________________
તા. ૧૫-૧૨-૫૮, ''
પ્રબુદ્ધ જીવન: ડ, નહિ થાય. આપણે જે બીજાની ચિન્તા કર્યા વગર પોતાનું જ પેટ સાથીઓ સાથે તેમને વાર્તાલાપ શરૂ થાય. કોઈ પણ પ્રશ્ન પૂછવામાં
અને પિતાનું જે ધર ભરવાની દાનત રાખીશું તો પૃથ્વીને લાગશે કે આવે એટલે વિનોબાજીની વાગધારા શરૂ થાય અને પ્રશ્ન કરનારને
આને તમારા ઉપર ભાર થઈ રહ્યો છે. સેવા કરવાનું રાખીશું તે વિસ્તારથી પિતાનું દૃષ્ટિબિન્દુ અને વિચાર' સમજાવવા વિનબાજી : છે ' પૃથ્વીને કદિ પણ આપણા ભાર નહિ લાગે. પૃથ્વીને થશે કે આ પ્રયત્ન કરે. આમ જુદી જુદી વ્યક્તિઓ સાથે વાર્તાલાપ અને ચર્ચા,
તે મારા વહાલા પુત્ર છે તે આપણે તેને ભાર નહિ લાગે પણ બીજો મુકામ આવે ત્યાં સુધી, અખ્ખલિતપણે ચાલ્યા કરે. વચમાં આભાર લાગશે.'
- થોડા આરામ માટે બેટી થવાની વાત જ નહિ. માર્ગમાં કોઈ મેટું . ' આમ ટુંકુ છતાં સુમધુર અને કેદીએ સહજમાં ગ્રહણ કરી ગામ આવે અને ત્યાંના ગામલેકે તરફ! તેમના સ્વાગતની ખાસ
શકે એવું પ્રવચન કરીને વિનોબાજી ત્યાંથી વિદાય થયા. થોડુંક ગોઠવણ કરવામાં આવી હોય તો તે સ્થળે તેઓ થોડું ખાટી થાય. એ
આગળ ચાલ્યાએટલામાં ભાવનગર નરેશના રાજમહેલને દરવાજો અને એકઠા થયેલા ગામલોકોને ઉપદેશનાં બે વચને સંભળાવે. સૂર્યોન આવ્યું. દરવાજે મહારાજા વિનોબાજીની રાહ જોતા ઉભા હતા. વિને- દય થાય તે અરસામાં મુસખીને રસ કે મધવાળું પાણી લેવા માટે બાજીનું તેમણે પુષ્પહારથી સ્વાગત કર્યું અને મહેલના બગીચાની ઉભા રહે. બધાંથી જુદા પડીને બાજુએ ખેતરમાં ઉભા ઉભા રસ . અંદર થઇને આગળ જવા તેમને વિનંતિ કરી. અનેક નવપલ્લવિત યા પાણી મેઢામાં વાગોળતાં વાગોળતાં પી લે. એ વખતે પણ ક્ષેથી સમૃદ્ધ એવા રાજમહેલના ઉદ્યાનમાં અમે દાખલ થયા, મહેલ નજીકના કેઈ ભાઈ કે બહેન સાથે તેમની ચર્ચા તે ચાલતી જ હોય.. સમીપ આવ્યા એટલે મહારાજાની ઈચ્છાને માન આપીને અંદરના વિનેબાજી અવાર નવાર કહે છે કે “આ પદયાત્રા અમારી ચાલતી હાલમાં વિનેબાજી અને અન્ય ડાક સાથીઓ ગયા, અને પાંચેક સેમીનાર’ છે. આમાં કોઈ પણ જોડાઈ શકે છે અને પ્રશ્નો પૂછી
મીનીટ મહારાજાની સાથે વાર્તાલાપ કરીને બહાર આવ્યા અને આગળ શકે છે.” સાધારણ રીતે ચાલતાં બેસવું એ થાકને વધારનારૂં લેખાય . ચાલ્યાં. આમ જેલમાંથી મહેલમાં અને મહેલમાંથી ખુલ્લા પ્રદેશમાં છે, પણ વિનેબાજી ચાલવાથી તેમ જ બોલવાથી એટલા બધા ટેવાઈ'
એ રીતે યાંત્રીદળ આગળ ચાલ્યું અને આઠ વાગ્યા લગભગ વરતેજ ગયા છે, કે આથી તેમને થાક લાગતો હશે એમ આપણુંને કદિ' મુકામે બધાં પહોંચ્યાં..
