________________
આ
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૫૮ સ ) સમાજવાદ કે રશિયાના સામ્યવાદ કરતાં જુદી એવી વિચારસરણીએ દુર્લક્ષ કરી જ ન શકાય. ભારત જેવા ગરીબ અને આર્થિક દૃષ્ટિએ છે ને એ આગળ વધવાની આપણે ત્યાં આવશ્યકતા ઉભી થાય છે. પછાત એવા દેશમાં સામાજીક ઉત્થાનનું મુખ્ય લક્ષ જનતાના જીવન
'આપણે કયે માર્ગ પકડે તે નક્કી કરતાં પહેલાં બે અનુભવે આપણે ધારણમાં વધારો કરવાનું જ હોઈ શકે. એ પણ તદ્દન સાચું છે,
બરાબર પચાવવા જોઈએ. એક તો, સામાજીક ક્રાન્તિની ગાંધીજીની પણ-આ સાથે સાથે એ પણ જાણી લેવું જોઇએ કે સ્થળ સમૃદ્ધિ વિચારસરણી અને તે રીતે આગળ વિચારતાં ભૂદાન, ગ્રામદાન અને ઉપર જ ભાર મૂકો અને માણસની રાક્ષસી ભૂખ ઉધાડી તેની ગ્રામરાજના નવા વિચારે; અને બીજી બાજુ સમાજવાદ તરીકે બેટી જરૂરિયાત વધાર્યું જ જવી એ વિચારધારણ હિતકારક નથી. જે માનવ રીતે ઓળખાતા પગલાંઓ, જેવા કે આર્થિક કે. ઔદ્યોગીક એકમેનું સમાજમાં જરૂરિયાત વધારવાની જ કાતીલ હરિફાઈ થતી આવે છે તે તુમારશાહી સંચાલન અને રાજકીય માલીકી ને અંકુશ નીચે આર્થિક સતેજી શકાય નહીં અને પરિણામ અશાંતિમાં જ આવે. માનવ પ્રવૃત્તિના અનુભવે. આ બંનેની ચકાસણી થવી જોઈએ.
જરૂરિયાતની માંગ-આવશ્યક, સામાન્ય, માજશેખની ને બીજી સમાજવાદથી સર્વોદય તરફ
જાતની-જો વધતી ને વધતી જ રહે તે કોઈ પણ કાળે તે સંપૂર્ણતઃ એ ઉપર જે પ્રવાહ આલેખ્યા છે તે વ્યક્તિગત છે તેવું કશું સંતાપી શકાય નહીં અને પરિણામે વ્યક્તિ–વ્યક્તિ વચ્ચે. જજૂથ-જૂથ " નથી. જૂના સમાજંવાદી પક્ષ અને કેસ સમાજવાદી પક્ષના કાર્ય વચ્ચે અને રાષ્ટ્રો–રા વચ્ચે બિનઅંકુશિત હરિફાઈઓ થતી જ રહે. . " કર્તાઓની આ સામૂહિક વિચારણા હતી. નિષ્ણુ એ પણ લગભગ સાથે આમાં એક આગળ વધી જાય, બીજો તેને પહેચવા પ્રયત્ન કરે, ત્રીજો ' બેસીને વિચાર્યા હતા. લોકશાહીના સિદ્ધાંતને આગ્રહ, વિકેન્દ્રીકરણની પિતાને પહેલે નંબર સાચવી રાખવા જ પ્રયત્ન કરે, એ બધાને
ખાસ જરૂરિઆત, સાધ્યને અનુરૂપ એવા જ સાધન હોવા જોઈએ તેવી ગમે તેમ મહેત કરીને આગળ આવવાના વિચારમાં રહે. આવા તીવ્ર ઈચ્છા–આ બધે સામાન્ય અનુભવમાંથી તારવેલે સારધ હતા. સમાજમાં અશાંતિ, અરાજકતા, હિંસા, યુદ્ધ એ બધું અનિવાર્ય બની આવી રીતે માકર્સ–લેનીનથી પ્રભાવિત કોગ્રેસ સમાજવાદી પક્ષનું રહે છે. મેં ઉપર ઉલ્લેખ કર્યો તે બધાં જીવનના મૂલ્યોને ગૌણસ્થાન લોકશાહી સમાજવાદી પ્રજાસમાજવાદી પક્ષમાં રૂપાંતર થતું ગયું. અહીં આપવામાં આવે છે. મુખ્ય સ્થાન આ “ભૂખ” લે છે. ધર્મ, કળા, સુધી પક્ષના કાર્યકર્તાઓ ને હું સહપ્રવાસી હતા.