________________
૧૫૦
પ્રભુ ન
તા. ૧૫-૧૨-૧૮
(૪) સગડૂનની કિંમત ત ંત્રમુક્તિ, નિધિમુક્તિ તે કાંચનમુક્તિના વિચારમાં સમજાઈ નહિ.
રાજી ને રોટીની અનિયમિતતા એ અશાંતિનું મુખ્ય કારણ છે; તે તે દૂર કરવા માટે કાં તે રાજ્યે સાતે કામ ને ટી તે આશ્ચર્યની ખાતરી આપવી જોઇએ-કાં વ્યક્તિ કે વ્યક્તિઓએ સમાજ સાથે શ્રડીને તે ખાતરી મેળવવી જોઇએ. ને કાં તે સમાજે તે સામેથી ચાલીને આપવી જોઈએ. જે કાઈ ખાતરી આપશે તેણે માલિકીની પ્રથામાં મૂળભૂત પરિવર્તન તેા કરવુ પડશે જ, ગ્રામસમાજ પરસ્પરને આવી ખાતરી આપમેળે આપે એટલુ જ નનુ કહેવુ છે.
ગ્રામદા
રાજ્ય પશુ આવી ખાતરી આપી શકે ં અપાઈ છે. પણ અહીં તે વ્યવહાર ને છષ્ટ છે દસ ધકકા ખવરાવનાર તે બાર મહિને તુમાર નોકરિયાત વર્ગને પૂરતું કામ તે સત્તા નથી ?-કે લેાકાને હજી વધુ એશિયાળા બનાવવા ? ને રાજ્ય પણ આખરે આ અએકાર કે બેકાર ગ્રામજનાના મોટા ભાગને કામ કયાં આપશે બહુ અશે ગામમાં જ આપવાનુ રહેશે. તે પછી ગામ જ મુખ્યત્વે તે કરે તે વ્યવહારૂ ને ષ્ટિ નથી ? સ્વાના એ જ સાચો અથ નથી ? સ્વરાજ એટલે રાજી ને ટી મેળવવાના હક્ક જ નહિં, આપવાની ફરજ તે વ્યવસ્થા. આ ફરજ ઉઠાવવાના ગારવથી વંચિત ગામડાંને સ્વરાજના ભાગભાગના અનુભવ થશે પણ કર્તવ્યભાગના અનુભવ વિનાનાં ગામડાં નાકરાની નવી જમાતનાં આશિયાળાં નહિ થાય ?
આ વિશાળ દેશમાં કાઇપણ કાર્યક્રમ લોકાના સાથે વિના સરખા થવાતા જ નથી. તેની પ્રતીતિ કામ્યુનીટી પ્રોજેકટવાળાને પણ હવે થઇ છે તે તેથી જ તેને ઘટકની સલાહકાર સમિતિને વધારે સત્તા આપવાનું સૂઝયું છે.
જીવનની મામૂલી બાબતામાં તે પ્રજાને સત્તા સાંપવાનું આપખૂદ રાજાઓએ પણ કર્યું છે. વિનેાખાજી જીવનની મહત્ત્વની ખાઞતેમાં પ્રજા કામગીરી તે જવાબદારી ધ્રુવે તેને જ સ્વરાજના સાચા અશ ગણે છે, ને એટલે જ એમણે ખેતી, ગ્રામદ્યોગા, નઇતાલીમ તે ગામની શાંતિના કાર્યક્રમાને ગ્રામદાનના પાયા ગણ્યા.
છે. ખીજા દેશામાં
? તગાવી માટે કાઢનાર આપણા
પણ તા સવાલ એ થાય જ કે કારાપુટ કે ખીજે ગ્રામદાનના ધાટ ક્રમ ઉપસતા નથી ? ‘ટાઇમ્સ’ના એબ્ઝવરે જેને Koraput Debacle (કારપુટનેા જેતા) કહ્યું તેવુ કહેવાનું શા કારણે બને છે?
