને મહાવીરથી લઈને શ્રી પુણ્યવિજયજીને તેને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયા છે. પ્રારંભમાં મહાત્મા ગાંધી, વિનોબાજી સુધી અહિંસાના વિચારને વિકાસ થયો છે જૈન આગમનું સંશોધિત સંસ્કરણ તથા અન્ય સાંસ્કૃતિક મહત્વના તથા આચરણમાં અહિંસાની વ્યાપકતા ક્રમશઃ વધતાં વધતાં આજે પ્રાકૃત ગ્રન્થનું પ્રકાશન કરવાની તેની પેજના છે. તેમ થતાં વિદાનને રાજનૈતિક ક્ષેત્ર સુધી પણ પહોંચી ગઈ છે. આવી આવી અહિંસાના અધ્યયન માટે આધારભૂત મૌલિક પ્રામાણિક સામગ્રી પ્રાપ્ત થશે. ગયા વિશેષ અધ્યયનની સામગ્રી જૈન ગ્રન્થમાં છે. જે અહિંસાના સિદ્ધાંતના ઓકટોબર માસમાં અમદાવાદમાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ તેમના અગ્રદૂત તરીકે ભારતવર્ષે રાષ્ટ્રસમૂહમાં સ્થાન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે પિતાની સ્મૃતિમાં “ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરી છે. તે અહિંસાની પરંપરાને ઈતિહાસ શેધવાનું અનિવાર્ય છે, અને તેને તે સંસ્થા પ્રારંભમાં અનેક સ્થાનોમાંને જૈન ભંડારોને એકત્ર કરીને માટે તે જૈન ગ્રંથનું અધ્યયન અનિવાર્ય છે જ. તે એક સારૂં તેમને વ્યવસ્થિત સ્વરૂપ આપશે. તેમ છતાં, અભીષ્ટ ગ્રંથની પ્રતે લક્ષણ છે કે જેનાથી જૈન ગ્રન્થના અધ્યયનની પ્રગતિ અવશ્ય થશે એક જ સ્થળે મેળવવાની સુવિધા વિદ્વાનને પ્રાપ્ત થશે. તેથી આપણે એમ હું માનું છું.
આશા રાખીએ કે હસ્તલિખિત પ્રતે પ્રાપ્ત કરવામાં વિદ્વાનેને જે આધુનિક ભાષાઓના વિકાસનું અધ્યયન વધી રહ્યું છે અને
કઠણાઈઓને અનુભવ કરવો પડે છે તે દૂર થઈ જશે. ગત નવેંબર પ્રાદેશિક પ્રચલિત ભાષાઓ ઉપરાંત બેલીઓનું અધ્યયન પણ થઈ
માસમાં ભરાયેલ વિશ્વધર્મ સંમેલનમાં અહિંસાના વિષય અંગે એક રહ્યું છે, એ એક સારી વાત છે કે જેથી પ્રાકૃત ભાષાનું ભાષા
વિદ્યાપીઠ સ્થાપિત કરવાની જે યોજના બનાવાઈ છે તેનાથી પણ જૈન દષ્ટિથી અધ્યયન અનિવાર્ય થઈ ગયું છે. પરંતુ તેના પ્રત્યે ભારતના
સંશોધન વિશેષ બળવાન થશે. બનારસના પાર્શ્વનાથ વિદ્યાશ્રમની જૈન વિશ્વ વિદ્યાલયની ઉપેક્ષા અદ્યાપિ ચાલુ જ રહી છે એમ મારે ખેદ સાહિત્યના ઇતિહાસની યોજના પ્રગતિ કરી રહી છે અને વિદ્વાનોના પૂર્વક કહેવું પડે છે. જ્યાં સુધી પ્રાકૃત ભાષાનું અધ્યયન વિધિવત્ સહકારથી તે જ્યારે પૂર્ણ થશે ત્યારે જૈન સાહિત્યનું મહત્વ તેમજ નહિ થાય ત્યાં સુધી પ્રાદેશિક ભાષાઓ તેમજ બેલીઓનું અધ્યયન તેની વ્યાપકતા પ્રત્યક્ષ થઈ જશે. બનારસનું જૈન સંસ્કૃતિ સંશાધન પણું સંપૂર્ણ જ રહેશે. આપણે આશા રાખીએ કે વિશ્વ વિદ્યાલયના
» વિશ્વ વિકલા મંડળ પણ તેની આ ક્ષેત્રમાં મર્યાદિત શકિતઓ હોવા છતાં કાર્ય કરી અધિકારીગણ આ બાબત ઉપર ધ્યાન આપશે અને ઉક્ત ખામીને રહ્યું છે. વેતાંબર જૈન કોન્ફરન્સ–મુંબઈ, મહાવીર તીર્થક્ષેત્ર સમિતિદૂર કરશે.
