________________
૧૩૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૧૧-૫૮ શબ્દની અવનતિ કેવી થાય છે ? બ્રાહ્મણ” જે શબ્દ ! તે એ સાહિત્ય નહીં સાહિત્ય થઈ જાય છે. મને ભીતિ છે કે હિંદુઅમારા ઘરમાં એક બ્રાહ્મણ રાખેલે. ગુજરાતીમાં એને “રસે’ પણ સ્તાનમાં આજે સાહિત્ય સંકુચિત થઈ રહ્યું છે. જે સર્વાગી હતું, કહે છે. વળી “મહારાજ પણ કહે છે. આપણા રવિશંકર પણ જે સૌને માટે હતું તે વિશિષ્ટ. જને માટેનું બની ગયું છે. આ મહારાજ ! અને પેલે પણ મહારાજ !! ત્યારે શબ્દ કેટલે અવનત પ્રગતિ નથી, સાહિત્યની સંકુચિતતા છે. ટેસ્ટોયે શેકસપિયર માટે થાય છે ?
જે કહ્યું તેની સાથે હું પૂરે સહમત નથી, કારણ કે ટોસ્ટેય માંગે ઉપનિષદમાં લખ્યું છે કે જનક જે મહારાજા જે અત્યંત છે તેવું સાહિત્ય પણ શેકસપિયરમાં કેટલુંક છે. પણ આપણે એની - લેકસેવાપરાયણ હતું અને વસિષ્ઠ જે મહાબ્રાહ્મણ અત્યંત નિશ્ચિત ટીકાને મર્મ સમજીને સ્વીકાર કરે જઇએ.
થઈને પરમેશ્વરની ગોદમાં મસ્તક મૂકીને નિઃશબ્દ નિદ્રા પામતા હતા. આપણે ત્યાં ભાગવત એ સંસ્કૃતનું અત્યંત મધુર કાવ્ય છે. પેલે “બ્રાહ્મણ અને “મહારાજા આજે કેટલી અવનતિ પામ્યા છે ! શાસ્ત્રમાં એમ કહેવાયું છે કે આખી જનતા પાપનું નિવારણ કરી - નરહરિભાઈએ રાષ્ટ્રિય શાળાના આચાર્યો જોગ એક પરિપત્ર શકે તે વાવિસર્ગ ભગવાનને પ્રિય થાય છે. ઋગ્વદમાં કવિની બહુ કાઢેલ અને તેમાં સૂચનાઓ આપેલી હતી. તેમાં એક સૂચના એવી ટૂંકામાં વ્યાખ્યા આપી છે કે જેમ વિપ્રોમાં ઋષિ શ્રેષ્ઠ છે તેમ હતી કે “રાષ્ટ્રિય શાળાના આચાર્યોએ બીડી પીવી નહીં જોઈએ. કવિમાં પદવીશ-જેણે પદ પ્રાપ્ત કર્યું છે કે, પદવી-જે પદ, પદવી સુધી પેલા શંકરાચાર્યો અને, રામાનુજાચાર્યે આ વાંચ્યું હોય તે વિચારમાં પહોંચી ગયો છે છે- શ્રેષ્ઠ છે. પદવી સુધી પહોંચ્યું હોય તે ઉપર પડે કે “આચાર્યોને પણ આવી સૂચના આપવાનો પ્રસંગ આવ્યે? પહેચીને નીચે નજર નાંખે છે, ચારે તરફ જુએ છે તેને સમગ્ર આચાર્ય જેવો શંખું આટલે નીચે ઉતરે તે સમજવું કે એમાં દર્શન થાય છે. સમગ્ર દર્શન વિના સાહિત્ય નિર્માણ નહીં થાય. સમાજનું પતન થઈ રહ્યું છે, અને શબ્દને અર્થ ઉંચે ચઢે તે નીચેથી જોનાર જરા આંખે તાણીને જુએ તે કદાચ નજીકનું થતુ સમજવું કે સમાજ ઉંચે ચઢે છે. એવું સામર્થ્ય શબ્દમાં છે. વધારે સ્પષ્ટ જોઈ શકે, પરંતુ એનું દર્શન મર્યાદિત થાય. ભગવાન
" શબ્દ એ માનવમાં પ્રગટ થયેલી પરમેશ્વરની શક્તિ છે. બુદ્ધ કહી ગયા છે કે પર્વતથ પુરુષ નીચે ભૂમિ પર ફરનારને જુએ માનવની સ્પષ્ટ વાણી એ જ માનવની વિશેષ શક્તિ છે. માટે મારી છે તેમ કવિ ઉપર ચઢીને બીજાઓ તરફ જોઈ શકે છે. કવિ જો સાહિત્યિક પાસેથી એટલી જ અપેક્ષા હતી કે તેઓ શબ્દને નીચે વિકાઢ્યસ્ત હોય તે બીજાના વિકારનું માપ કાઢી ન શકે. થર્મોન પડવા દે અને શબ્દની સંભાળ કરે. દુનિયા ગમે તેમ વર્તે મિટરને પિતાને તાવ આવતો હોય તે બીજાને તાવ માપી ન શકે.