પણ પછીથી અમે છૂટા તત્વજ્ઞાન, વિજ્ઞાન એ બધાને જીવનની આ “ભૂખ સંતોષાય તે માટે પડયા. તે છૂટા પડવાનું નિમિત્ત છે કે જેને “જીવનદાનનું મોટું તહેનાતમાં ખડે પગે રહેવું પડે છેઃ જરૂરિયાત વધારે, તે બધી નામ માપવામાં આવ્યું છે. આ, જીવનદાનને અર્થ એટલે જ કે સ તેષા, તે સંતોષાય તે પહેલાં બીજી જરૂરિયાતે બાળી કાઢો. પક્ષને સત્તાના રાજકારણમાંથી નિવૃત્તિ લઈ જીવનને શેષ ભાગ ભૂદાન સમાનતા, ભ્રાતૃભાવ, સ્વતંત્રતા એ બધું આ ભૌતિક સમૃદ્ધિના પૂરમાં અને સર્વોદય પ્રવૃત્તિમાં ગાળવીને મેં સુખદ નિર્ણય લીધે. ખેંચાઈ જશે. માનવજીવનની પ્રતિષ્ઠા નહીં રહે, તેનું સમતુલન નહીં
મારા જીવનપથને ઉજાળતી, જે દીવાદાંડીએ હતી—ભ્રાતૃભાવ, રહે. આજે તે સામાન્યપણે બધા રાજકીય પક્ષે સમાજવાદી પક્ષ, સમાનતા અને સ્વતંત્રતા અને , જેણે મને કશાહી સમાજવાદ સુધી. મજૂર પક્ષ અને મજૂર સંગઠ્ઠન વિ.--કોઈ પણ જીવનની સમગ્ર પહોંચાડયું હતું તે મને આગળને આગળ પ્રકાશ દેખાડતી ગઈ. દૃષ્ટિની (whole view of life) વાત નથી કરતું. કરે છે ફકત જીવમને દુઃખ માત્ર એટલું જ છે કે ગાંધીજીની હયાતી દરમ્યાન મને નની ભૌતિક સુખ-સગવડની વાત (material aspects of life) આ રસ્તો ન સુઝ. થોડા વર્ષથી મારા મનમાં એવું વસી ગયું છે મેં જે બાબત રજુ કરી છે તે રીતે જે સમાજવાદી પક્ષ સમજે તા. કે આજે સમાજવાદને આપણે જે રીતે સમજીએ છીએ તે રીતે વિજ્ઞાન, ઔધોગીકરણ, સામાજીક ધડતર અને આંતરરાષ્ટ્રીય સંબંધ તે માનવસમાજને સ્વતંત્રતા, ભ્રાતૃભાવ, સમાનતા અને શાંતિના ધ્યેય એ બધા પ્રશ્નો પરના તેમના દષ્ટિબિન્દુમાં ફરક પડી જાય. સુધી પહોંચાડી શકશે નહીં. અલબત્ત, બીજી કોઈ પણ સામાજીક સમાજવાદી માર્ગ તે એ છે કે સૌ કોઈના સામૂહિક પ્રયાસેથી વિકાસની પદ્ધતિ કરતાં સમાજવાદ આ દયની નજીક જવા માટે જે કાંઈ સૌ કોઈ માટે મેળવે તેને ઉપભગ સ્વેચ્છાએ સૌને કરવા મહત્વનું ને કિંમતી સાધન છે. પણ, ઉપર દર્શાવેલા ધ્યેયને પહોંચ- દેવે જોઈએ. આમાં આ બહેંચણી જેટલી વધુને વધુ અંતઃકરણવાને રાજમાર્ગ તે એક જ છે અને તે સર્વોદય. સ્વતંત્રતાનું સ્વપ્ન પૂર્વે કની થાય તેટલી માત્રામાં સમાજવાદની સફળતા વધે ને સમાજમાં ખાટું પડયું એમ કહેનારા કહે છે તેમ સમાજવાદનું સ્વપ્ન પણ વિષમતા ને સંધર્ષ ઘટે. જે વ્યક્તિઓને સમાજ બને છે તે બધાં ખાટું ન પડે તે માટે સમાજવાદના વિચારોનું સર્વોદયના વિચારોમાં સ્વેચ્છાએ પોતાની જરૂરિયાત અંકુશિત રાખે તે જ આમ બની પરિવર્તન થવાની જરૂર છે.