',
જણાતું નથી. આ પહેલે દિવસે તે હું પણ. સૌ સાથે પગપાળા ચાલે. તે નિશ્ચિત મુકામે યાત્રીદળ પહોંચે એટલે ત્યાં પદયાત્રિકોને કેળાં, . ત્યાર પછીના પડાવે. દરમિયાન સળંગ ચાલવાને બદલે શરૂઆતના ખજુર, દૂધ, કદિ રોટલા અને કઈ ઠેકાણે શીંગ પણ-આ નાતે.
છ સાત માઈલ જે વાહન લભ્ય હોય તેમાં બેસી જતા અને પછી આપવામાં આવે. ત્યાર બાદ નાવા છેવા વગેરેમાં સૌ શકાય. વિનેવિનોબાજી સાથે પદયાત્રામાં જોડાઈ જતા. ; . કે
બાજી પણ મુકામે પહોંચ્યા બાદ એકાદ કલાકમાં સ્નાનાદિથી પરવારીને 5.' '' આ પદયાત્રાનાં સાધારણ ક્રમ આ રીતને રહે. સવારના ત્રણ મુલાકાતે આપવા માટે તૈયાર થઈ જાય. અહિં એ જણાવવું રહી, વાગ્યે પદયત્રિકોમાંથી કોઈ ભાઈ અથવા તે બે ત્રણ ભાઇ બહેની ગયું કે જ્યાં જ્યાં મુકામ હોય તે તે ગામમાં પ્રવેશવાની સાથે તે તે
મંડળી સૌ કોઇને જાગવાની સુચના તેમ જ પ્રેરણા આપતું ગાયન ગામના લેકે વિનોબાજીનું ઊડું ભાવભીનું સ્વાગત કરે છે અને ''ગાતા નીકળે. આને સંસ્કૃત ભાષામાં વૈતાલિક કહે છે, જ્યાં જ્યાં નિયત સ્થળે તેમની સમક્ષ તેઓ એક નાનું સરખું પ્રવેશ પ્રવચન . પદયાંત્રિક સૂતા હોય તે બધા વિભાગમાં તેઓ ગાતા ગાતા ફરે. કરવાનું વિનોબાજીના ભાગે આવે છે, - આ વૈતાલિક પંદરેક મીનીટે ચાલે. સવારના 8 કલાક અને ૨૫ : બપોરના બાર વાગ્યે યાત્રિકોનું સમૂહભેજન હોય છે. આ
મીનીટના અરસામાં ઘંટ વાગે. એટલે યાત્રિકે બધાં વિનોબાજીના ભેજનમાં સાધારણ રીતે રોટલી, દાળ, ભાત, એકાદ શાક અને કાંઈક
એરંડા પાસે બહાર ખુલી જગ્યા હોય ત્યાં એકઠાં થાય. વિનોબાજી અથાણુ જેવું હોય છે. કેઈ કોઈ વાર–ખાસ કરીને આસપાસથી , પણ બહાર આવીને મુખ્ય સ્થાને બીરાજે, પ્રાર્થના શરૂ થાય. પ્રાર્થ આવેલા લેકેને મોટી સંખ્યામાં જમાડવાના હોય ત્યારે-કાંઈક મિષ્ટાન્ન છે
નામાં ઈશાવાસ્ય ઉપનિષદને પાઠ શરૂ થાય અને તે પૂરો થતાં . પણ હોય છે. " તત્સત્ શ્રી નારાયણ’ એ મથાળાનું વિનોબાજીએ રચેલું સર્વ ધર્મના પ્રસ્તુત યાત્રીદળમાં સ્થાયી યાત્રિકે ૩૫ થી ૪૦ ની સંખ્યામાં દેવેની પ્રાર્થના કરતું, ભજન ગવાય. પ્રાર્થના પંદરેક મીનીટ સુધી હોય છે અને મારી જેવા ટુંકી મુદતના યાત્રિકે ૧૫ થી ૨૦ હોય
ચાલે. પછીના કલાક દરમિયાન સૌ કોઈ તૈયાર થાય અને જેતપતાનાં છે. આમ યાત્રીદળ સાધારણ રીતે ૬૦ થી ૭૦ ભાઈ બહેનનું , - બીસ્તરા પેટી વગેરે એક ઠેકાણે એકઠાં લાવીને મૂકેજેને પાછળથી બનેલું રહે છે.