પણ શબ્દો એવા હેવા જોઈએ કે લેકેને પતનમાંથી ઉગારે. સાહિ. પણ જે વિકારથી ઉદાસીન થાય છે, ઉત્—આસીન હોય છે, અને - ત્યિક એવી શક્તિ બતાવે એવી હું આશા રાખું છું.
સાક્ષીરૂપ જ રહે છે, તે ઉત્તમ, યથાર્થ અને સમ્યક્ દર્શન પામી શકે કેટલીક વાર એવી ફરિયાદ કરવામાં આવે છે કે કેટલાક લે છે. જેમાં ઉત્તમ સાહિત્યિક થઈ ગયા અને શાશ્વત અને ચિરંજીવ સાહિત્યની કળા સમજી ન શકે એવા અરસિક હોય છે. સાહિત્ય, સાહિત્ય આપી ગયા તે બધા મનથી ઉપર ઉઠ્યા હતા. મનની અંદર સંગીત, ચિત્ર વિગેરે સમજવા માટે આંખ, કાન ને મન કેળવાયેલા ને અંદર ઘૂમ્યાં કરે છે તેઓ કદાચ આકર્ષણ-સહધર્મીઓનું–કરી હોવા જોઈએ એમ કહેવાય છે. પણ હું તે એથી ઉલટું જ માનું છું. શકે. બાણભટ્ટની કાદમ્બરી કામાસક્ત પુરુષને ખેંચી શકે છે. પણ અરસિક શિરોમણીને પણ રસ પમાડે તે- કવિ કહેવાય. એ સમસ્ત સમાજને ખેંચી શકતી નથી. સમાજ માટે તે એને કોકિલા ગાય છે અને એકદમ સૌનું ધ્યાન ખેંચે છે. તે એવી અમુક જ અંશ ગ્રાહ્ય થાય છે, જ્યારે વાલ્મિકીનું રામાયણ સૌને અપેક્ષા નથી રાખતી કે મારું ગાયન સમજવા માટે કેળવાયેલા કાન આકર્ષિત કરે છે, કારણ કે વાલ્મિકી સૌ પ્રત્યે અનુકમ્મા રાખતા. જોઇએ. તળાવમાંના સુંદર કમળ મન હર લાગે છે. તે એવી અપેક્ષા એ પિતાને સુખે સુખી અને પિતાને દુઃખે દુઃખી નહેતા પણ નથી કરતાં અમારૂં રસગ્રહણ કરવા માટે અને કેળવાયેલી હોવી બીજાને સુખે સુખી અને બીજાનાં દુઃખે દુઃખી હતા. પિતાના જોઇએ. સત્યને લેક તે બધિર માણસેના કાનમાં પણ સુખદુઃખમાં તન્મય રહેનારાને આખી પૃથ્વી અને સમાજ શુન્ય પ્રવેશ કરે છે. તે અશિક્ષિત મનુષ્યને પણ જો આપણે રસ લાગે છે. પણ હકીકતમાં તે સમાજ પૂર્ણ જ હતા અને રહેશે." પહોંચાડી શકયા નથી તે આપણે સમજવું કે આપણું રસનું ઝરણું એક ભાઈએ કહ્યું કે કાલિદાસે જે અજવિલાપ વર્ણવ્યું છે એ સૂકાઈ ગયું છે. આપણું કવિત્વ ઓછું પડે છે.