હરેક વિચારબીજ ધીમે ધીમે વિકસે છે; અનુભવે તેનું સ્વરૂપ ઘડાય છે; શરૂઆતના અતિ ઉત્સાહમાં તેમાં ન હાય તેવા બળનુ પણ આરાપણ થાય છે. ગ્રામદાનભૂમિદાનની હિલચાલ પણ આ સર્વસામાન્ય નિયમેથી પર નથી રહી.
એમાં પણ એવા વિચારનું મિશ્રણ થઇ ગયુ છે જેણે હિલચાલ માથે એ તરગી છે. એવા આક્ષેપ મુકાય તેવું કર્યું તેમાંની મહત્ત્વના આ છે.
આ
છે.
(૧) શરૂઆતથી જાણે રાજ્યના સહકાર વિના કેવળ લેાક‘શક્તિના—ગ્રામજતાના બળે આ થઇ જશે તેવું તેમણે માન્યું. સમાજની અન્ય સંસ્થાઓની જેમ રાજ્ય પણ એવી ન અવગણી શકાય તેવી સંસ્થા છે. લોકશાહીમાં ને વિશેષે કરીને આપ લે પર અવલખતા યંત્રપ્રધાન સમાજમાં રાજ્યસંસ્થા તે મહત્ત્વની અસર કરનારી સંસ્થા છે, તેના સહકાર અથવા તે તેના કબજો તે જ આવા મોટા ફેરફાર માટે અનિવાય છે. તે વાતને તેમણે ગભીરતાપૂર્વક વિચાર કર્યાં નહાતા.
(૨) જે ગામાનું દાન મેળવાયું તેનું નવનિર્માણ કરવાનું કામ આયોજનપૂર્વક હાથ લીધુ' નહિ, એટલુ જ નહિ, પણ તેમાંના મહુત્વના આગેવાનાએ એવાં પણ વિધાના કર્યો કે અમારૂ એ કામ નથી. અમારૂં કામ તો ફક્ત પ્રાપ્તિનું છે. લેક તે નિર્માણ કરી લેશે. લોકમાં આવી અતુલ શ્રંદ્દા આશ્ચયૅ જરૂર પ્રેરે પણ તેમાં શ્રદ્ધા ન બેસે.
(૩) ખીનપક્ષીય સેકશાહીની અપવ વાતાએ એક પક્ષને પૂરા દિલને સહકાર મેળવવામાં આડશ ઉભી કરી.
ભૂમિદાન-ગ્રામદાનની હિલચાલમાં આ સિવાય પણ ભાવુકતાએ જન્માવેલ કાઈ ખીજી અતાર્કિક વાત હશે. પણ 'ગ્રાતદાનના વિચાર નથી ઝિલાયા કે તેના પ્રયોગ સફળ હજી નથી દેખાતા તેમાં મુખ્ય અવરામે ઉપલા ચાર લાગે છે.
પણ ભારે તે મૂળગત પરિવર્તન ઈચ્છનાર કાઇ પણ વિચારણાને આવા ગૂંચવણુ-નિષ્ફળતા કે શકા-આશંકા, વાદ–પ્રતિવાદના તબકકા આવે જ છે, એમાં કશુ નવાઇ જેવું નથી. સવાલ આ હિલચાલને સફળ કેમ કરવી તે છે. આમાં આશા જોનારા તે શ્રદ્ધા ધરાવનારાઓએ જે આને યશસ્વી બનાવવી હશે તેા આટલું કરવાનુ રહેશે.