જયપુર અને વીર સેવા મંદિર-દીલ્હીનું વિશેષ ધ્યાન જૈન ભંડારાને * સાહિત્યવ્હારને પ્રયત્ન
વ્યવસ્થિત કરવા તરફ આકર્ષાયું છે અને તેમની માફરત હસ્તલિખિત
પ્રતની સૂચિઓ પ્રકાશિત થઈ રહી છે. પરિણામે ઘણા અજ્ઞાન ગ્ર જેકેબી જેવા થડાક વિદ્વાનોએ જૈન ગ્રનું આધુનિક પદ્ધતિથી
અંગે માહિતી પ્રાપ્ત થઈ છે તેમજ ગ્રન્થસ્થ પ્રશસ્તિઓના પ્રકાશન સંસ્કરણ કરીને પ્રકાશન કર્યું અને વિદ્વાનને આ સાહિત્ય પ્રત્યે આકૃષ્ટ
દ્વારા અનેક ઐતિહાસિક તથ્યની ઉપલબ્ધિ થઇ છે. કર્યા. આધુનિક યુગ એ પ્રચારયુગ છે. આથી તેની અસર જૈનેમાં
શ્વેતાંબર સ્થા. કેન્ફરન્સ, શ્વેતાંબર તેરાપથી મહાસભા અને પણ થઈ અને એ દિશામાં પ્રયત્ન પણ થયા. પરિણામે, માણેકચંદ
પ્રાકૃત ટેકસ્ટ સેસાયટી-એ ત્રણે સંસ્થાઓ જૈન આગમનું આધુનિક દિગબર જૈન ગ્રંથમાળા, સિંધી જૈન ગ્રંથમાળા, જૈન સાહિત્ય ઉદ્ધારક
પદ્ધતિથી સંધિત સંસ્કરણ, અનુવાદ સાથનું પ્રકાશન કરવાના પ્રયતા કંડ ગ્રંથમાળા, આત્માનંદ જૈન ગ્રંથમાળા, મૂર્તિદેવી જૈન ગ્રંથમાળા,
કરી રહી છે. જે આ સંસ્થાઓ પરસ્પર સહકારથી આ મહત્વપૂર્ણ જીવરાજ જૈન ગ્રંથમાળા ઇત્યાદિ ગ્રંથમાળાઓ દ્વારા આધુનિક પદ્ધતિથી
કાર્યમાં રત રહે તે આ કાર્યની સંપૂતિ સહજ અને સુચારૂ બની રહેશે. જૈન પુસ્તકનું પ્રકાશન થવા લાગ્યું. તેમ છતાં, જૈન સાહિત્યની વિશાળતા અને વ્યાપકતા જોતાં, તે પ્રયત્ન, તેમની રીતે મહત્વપૂર્ણ
એ પરમ આનંદની વાત છે કે હૈં. હીરાલાલજીના પ્રયત્નથી હોવા છતાં, પર્યાપ્ત નથી જ. હજી તે સમગ્ર જૈન સાહિત્યને આધુનિક સિદ્ધાન્તગ્રન્થ અંડાગમ”નું ધવાલાકીકા સહિત જે પ્રકાશન થઈ પદ્ધતિથી પ્રકાશિત કરવાનું મહાન કાર્ય વિદ્વાન સમક્ષ ઊભું જ છે રહ્યું છે તે હવે ૧૬ ભાગમાં સંપૂર્ણ થઈ ગયું છે.” કષાય–પાડ અને એ કાર્ય કેવળ વ્યક્તિગત પ્રયત્નોથી નહિ પરંતુ સંગનથી, પણ અનુવાદસહિત, પ્રકાશિત થઈ ગયું છે અને “મહાબંધ” પૂર્ણ પારસ્પરિક સહકાર અને સહયોગથી જ થઈ શકે છે. દુઃખ સાથે કહેવું થવાની તૈયારીમાં છે. એ રીતે દિગંબર સંપ્રદાયના આગમ ગ્રન્થનું પડે છે કે જૈનેના સાંપ્રદાયિક વિસંવાદને લીધે તેમની આ સાહિત્યિક આ પ્રકાશન હવે સમાપ્તપ્રાય છે અને જૈન ધર્મમાંના “કર્મ” . ' બહુમૂલ્ય સંપત્તિ અધ્યયનના ક્ષેત્રમાંથી લુપ્ત થઈ રહી છે તે પણ સિદ્ધાંતને સમજવાનું એક ઉત્તમ સાધન વિદ્વાનોને ઉપલબ્ધ થયું છે. તેઓ તે દિશામાં બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરતા નથી. જ્યાં મૂળ સંસ્કૃત-