ટ્રકમાં ભરીને બીજા પડાવતા મુકામે પહોંચાડવામાં આવે. એકથી બપોરના ભોજન પછી ર થી ૩ વાગ્યા સુધી સમૂલકાંતણું * બીજા પડાવ સુધીને ગાળે આઠ દશ માઈલને હોય તે બરોબર ચાલે છે, જ્યારે કેઈ ને કોઈ વિશિષ્ટ વ્યક્તિનું પ્રવચન અથવા તે પાંચ વાગ્યે અને તેથી વધારે અન્તર હોય તે તેના પ્રમાણમાં સાડા અંદર અંદર ચર્ચા વાર્તાલાપ ચાલે છે. વિને બાજી સાધારણ રીતે
ચાર કે પણ પાંચ વાગ્યે વિનોબાજીની પદયાત્રા શરૂ થાય. આગળ ૧૧ થી ૨ા સુધીનો સમય ભજન, આરામ તથા સ્વાધ્યાયમાં ગાળે છે * એક ભાઇ બતી સાથે ચાલે, પાછળ વિનોબાજી અને બાજુએ તેમની છે. વિનોબાજીને ખેરાક મોટા ભાગે પ્રવાહી હોય છે. તેઓ હંમેશાં નજીકના સાથીએ, પાછળ અન્ય પદયાત્રિક અને મારી જેવા થડા પા રતલ મધ, બશેર લગભગ દૂધ, અને દુધમાં પલાળેલી કણકી, મર્યાદિત સમય માટે જોડાયેલાં ભાઈ બહેને. શરૂઆતમાં અધારું હોય મુસખીને રસ અને કદિ કદિ દહીં યા છાશ લે છે. સ્વાધ્યાયમાં ત્યાં સુધી એટલે કે એકાદ કલાક વિનોબાજી મૌનપૂર્વક ચાલ્યા કરે. આજકાલ ધમ્મપદનું સંશોધન અને સંપાદન ચાલે છે. બીજું અજવાળું થાય પછી નિયત વ્યક્તિઓ સાથે અથવા તે પિતાને વાંચન પણ ચાલતું હશે. અઢી વાગ્યા બાદ પાછી મુલાકાતે શરૂ થાય છે
1 છે. આ મુલાકાતે વ્યક્તિગત હોય છે, તેમ જ અમુક મંડળના પ્રતિ? તત્સત્ શ્રી નારાયણુ તૂ, પુરૂષોત્તમ ગુરૂ તૂ. નિધિએની હોય છે. કોઈ મંડળની મુલાકાત હોય ત્યારે આવા સિંધ બુધ ત, સ્કન્દ વિનાયક સવિતા પાવક તૂ મંડળના મુખી તરફથી તૈયાર કરવામાં આવેલી પ્રશ્નમાળા વિનોબાજીના પાકની બ્રહ્મ મઝદ , ચહુવા શક્તિ તુ, ઈશુ પિતા પ્રભુ તુ : હાથમાં મૂકવામાં આવે છે અને પ્રત્યેક પ્રશ્નને વિનોબાળ વિસ્તારથી જ રૂદ્ર વિષ્ણુ તૂ, રામકૃણું ત, રહીમ તાઓ તું ને જવાબ આપે છે. આમ સાંજના સાડા ચાર સુધી ચાલતું હોય છે. * વાસુદેવ ગે–વિશ્વરૂપ તૂ, ચિદાનન્દ હરિ, તૂ. ત્યાર બાદ જનતાની જાહેર સભા ગામના કોઈ પણ ખુલ્લા મેદાનમાં ૬ અદ્વિતીય દૂ. અકાલ નિર્ભય આત્મ-લિગ શિવ તું ! ગોઠવાયેલી હોય છે. એક બાજુએ વિનોબાજી માટે ઠીક ઠીક ઊંચા ' છે તત્સત શ્રી નારાયણ તું, પુરૂષોત્તમ ગુરૂ ત ા વાળા વ્યાખ્યાનમંચ બનાવવામાં આવ્યું હોય છે. આ સાંજની,