શકે. આ સ્વેચ્છા, શિસ્ત, વ્યવસ્થા રશિયાની જેમ કેન્દ્રીત પણે થઈ શકે માનવસ્વભાવ, ચિંતન્ય, સમાજ, સંસ્કાર, આધુનિક વિજ્ઞાન એ અથવા આત્મ સંયમ દ્વારા થઈ શકે, આત્મસંયમ કેળવી, જરૂરિયાત બધા ગહન વિષય પર વિચાર કરતાં મને એવું લાગ્યું છે કે નીતિ- મર્યાદિત કરી, હસ્ત મેએિ, તે બીજાને સહકાર આપે તેટલે સમાજવાદ શાસ્ત્રના મૂળમાં એ રહેલું છે કે મનુષ્ય તેના અસ્તિત્વના મૂળને વધુ વ્યવહારૂ બને. આમાં ઉપરથી નિયમની ફરજ પાડવામાં આવે વિચાર કરે અને પિતાના આત્માને ખાળે અને ઢઢળે. આટલું છે અને માનવના દિલમાં ભાવના જાગે એ બે વચ્ચે કરક પાયાને અનુભવે તેને માટે નીતિમાર્ગનું અનુસરણ એટલું જ હેલું અને બની રહે છે. સ્વાભાવિક છે, જેટલું શ્વાસોચ્છવાસ લેવાનું કાર્ય છે. મને ખબર છે
પક્ષીય અને બિનપક્ષીય રાજકારણ કે કેટલાકને આ બધું રાજકીય અને આર્થિક આંદોલનની ચર્ચા માટે આ ચર્ચા સર્વોદય અને સમાજવાદ, પક્ષ અને સત્તાનું રાજઅપ્રસ્તુત લાગવાને સંભવ છે. મને તે એવી પ્રતીતિ થઈ ચૂકી છે કારણ અને તેથી સદંતર વિરૂદ્ધનું એવું રાજકારણ એ બધી સમસ્યાકે વ્યક્તિગત અને જાહેર, આર્થિક અને બીજા એવા અનેક પગલાં- એના વર્તુળના મધ્યબિન્દુમાં મને ખેંચી જાય છે. ચર્ચા-વિચારણા એની નિર્ણયાત્મક ભૂમિકા માનવ જીવન તરફની દરેકની શું દષ્ટિ છે અર્થે વિનોબાજીએ આ માટે રાજનીતિ અને લોકનીતિ એવા શબ્દો તે પર આધારિત છે. '
વાપર્યા છે. મેં રાજકારણમાંથી છૂટા થવાનું નક્કી કર્યું એનું કારણ ' સમાજવાદ અને જરૂરિયાતો ઉપર મર્યાદા મને કંટાળો આવ્યા હતા એ નહીં, અથવા હું હિંમત હારી ગયે તે સમાજવાદ અને સામ્યવાદ બંને ભૌતિક સમૃદ્ધિ ઉપર ખાસ છું એ નહીં, પણ રાજકારણ મારફતે આપણે જે હેતુ સાધવા છે તે
ભાર મૂકે છે. ઉત્પાદન વધતું રહેવું જોઈએ અને જીવનધોરણની સપાટી સાધી શકાશે નહીં જ એમ મને સેક્સ દેખાવા લાગ્યું એ છે. ઉંચીને ઉંચી આવતી રહેવી જોઇએ એવું ઈચ્છે છે. માણસની જે સ્થૂળ આપણો હેતુ તે ચોક્કસ છે જ સમાનતા, સ્વતંત્રતા ભ્રાતૃભાવ અને જરૂરિયાત રહે છે તે સતાવી જોઈએ જ એ બરાબર છે. ગરીબ શાંતિ. શું તે પક્ષ ને સત્તાના રાજકારણ મારફતે જ સાધી શકાશે? અને પીડિત વતી જ્યારે આ કહેવામાં આવે ત્યારે આ બાજુ તરફ રાજકારણ એટલે રાજ્યશાસ્ત્ર, તે મારફતે નહીં તે બીજા કોઈ માર્ગે