- અત્યંત સુંદર વિલાપ છે. મેં પૂછ્યું કે એમાં શું સુંદર છે? એમણે ': બીલકુલ સહજભાવે સૌને ખેંચી શકે તેમાં જ વધારેમાં વધારે કહ્યું કે એ વાંચીને આંખમાં એકદમ આંસુ આવી જાય છે. મેં કળા પ્રગટ થાય છે. જે કળાને પોતાના રસગ્રહણ માટે ગ્રાહકના કહ્યું કે કઈ માને પુત્ર મરી જાય અને તે કલ્પાંત કરતી હોય શિક્ષણની અપેક્ષા હોય છે તે સ્વયં પ્રત્યક્ષ, સ્વયંસ્પષ્ટ નથી. તેના વિલાપમાં શું કાલિદાસના વિલાપ કરતાં ઓછી શકિત હોય .ચંદ્ર : બાળકના મનને પણ આકર્ષી શકે છે. પંખીઓને સૂર્યોદયનું છે? ત્યારે કાલિદાસની વિશેષતા શું? આકર્ષણ થાય છે. જેમાં અત્યંત સ્વાભાવિક આકર્ષણ હોય છે તેમાં કાલિદાસની વિશેષતા એ હતી કે શરીરની જેમ મરણ પણ એક કળા પ્રગટ થઇ છે એમ સમજવું.
પ્રકૃતિ છે. મરણ તે શાંતિ આપે છે; દુઃખ તે જીવનનું હોય છે. * . ટાસ્ટેાયે શેકમપિયરની એક વાર ટીકા કરેલી, તેણે કહેલું કે કોઈ માણસ માંદા હોય તે તેને એમાંથી મુકિત અપાવવાનું સામર્થ્ય શેકસપિયર મહાન સાહિત્યકાર કહેવાય છે, પણ તેમાં કંઈ સાર નથી. પનીમાં, પુત્રમાં કે ડાકટરમાં નથી, પણ મૃત્યુમાં જ છે. આવા ટેસ્ટીય પતે એક મહાન સાહિત્યકાર હતા એમ લેકે કહે છે. એણે દુઃખમાંથી છોડાવનાર મહામિત્ર મૃત્યુ પર દુઃખનું આરોપણ કરવું પોતાની ટીકા પણ કરી હતી કે મેં ધણી માટી નવલકથાઓ લખી એ ઉલટી ભાષા છે. મૃત્યુથી માણસ સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે. છે, પરંતુ તેમાં હું કંઈ સાર તે નથી. પરંતુ મારી નાની નાની
પછી એ સુખથી સુખી ને દુઃખથી દુ:ખી થતો નથી. એ સ્થિતકહાણીઓમાં કળા પ્રગટ થાય છે, કારણ કે એ કહાણીઓ નાનાં છોકરાં પણ સહજ સમજે છે અને મોટા પણ સમજે છે, કેળવાયેલા પણ
પ્રજ્ઞ થયો છે કે નહીં. એ નકકી કરવા આપણે બે પરીક્ષા રાખી છે. સમજે છે અને અણુળવાયેલા પણ સમજે છે. એનું રસગ્રહણ
એક તે પાણીથી (મૃતદેહને) નવરાવીએ છીએ. પણ એને એ સવજનલભ્ય છે.
સુખને સંતોષ થયે દેખાતું નથી ! એટલે પછી એને અગ્નિદાહ - , સાહિત્ય એટલે “સહિત સાથે–એમ થાય છે. તે સૌની દઈએ છીએ. પણ એ અગ્નિના દુઃખથી પણ દુઃખી નથી થતું. સાથે જનારું હેવું જોઇએ. જે સાહિત્ય અમુક સાથે જાય અને એટલે સિદ્ધ થઈ ગયું કે એ સ્થિતપ્રજ્ઞ થઈ ગયે. આવી સ્થિતપ્રજ્ઞ સૌની સાથે જવાની શક્તિ ન ધરાવે તે સાહિત્ય સંકુચિત છે. સૌ દશામાં વગર પુયે મૃત્યુએ એને પહેચા છતાં એ મહામિત્રને બાળકોને ગળ પ્રત્યે પ્રીતિ હોય છે. સાહિત્ય વિષે સૌને પ્રેમ ન થાય શત્ર કહે છે!
ની અપેક્ષા હોય છે તે સ્વય
મ
ર
મર્યોદયનું
છે ? ત્યારે કામ પતા એ હતી કે શરીરની જેમ મને
આ
છ મેળ ન કહે છે. એ
જે
ર
પણ આમાં કળાં મ