________________
' ' પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨૫૮ વિજ્ઞાન અને સર્વજ્ઞવાદ
પ્રાકૃત અને જૈનધર્મ પ્રબુધ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ થયેલ ધર્મ, વિજ્ઞાન અને સર્વજ્ઞ
(ગતાંકથી ચાલુ) ( પાનું ૧૬૮) એ મથાળા નીચે કરવામાં આવેલી ચર્ચાના અનુ . : સંધાનમાં લખતાં એક વિદ્વાન મિત્ર નીચે મુજબ જણાવે છે –
અધ્યયનની આવશ્યક્તા ' ' , , , “સર્વજ્ઞપદ માત્ર જ્ઞાન ઉપર જ ભાર આપે છે. જે જ્ઞાન પૂર્ણ તે ઉપેક્ષાને લીધે જૈન દર્શનના મર્મને સમજવાનું પ્રાચીન • અને શુધ્ધ હોય તેને જ પ્રમાણવું. દરેક સંપ્રદાયના અનુયાયીઓ અને આધુનિક સમયના વિદ્વાને માટે કઠિન થઈ ગયું છે. આ જ પિતપોતાના મુખ્ય પ્રવર્તકને સર્વજ્ઞ માનીને જ તેમનાં વચને પ્રત્યે કારણ છે કે જેથી અનેકાન્તના વિષયમાં પ્રાચીન સમયમાં શંકરાચાર્ય
અનન્ય નિષ્ઠા સેવે છે. જે તેઓ પિતાના મુખ્ય પ્રવર્તકને તેવા જ્ઞાની જે આક્ષેપ કર્યા હતા તેને જે રીતે અન્ય વેદાન્તી વિદ્વાને ગુણાકાર ; ન માને તે પાકી નિષ્ઠા રહે જ નહિ. મુસલમાને ખુદાને અને તે કરતા રહ્યા તે રીતે આધુનિક વિદ્વાનમાં કોઈ એક જે આક્ષેપ કરે જ દ્વારા મહમદને તેવા જ્ઞાની લેખી કુરાન ઉપર વિશ્વાસ કરે છે. ભારતમાં તેને બીજાએ ગુણાકાર કરતા રહે છે અને તે વિદ્વાને મૂળ ગ્રંથ Eી જૈન પડે બૌધ્ધ, વેદાન્ત આદિ દર્શને પણ એ જ માન્યતા ધરાવે છે, ઉપલબ્ધ હોવા છતાં પણ તે જોવાની તકલીફ પણ લેતા નથી એવું
'આમ દરેક સંપ્રદાય સર્વજ્ઞત્વ- પૂર્ણ અને શુદ્ધ જ્ઞાન–પર જ ભાર મૂકે લગભગ દેખાઈ આવે છે. વિદ્વાનોના આક્ષેપને જવાબ આપવાનું આ
છે. અને એમ છતાં પરસ્પર એટલે સુધી વિરોધ ધરાવે છે કે એક સ્થાન નથી. જિજ્ઞાસુઓએ ૫, મહેન્દ્રકુમાર રચિત “જૈન દર્શન”, . સંપ્રદાય બીજાને અસર્વજ્ઞમૂળક કહે છે. આનું કારણ એ છે કે
પુસ્તક જેવું. પરંતુ હાલમાં સહ-અસ્તિત્વ અને પંચશીલની વાત દરેકને પિતાના સંપ્રદાયની રક્ષા કરવી છે અને તે માટે તેમને પિતાને
કહેવાય છે અને તેના પ્રચાર કરવામાં આવે છે ત્યારે એ વિચારવાનું '' તેવું પૂર્ણ જ્ઞાન નથી, એટલે પિતાના મુખ્ય પ્રવર્તકમાં તેવું જ્ઞાન
આવસ્યક થઈ ગયું છે કે આ સહ-અસ્તિત્વ અને પંચશીલની વાત માની તે બીજાને દૂર રાખે છે અને જ્ઞાનને પક્ષપાત હોવા છતાં
ભારતવર્ષમાંથી જ શા માટે ઉપસ્થિત થઈ છે ? શું તેની પાછળ પિતાની નબળાઈને કારણે જ્ઞાન સામે જ દ્વાર બંધ કરે છે, એટલે કે
ભારતવર્ષની નબળાઈ છે? યા ભારતીય સંસ્કૃતિનું જીવાતુભૂત તત્વ િવિરોધી વિચારને સમજવાની–ધ્યાનમાં લેવાની ના પાડે છે. આ વૃત્તિઓ
સમન્વયની ભાવના છે? મારી સામાન્ય સમજણ પ્રમાણે હું તે માનું સર્વજ્ઞવાદી બધા જ સંપ્રદાયની માન્યતા ઉપર ભારે ફટકો માર્યો છે અને બુદ્ધિવાદી લેકે એવી વૃત્તિથી ત્રસ્ત થઈ ગયા છે. આમાંથી
છું કે વૈદિક સમયથી ચાલી આવતી સમન્વયની ભાવનાને ચમ ઉગરવાને રસ્તે વિચારનું વહેણ ચાલુ કરવું એ જ છે, અને વિજ્ઞાન
વિકાસ રાજનૈતિક ક્ષેત્રમાં સહ-અસ્તિત્વ અને પંચશીલના સિદ્ધાંતમાં
પરિણમે છે. નબળાં અને નાનાં રાષ્ટ્ર તે બીજા પણ છે, પરંતુ એવું વહેણ ચાલુ કરવામાં પૂરી મદદ આપે છે. તેથી તેની ઉપેક્ષા કરવી એટલે અજ્ઞાનના કોચલામાં ભરાઈ પડવું અને સાથે સાથે સર્વજ્ઞ
તેમણે સહ-અસ્તિત્વને વાચા આપી નથી. આથી એમ માનવું પડે વાદનાં ગાણુ ગાયા કરવાં.
