________________
૧૨૯
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૧૮
લેક
આપણે બીજી
માં પણ રાજ્ય
કથા
પ્રશ્નઃ આવી વૃત્તિને સતેજ કરવા માટે કોઈની જવાબદારી ખરી? પ્રશ્ન : પાંચ વર્ષ સુધી રાહ જોવી જ શું અનિવાર્ય છે?
જવાબઃ આવી તેફાની વૃત્તિ તે સમાજમાં પડેલી જ હોય જવાબ: ના, કેઈ વાર એવા કટોકટીના કે વિરોધના પ્રસંગે છે. અનુકૂળ વાતાવરણ મળી જતાં જાગૃત થઈ જાય છે અને
આવે ત્યારે વિરોધ પણ થઈ શકે. પણ તેની એક જ શરત છે અને અરર્જકતા ઊભી કરે છે.
તે એ કે વિરોધ શાંત ને અહિંસક હોવું જોઈએ. ગાંધીજીના જીવનને એક પ્રસંગ યાદ આવે છે. દેશભરમાં
પ્રશ્ન: ૫ણ ધાર કે વિરોધ કરતાં જ લાગણી આળી થઈ સત્યાગ્રહ ચાલી રહ્યો હતે સિાથી જેલ ભરાતી હતી. અકસ્માત,
જતી હોય યા ઉશ્કેરાઈ જતી હોય છે? ચૌરીએરામાં થોડી હિંસા થઈ. ગાંધીજી એ લડતનું નેતૃત્વ કરતા હતા.
જવાબઃ વિરોધ કરનારની ફરજ છે કે વિરોધ પૂરેપૂરી રીતે હિંસાની ખબર મળતાં જ તેમણે સત્યાગ્રહ થંભાવી દીધું. તે વખતે
વ્યક્ત કરવા છતાં કોઈ પણ રીતે લોકલાગણી ઉશ્કેરાય નહિ તેની સર્વ અગ્રગણ્ય નેતાઓને લાગ્યું કે ગાંધીજી કેવી મોટી ભૂલ કરી
કાળજી રાખે. કારણ કે ઉશ્કેરાટ અંધાધૂધીમાં પરિણમે છે, અને રહ્યા છે. પણ ગાંધીજીનું દર્શન સ્પષ્ટ હતું. દેલનમાં નાની સરખી
કયારે હિંસા તરફ વળી જાય એ કહી શકાતું નથી. હિંસા પણ આખાયે થાને ભ્રષ્ટ કરી નાખે છે. પણ આવું પગલું
પ્રશ્ન : એ વિરોધ થઈ શકે તે પ્રજાની શક્તિ વધે. પણ અહિંસાને દિલથી અપનાવી હોય તે જ લઈ શકે.
તેની સાથે પોતાના વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિને લેકે ગમે ત્યારે * પ્રશ્ન : આજકાલ લોકશાહીની રક્ષાની ખૂબ વાતે થઈ રહી
પાછા બેલાવી શકે એવી વ્યવસ્થા હોય તે વધુ સારું એમ છે. એ અંગે તમારો શું મત છે?
નથી લાગતું? જવાબ: દુનિયામાં અત્યાર સુધી જે કઈ રાજ્યપદ્ધતિઓ વિકસી જવાબ: ના. તમારી આ વાત મને ગળે ઊતરતી નથી. છે તેમાં લોકશાહી રાજ્યપદ્ધતિ અહિંસાની વધારેમાં વધારે નજીક છે. કારણ કે ચૂંટણીની વ્યવસ્થા માટે વ્યકિત અમુક વિભાગમાંથી ચૂંટાય પ્રશ્ન : એ શી રીતે છે?
. છે, પણ તે આખા દેશના પ્રતિનિધિપે. વિલાયતના પ્રસિદ્ધ વિચારક જવાબઃ દુનિયામાં મુખ્યત્વે ત્રણ રાજ્યપદ્ધતિ છે. રાજાશાહી, એડમંડ બર્કના વિચારે લગભગ આવા હતાઃ–પ્રતિનિધિ ગમે તે લેકશાહી ને સરમુખત્યારશાહી. રાજાશાહી તે આપણા દેશમાંથી ગઈ, વિસ્તારમાંથી ચૂંટાયેલ હોય, પણ એને તે સમરત રાજ્યના હિતને એટલે હવે આપણે બીજી બેને જ વિચાર કરવાનું રહે છે.
માટે જ વિચારવું રહ્યું. પિતાના વિભાગના વિચાર સાંભળે, સમજવા . પ્રશ્ન: જુઓને લોકશાહીમાં પણ રાજ્ય કાયધથી કામ લે છે; પણ પ્રયત્ન કરે, પણ નિર્ણય તે સમષ્ટિની દૃષ્ટિએ કરી રહ્યો. કાયદાને પીઠબળ તે દંડશક્તિનું જ હોય છે. પછી લેકશાહી ને સર એટલું જ નહિ પણ, એવી છૂટ અવ્યવહારુ પણ છે. મુખત્યારશાહીમાં મૂળભૂત ફેરી કયાં રહ્યો?