ઈ. સ. ૧૯૫૬-૫૭ ની પ્રગતિ પ્રાકૃત-અપભ્રંશ ગ્રન્થના પ્રકાશનની આ હાલત છે ત્યાં તેને આધારિત મૌલિક સંશોધનના ક્ષેત્રમાં પૂનાની ડેક્કન કોલેજ પ્રસંશનીય કાર્યો આધતિક ભાષામાં લખાયેલ અધ્યયન ગ્રન્થાની વાત જ કયાં રહી? કરી રહી છે. તેનાં બે પ્રકાશને (૧) ડે, દેવનું History of Jaina મળ જૈન ગ્રન્થ હજારોની સંખ્યામાં હોવા છતાં પણ તેમના આધારે Monastism અને (૨) હૈ. દાવને Nominal Composition લખાયેલ અધ્યયન ગન્થની સંખ્યા આંગળીને વેઢ પણ ગણી
in Middle-Indo-Aryan અત્યંત મહત્વપૂર્ણ ગ્રન્થ છે. હૈ. દેવે શકાતી નથી એટલી અલ્પ છે એવી આ હાલત છે.
જૈન શ્રમણાના આચારાનું કાળક્રમના મૂળ પ્રાકૃત અને સંસ્કૃત ગ્રન્થથી આવી પરિસ્થિતિમાં જૈન સાહિત્યના અધ્યયન-અધ્યાપન તથા નિરૂપણ એક બહુકૃત વિદ્વાનની એગ્યતાની રીતે કર્યું છે. ભૂમિકારૂપે પ્રકાશન ઇત્યાદિ માટે જે પણ પ્રયત્ન થાય તેનું આપણે સ્વાગત કરવું તેમણે શ્રમણ પરંપરા પ્રાદુર્ભાવ કેવી રીતે થયો એ સમસ્યાના જોઈએ. એ પરમ સતિષની વાત છે કે બિહાર સરકારે સંસ્કૃત અને વિષયમાં વિવિધ મતની સમીક્ષા કરીને એક સમન્વયપ્રધાન ઉકેલ પાલિ વિદ્યાપીઠ ઉપરાંત પ્રાકૃત વિદ્યાપીઠની સ્થાપના ઈ. સ. ૧૯૫૬ માં બતાવ્યું છે અને શ્રમણ સંધ તેમજ તેના આચારના ગ્રન્થગત તથ્યને કરી છે અને તેનું સંચાલન ડે, હીરાલાલ જૈન જેવા પ્રતિષ્ઠિત વિદ્વાનને સંવાદ ઉપલબ્ધ શિલાલેખે મારફત પણ બતાવ્યું છે. શ્રમ અને સેપ્યું છે. તે વિદ્યાપીઠ જૈન સાહિત્યના બહુમુખી' અધ્યયનનું એક બહુજનસમાજમાં પરસ્પર આચારના વિષયમાં કેવા અને કયા પ્રકારે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહે એવી આપણે આશા રાખીએ. રાષ્ટ્રપતિ આદાનપ્રદાન થયું છે તે પણ સપ્રમાણુ રીતે દર્શાવવાને તેમણે સફળ ૩. રાજેન્દ્રપ્રસાદનું ધ્યાન પણ આ ઉપેક્ષિત ક્ષેત્ર પ્રત્યે આકર્ષાયું છે પ્રયત્ન કર્યો છે. જૈન દર્શનના વિષય સંબંધી અંગ્રેજીમાં કેટલાંક પુસ્તકે . એ ૫ણુ પરમ સૌભાગ્યની વાત થઇ છે. તેમના સમ્રયત્નથી પ્રાકૃત ઉપલબ્ધ હતાં જ, પરંતુ અદ્યાપિ જૈન પ્રમાણેના આચારનું સાંગોપાંગ ટેકસ્ટ સેસાયટીની સ્થાપના ૧૯૫૩માં થઈ છે અને પ્રારંભિક કાર્ય નિરૂપણ થયું ન હતું. એ ક્ષેત્રમાં માર્ગ સૂચક સ્તંભના રૂપમાં આપણને