(૧) ગ્રામદાન પુન:નિર્માણમાં રાજ્ય પાસેથી પણ સારી પેઠે સહકાર તે અનુકૂળતા લેવાની રહેશે. તે કાં તે રાજ્યના અજાથી મળે તે કાં સહકારથી. દેશના ઉત્પાદન વધારાની કાઇ પણ વ્યાપક કાર્યક્રમ આખરે મૂડીરોકાણની સગવડા સાથે સંકળાયેલે છે. ખેતી કે ગ્રામઉદ્યોગાના વિકાસ પણ આવી સગવડ પર આધાર રાખે છે. તે જો ન મળે તે માત્ર પરિશ્રમના જોર પર નોંધપાત્ર વિકાસ વ્યાપ * ક્ષેત્રે થવાના સંભવ નથી. આ સગવડા રાજ્ય આપી શકે
(૨) એવી જ રીતે આ હિલચાલને મા આધાર ગામડાંને ભાવનાશીલને પોતાના વિષય કે ધંધામાં નિપુણ કાર્યકરાની દારવણી મળે તેના ઉપર છે. શ્રમને બુદ્ધિમત ને ભાવનાશીઘ્ર ટેકનિશ્યનેાની મદદ મળે તે જ તેમાં નોંધપાત્ર કામ થઈ શકે, વિવિધ કક્ષાએ ઉપયોગી થાય તેવા કાર્યકરોની તાલીમ અવિરતપણે ગ્રામપ્રાપ્તિની અગાઉથી ચાલે તેવુ આયોજન થવુ જોઇએ.
ભાગને સાધિત કરવા રહેશે. પરસ્પરાવલખી સમાજમાં અપ્રત્યક્ષ (૩) સČસંમતિ તે પક્ષવિહીન રીતે વહીવટ ચલાવવાના પ્રશ્નોનું સ્થાન મહત્ત્વનું રહેશે તે આવા અપ્રત્યક્ષ પ્રશ્નોના ઉકલે વિષે વિચારભેદ રહેશે. આ વિચારભેદ વ્યકત થઇ કેમ શકે? અમલી કેમ બને ?
ગ્રામદાનના પુનઃનિર્માણમાં મૂડીરોકાણુ ન મળે, દોરવણી માપનાર બુદ્ધિમતાની માટી ફોજ તૈયાર ન કરાય તા ને ત્રીજા મુદ્દા વિષે વધારે સશાધન ન થાય તે ગ્રામદાનની સફળતાના સંભવ આ જ છે. આશા રાખીએ કે ગ્રામ—નવનિર્માણમાં રસ લેનારા આ મુદ્દાઓ વિષે વિશેષ વિચાર કરશે. મનુભાઈ પંચાળી સંધના ફાળામાં રૂા. ૫૦૦ ની પૂરવણી
ગત પર્યુંષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે એકત્ર થયેલા શ્રી મુંબઇ જૈન યુવક સંધ તથા શ્રી મણિલાલ માંકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયમાં બન્નેમાં મળીને શ. ૨૦૦૭૫ ના કાળા એકઠા થયાની યાદી પ્રમુગ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ કરવામાં આવી હતી, તેમાં મેસર્સ કામાણી એન્જીનીઅરીંગ ક્રાં[શન લીમીટેડ તરફથી સધના ફાળામાં શ. ૫૦૦૩ ની વિશેષ રકમ મળી છે જે માટે તેમના આભાર માનવામાં આવે છે.
મંત્રીઓ, મુઈ જૈન યુવક સત્ર વિનાબાજીની પદયાત્રા ’
તા. ૧૨-૧૨-૧૮ શુક્રવારના રોજ શ્રી મુંબઇ જૈન યુવક સંધતા કાર્યાલયમાં શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ ‘વિનાબાજીની પધ્યાત્રા' એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન આપ્યું હતુ. અને તે પ્રસંગે તે વિનેબાજીની પદયાત્રામાં થેાડા દિવસ માટે ગયા નવેમ્બર માસ દરમિયાન જોડાયલા તેને લગતાં કેટલાંક સ્મરણેા તેમણે રજી કર્યાં હતાં તેમ જ કેટલીક આનુષંગિક ખાળતાનું વિવેચન
હતુ.