છે કે વિવિધ વિચારોની ક્રીડાભૂમિ બનેલા ભારતવર્ષમાંથી જ ઘોષિત ' “જૈન પરંપરાએ સર્વાવાદ સ્વીકારીને પણ કહ્યું છે કે જે થયેલે એ સિદ્ધાંત તેની પિતાની પ્રાચીન પરંપરાને અનુકૂળ અને વસ્તુ યુકિત અને પ્રમાણથી સિદ્ધ થાય તે જ અનેકાન્તને માન્ય છે. ખરી અનુસાર છે. વેદના સમયમાં બહુદેવવાદના વિરોધને સમન્વય “ - રીતે જૈનેનું આ કથન ભારે સાહસિક છે. તે જ્યારે યુકિત અને
સત્ વિઝr વસુધા એ પ્રમાણે હતે. ઉપનિષદૂમાં તે બ્રહ્મતત્વના પ્રમાણની વાત કરે છે અને બીજાં દર્શનની માન્યતાને યુક્તિ કે સાક્ષાત્કર્તાઓએ બ્રહ્મને “ચારણયાન મતો મઢીચાન“ક્ષર લાક્ષર પ્રમાણબાહ્ય ઠરાવે છે ત્યારે તે પિતાનાં મન્તવ્યની બાબતમાં યુકિત જ થવસાવચતનું કહીને એક રીતે બે વિરોધી ધર્મોના સમન્વય એક
અને પ્રમાણને ઉપયોગ ન કરે તે “પરોવ દિત્યનું જેવું ગણાય. બ્રહ્મમાં કર્યો છે. એક તરફ બ્રહ્મને અવાચ્ય તરીકે ગણાવાયું છે છે . એટલે જૈન પરંપરા પિતાના કથનને વફાદાર રહેવા માંગે અને પોતાની બીજી તરફ તેને સમજવા–સમજાવવા માટે જ તે ઉપનિષદોની રચના
પ્રતિષ્ઠા સાચવવા માંગે તે એણે મુકિત અને પ્રમાણને ઉપયોગ પિતાન, થઈ. ઉપનિષદોમાં જગતના મૂળ તરીકે સતુ, અસતુ, વાયુ, આકાશ, મન્તવ્યની પરીક્ષામાં સર્વ પ્રથમ કર જોઈએ. વિજ્ઞાન એ યુકિત , અગ્નિ ઇત્યાદિ પદાર્થો ગણાવાયા છે, જ્યારે તે બધા પદાર્થોની એકઉપરાંત એક સર્વમાન્ય યા બહુમાન્ય પ્રમાણ છે. એટલે વિજ્ઞાનને વાકયતા બ્રહ્મ પદાર્થમાં કરવામાં આવી છે. તે સઘળું, મારા મતે, વિરોધ કરે અને તે પણ સર્વજ્ઞ વચનને નામે એ ખરી રીતે યુકિત-- સમન્વયની ભાવનાને જ કારણે શક્ય થયું છે. એટલું જ નહિ પરંતુ - આધારિત સર્વજ્ઞવાદને નકારવા બરાબર છે.
