________________
*
*
* *
*
કાન,
- ' રજીસ્ટર્ડ નં. 8 જરદ૬
વાર્ષિક લવાજમ રૂ. ૪
'
(ા પૂબ )વળ
પ્રબુદ્ધ જૈન'નું નવસરર્ઝરણું છે - વર્ષ ૨૯ : અંકે ૧૪ .
| મુબઈ નબર ૧૫, ૧૫૮, શનિવાર
" શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર , - આફ્રિકા માટે શાલિગ ૮,' ' , -
-
છુટક નકલ : નયા પૈસા ૧૯. ..* આશા માં આજ ના તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા સલાહace ગાગાગા લાલા area
=
- શબ્દબ્રહ્મના ઉપાસકોને (વિનોબાજીના ગુજરાત પ્રવેશ સાથે એક સ્થળેથી બીજા સ્થળે વિચરતા તેમના મેઢામાંથી અદ્દભુત વિચારગંગા અખલિતપણે વહી રહી છે. પ્રત્યેક પ્રવચનમાં ન વિચાર-નવું જીવનદર્શન-પ્રગટ થઈ રહ્યું છે, અને એ દ્વારા સમસ્ત ગુજરાતી પ્રજાનું માનસ સંર્બોધનચિત્તનું ઉર્ધીકરણ–થઈ રહ્યું છે. આ ગંગામાં જેનાથી જેટલું નવાય તેટલું નહાઈ લે, તેમનાં દર્શન કરીને તેમને સાંભળીને, શકય હોય તેઓ તેમની પદયાત્રામાં જોડાઈને અને એ ન બને તે છેવટે ભૂમિપુત્રમાં પ્રગટ થતાં તેમના પ્રવચને વાંચીને આ શુભ અવસરને" જેટલા લાભ" , લેવાય તેટલે લઈ લે! આ અવસર ફરી ફરીને નહિ મળે !
આવી એક રસધાર ઓકટોબરની ૨૮ મી તારીખના રોજ બપોરના સમયે વડોદરા ખાતે એકત્ર થયેલા ગુજરાતના પ્રમુખ સાહિત્યકાર , સમક્ષ શ્રી વિનોબાજીએ વહાવી હતી અને પિતાનું સાહિત્ય વિષયક ચિન્તને રજુ કર્યું હતું. તે રસધારની નોંધ નીચે આપવામાં આવે છે. તંત્રી) :
- છેલ્લાં સાત આઠ વર્ષોમાં મારી ભૂદાન-પદયાત્રામાં અનેક , આપે છે, જ્યારે પેલું છોકરું તે આઠ આના આપવાને બદલે ખર્ચ ભાષાના પ્રાન્ત આવી ગયા. તે સૌ પ્રાન્તમાં મને સાહિત્ય પાસે , નાંખે છે. આમ આપણે લક્ષ્મી અને પૈસાને ભેદ ભૂલી ગયા છીએ. બલવાને મેક મળ્યો હતે. એમને હું મારી વાત સંભળાવું છું લક્ષ્મી એ શાભા, શ્રી, કીર્તિ, ઉત્પાદન, સૃષ્ટિને ઐશ્વર્ય નિર્માણ ત્યારે મને કોઈ સંકોચ થતું નથી, કારણ કે હું સાહિત્યિક નથી. પૈસા તો કૃત્રિમ છે, એની કિમત ઓછીવત્તી થાય છે, કારણ કે, કારણ કે સાહિત્યની ઉપાસના કરનારા સાહિત્યિકે કહેવાય. હું એને પિતાની કિસ્મત નથી. જો કે મેં તેને લગ નામ આપ્યું સાહિત્યની ઉપાસના કરતું નથી, પણ સાહિત્યિકેની ઉપાસના કરું છું. છે. એ આજે રૂપિયાનું બશેર કહે, કાલે ત્રણ શેર કહે. આમ તેની ... ભેંસો ખાણ આપીએ તે એ પ્રસન્ન થઈને વધુ દૂધ આપે છે. વાણીમાં મેળ જ નથી. આવા લફંગાને નભાવી લે એ એક વાત ની હું પણ સાહિત્યિકોને નિરંતર સ્તુતિપાઠ કરૂં છું, કારણ કે સાહિર છે અને એને કારભારી બનાવે એ બીજી વાત છે. એને કારણે ત્યિકેની કૃપા મેળવવા પ્રયત્ન ન કરે તેને વક્રતુંડ મહાકાયાને આજે સમાજની બહુ જ ભયાનક અવસ્થા થઈ છે. સામનો કરવો પડે છે. ક્ર
લક્ષ્મીનું સ્થાન પૈસે લઈ ગયે. એવું જે સરસ્વતીનું થયું છે. સ્કોઈ પણ કાર્યના આરંભમાં ગજાનનની સ્તુતિ કરવાની હોય
સરસ્વતી એટલે વાણી. બ્રહ્મશકિત. બ્રહ્મ જેટલું વ્યાપક તેટલી જ છે. સાહિત્યિક એટલે ગજાનન, એમનું મેટામાં મેટું શસ્ત્ર એટલે
વ્યાપક વાણી. બ્રહ્માની બરાબરી વાણી કરે છે માટે સંસ્કૃતમાં બ્રહ્મને પેલી સુંઢ! સાહિત્યની કૃપા એ પરમ આશિર્વાદ છે. જો કે મારા