ભારતવર્ષના સમગ્ર દેશને અધિકારીભેદથી નિરૂપિત કરીને બ્રહ્મ. “વિચારની ગતિ અને તેની સ્વતંત્રતા રૂંધાવાથી જૈન પરંપરામાં
વાદને ચરમ સીમા પર રાખવામાં આવ્યું તે પણ તેને વિશેષ સંકેત પણ ઘણી બુદ્ધિહીન બાબતોમાં નકામા વિવાદ પષાયા છે. મૂર્તિ માન-'
છે. બૌદ્ધ દર્શનના પરસ્પરવિધી સંપ્રદાયની સંગતિ પણ બુદ્ધના નાર અને ન માનનાર સર્વજ્ઞવાદના નામે વિરોધી બન્યા છે. સ્ત્રીમુકિત
ઉપદેશ સાથે અધિકારભેદને લઈને જ કરવામાં આવી અને શૂન્યવાદને અને તેને નિષેધ એ પણ સર્વજ્ઞ કથનના નામે જ વિવાદના વિષય
ચરમ સીમા પર બેસાડવામાં આવ્ય-તે સમન્વય નહીં તે બીજું શું બન્યા છે. જે હાલતાં ને ચાલતાં ચાલુ માન્યતાનું સમર્થન કરવામાં
છે? આવી પરિસ્થિતિમાં ભારતવર્ષના સમગ્ર દર્શનેને સમર્થ સવનકથનને આશ્રય ન લેવામાં આવે અને તટસ્થ વિચારશકિતથી કામ કરનારા જેન દાર્શનિકને અનેકાન્તવાદ હવે કેવળ આક્ષેપ યા ઉપેક્ષાના લેવામાં આવે તે ઘણા જ નિરર્થક વિવાદને અન્ત આવે. વિજ્ઞાન
વિષય ન રહેતાં અભ્યાસનો વિષય બની રહે તે આવશ્યક છે. જ્યાં એ સૌથી સમજી શકાય અને વિધિને અવકાશ ન રહે એવી જ્ઞાનની અન્ય દાર્શનિકે એ મૌલિક વિરોધને વિરોધ તરીકે ન માનતા કેવળ આ પ્રક્રિયા છે આ પ્રક્રિયાને જૈનેએ તે પ્રમાણુકેટિમાં લેવી જ જોઇએ,
સૈદ્ધાન્તિક સમન્વયની વાત કરી છે ત્યાં જૈનાચાર્યોએ તે વાતની સચ્ચાઈ છે અને એમ ન કરે તે જ્ઞાનના પ્રકાશ સિવાય માત્ર શ્રદ્ધાના કોચલામાં કઈ રીતે સિદ્ધ થાય તે વિસ્તારપૂર્વક બતાવવા માટે પિતાના દાર્શનિક 1. પૂરાઈને, અને કરમાઈ જવાના.
ગ્રંથમાં પ્રયત્ન કર્યો છે. વૈદિક વાકયમાં તે સિદ્ધાન્તરૂપે કહેવામાં . “સર્વજ્ઞાવાદીઓ પિતે પ્રયોગ કરી. પિતાનાં મન્તને બીજા
આવ્યું છે કે “જુદં વિઝા પશુપા વન્તિ', પરંતુ એ વૈદિક વાકયની સામે સાબીત ન કરે અને વિરોધી સૂર ઉઠે ત્યારે સર્વ-કથનના નામે તે સામે કોલાહલ કરી મૂકે–આ વસ્તુસ્થિતિ બહુ જ ઉ૫હસનીય છે.
સચ્ચાઈને સિદ્ધ કરવાનું શ્રેય જે કઈને હોય તે તે જૈનાચાર્યોને જ પિતે જે માનતા હોય તે સાબીત કરવા પ્રયોગની જહેમત જૈનેએ .
છે. જેમ જેમ દાર્શનિક વિચારેને વિકાસ અને વિસ્તાર ભારવર્ષમાં ': લેવી જ ઘટે. જો તેઓ પૃથ્વીને સ્થિર માને અને તે માન્યતા સર્વા- વધતા ગયા તેમ તેમ જૈનેને અનેકાન્ત તે સધળાને સમય કરતા
મૂલક છે એમ કહે છે એમણે પૃથ્વીભ્રમણવાદની સામે પગે ગયે–એ વાત તે સમયના ક્રમશઃ નિર્માણ થયેલાં દાર્શનિક ગ્રંથોમાંથી દ્વારા પિતાની માન્યતા સાબીત કરવી જોઈએ. એ વિનાને વિરોધ સિદ્ધ થાય છે. વાસ્તવિકતાથી જોવામાં આવે તે દાર્શનિક વિચારોના માત્ર શબ્દમાં જ રહેવાને.”
મિક વિકાસને પિતામાં સંનિવિષ્ટ કરતા તે તે જૈન ગ્રન્થ ઉપેક્ષાના
કરાવી એક વિશા ાિ સહરાની
છે. જેમ જેમ હશે