ની અર્થ વાણી પણ થાય છે. પરંતુ તેને બદલે આજે વાણી સંકુચિત, * જીવનનાં વર્ષો તીવ્ર કર્મયોગમાં વિત્યાં છે, તે પણ મને સાહિત્યની ,
થઈ ગઈ છે અને એવા એવા વિષયેનું વર્ણન વાણીમાં થાય છે કે, ઉપેક્ષા કરવાની વૃત્તિ થતી નહોતી. મને પંદરવીસ ભાષાઓનું
જેથી સમાજ ઉન્નત થવાને બદલે બેટા શબના પ્રયોગથી સાહિત્ય જોવાનો અવસર મળે છે. માટે મને સાહિત્યિકેની કદર છે. અવલત થાય છે. == ' ', ' ' ' ' સાહિત્યિકેને પોતાને પિતાની કદર હોતી નથી, કારણ કે એ એમને
શબ્દને અર્થ ઉપર ચઢે તે સમાજ ઉપર ચઢે અને શબ્દને' પ્રાપ્ત છે. પ્રાપ્ત વસ્તુની કદર થતી નથી, પરંતુ જે પ્રાપ્ત નથી
અર્થે નીચે પડે તે સમાજ પતિત થાય છે. ત્યારે એ બધું સરસ્વતેની કદર લેકે કરે છે. '
તીની સાધના કરનારના હાથમાં હોય છે. પણ ધીરે ધીરે સારસ્વતે કેટલાક સાહિત્યિકે લક્ષ્મીની કદર સરસ્વતી કરતાં વધારે કરે
પૈસાની જ ભક્તિ કરવા મંડયા છે. એક વાર એક વિદ્વાન માણસને છે. તેઓ સરસ્વતીની શક્તિની ઓછી કદર કરે તે સમજાય એવું
મેં પૂછયું કે સંપત્તિવાન ડાહ્યા કે વિધાન? તે એણે કહ્યું કે વિદ્વાન છે, કારણ કે તેમની પાસે સરસ્વતી છે. મારી પાસે લક્ષ્મી નથી
ડાહ્યા છે. ત્યારે મેં પૂછ્યું કે જે વિદ્યાને ડાહ્યા હોય તે સંપત્તિમાને એટલે હું એને માતૃભાવથી આદરપૂર્વક જોઉં છું ને એવું છું.'
' વિદ્વાનોની પાછળ જવાને બદલે વિદ્યાને સંપત્તિમાને પાછળ જતા લક્ષ્મી તથા સરસ્વતીને વિરોધ કેમ હોય તે મને સમજાતું નથી.
દેખાય છે તેનું શું કારણ?” પેલાએ કહ્યું કે “એટલે જ એ ડાહ્યા - ત્રિવેદમાં એક વાકય સાંભળેલું કે જે સમાજમાં ધીર પુરુષ ધ્યાન અને મનન પૂર્વક વાણીને ઉચ્ચાર કરે છે, તેને સંસ્કારે છે,
છે! એમને સંપત્તિનું મૂલ્ય બરાબર ખબર છે અને સંપત્તિમાનેને
વિદ્યાનું મૂલ્ય ખબર નથી એટલે એ વિદ્વાને પાછળ જતા નથી.” ચારણી જેમ નિઃસાર વસ્તુ કાઢી નાંખીને સારને ગ્રહણ કરે છે
આમાં પણ વિદ્યાને જ મહિમા પ્રગટ થાય છે.” આમ, સારસ્વત તેમજ જે સમાજમાં વાણીને, ઉચ્ચાર મનનપૂર્વક થાય છે ત્યાં
પણ પિતાના દેવતાને ઓળખી શક્યા નહી. અને પછી દરબારી લક્ષ્મીને વાસ થાય છે. પણ લક્ષ્મીને પૈસા સાથે ગેટ કરી દીધું છે એટલે લક્ષ્મીની ઓળખાણ રહી નથી.
કવિઓ થવા લાગ્યા, વળી માંગણી પ્રમાણે લખી આપવા મંડયા. . - લગો પૈસો
સાહિસિકે મને પૂછે છે કે “તમે અમારી પાસેથી શી અપેક્ષા એક વાર હું આંધ્રમાં એક ખેતરમાંથી પસાર થતા હતા. ત્યાં રાખે છે? કહું છું કે “હું કેણું માંગણી કરનાર સાહિત્યિક - એક ખેડૂત ઝારીથી તમાકુના એકકેક છોડને પાણી પાતા હતા. સાહિત્યની ઉપાસના અનન્ય ભાવે કરે, સરસ્વતીને ઓળખે અને
એને વિવેદમાં કહ્યું કે “તમે તે એકકેક છોડની સેવા માતૃવાત્સલ્યથી અવનત ન થવા દે તે ભૂદાન-ગ્રામદાનની સેવા તે એમાં આવી જ . કરે છે?” પેલાને મારે વિનેદ ગમી ગયે, અને કહે, “અરે, તેથી ગઈ૫ણું બીજી પણ કરવા જેવી સેવા એમાં થઈ ગઈ. માટે શબ્દને . પણ વધારે સ્નેહથી કરું છું, કારણ કે એક છોડ મને આઠ. આના ઉન્નત કરો એ જ મારી અપેક્ષા છે.
: -
ત્સલ્યથી
અવનત ન થવા ? તાર ના કરે, સરસ્વતીને ઓળખે અને
- પેલાને મારી વિનોદ ગમી ગયે, અને તે સ