પ્રશ્ન : વચમાં જરા મને એક વિચાર આવી ગયો. ઘણા કહે જવાબ: એ બે પદ્ધતિઓની પૂરેપૂરી તુલના કરવી એ તે છે કે તેમનામાં કોંગ્રેસીઓ કેમ બહાર નીકળતા નથી ? આપણે માટે અત્યારે શક્ય નથી. છતાં અહિંસાના વિચારની દૃષ્ટિએ જવાબઃ કોઈ પણ પક્ષ યા વિચારની વ્યકિત પિતાને વિચાર જે મૂળભૂત ભેદ છે ને જેને કારણે બેમાંથી લેકશાહી અહિંસાની શી રજુ કરતાં ગભરાય એવી પરિસ્થિતિ પેદા થાય એ જ શું વિચારમાટે વધારે નજીક છે તે જ વિચારીએ.
સ્વાતંત્ર્યને બાધક નથી ? આજે સામાન્યમાં સામાન્ય માણસ પણું સરમુખત્યારશાહી' કરતાં લોકશાહીની બે વિશેષતાઓ છે. એક
પંડિત નેહરુની જાહેરમાં આલોચના કરી શકે છે. એને લોકોએ વિચારસ્વાતંત્ર્ય ને બીજું દર પાંચ વરસે ફરીથી ચૂંટણી. આ બંનેને
સાંભળ એ આગ્રહ નથી. પણ જો એ નીકળે અને એને જાન સરમુખત્યારી-વ્યકિતની કે પક્ષની–માં અભાવ છે. ત્યાં એક જ પક્ષ જોખમમાં મુકાય, એની હુરિયે બેલાવવામાં આવે એવી પરિસ્થિતિ હોય છે; એ સિવાય બીજો વિચાર જે કઈ પ્રગટ કરે, તે જીવી
સર્જાય તે લેકમતને નામે જાણે અજાણે વિચારના ફુધન તરફ શકતું નથી. એમાં બધાને મારી નાખવા પડે એવું હોતું નથી, પણ
જવાય. હું તે કહું કે એક પિળના ૧૦ હજાર માણસમાં એક જ કતલને ભય જ માણસને મુક રીતે પિતાના વિચારો રજૂ કરતે
માણસના વિચાર દશ હજારથી જુદા હોય તે પણ તે માણસને થંભાવી દે છે. વિચાર એ માનવની વિશેષતા છે. જ્યાં એ રુધાય બાકીના ૯૯૯૮ માણસેએ અભયદાન આપવું જોઈએ. એ માણસ ત્યાં ભૌતિક પ્રગતિ થાય, છતાં માનવને આત્મવિકાસ અટકે છે. અને ગમે ત્યારે ગમે તેની સામે પોતાના વિચારે શાંતિથી રજુ કરી શકે તેથી જેટલે અંશે વિચારનું ર્ધન થાય છે એટલે અંશે એ પતિ એવું વાતાવરણ જોઈએ. લોકશાહીમાં રહેલા વિચારસ્વાતંત્ર્યની એ જ લેકશાહીની સરખામણીમાં અહિંસાથી વધારે દૂર છે. એવી જ રીતે વિશેષતા છે. વિરેાધીને પણ અભયદાન એ વિચારસ્વાતંત્ર્યને પામે છે. રાજ્ય કેવું હોવું જોઈએ તે વિચારવાનેને તે મુજબ રાજ્યરચના લેકશાહીમાં જે અહિંસા છે તે આ છે. માણસ પોતે સ્વતંત્ર વિચાર કરવાને સૌને અધિકાર લેકશાહીએ માન્ય કર્યો છે. તે માટે દર પાંચ કરતાં કે કહેતાં અચકાય તે એ પણ હિંસા છે. એટલે કોઈ પણ વરસે ચૂંટણી થાય છે. જે પ્રમાણે સારાયે દેશને લોકમત ઘડાયે પક્ષને માણસ નીકળી ન શકે એવી પરિસ્થિતિ સર્જાતી હોય તે હોય તે પ્રમાણે લેકે મત આપે છે ને નવી રાજ્યરચના થાય છે, સમાજના વિચારક વર્ગે એને ગંભીરતાથી વિચારવી રહી. જ્યારે સરમુખત્યારશાહીમાં આવી શક્યતા નથી.
પ્રશ્ન : શું તમને એમ નથી લાગતું કે આજની લોકશાહીમાં પ્રશ્ન : પણ હું એ જ કહેવા જતા હતા કે કલાગણી ઠોકરે પણ કંઈક દોષ છે ? મારવી એ શું લેકશાહીની રીત છે ?
વાબ: લેકશાહીનાં સ્વરૂપે પણ ધીમે ધીમે વિકસતાં રહ્યાં જવાબ : લાગણીવશ બનીને લેવાયેલ લોકમત અને સ્વસ્થ છે અને વિકસશે. એ માટે પ્રજાએ સતત ચિંતન કરવું જોઈએ, અને ચિનતો ઘડાયેલે લેકમત : બે જુદી વસ્તુ છે. જરૂર લેકશાહી સરકારે પિતાની જાતને તૈયાર કરવી જોઇએ. લાગણીને પણ વિચાર કરી રહ્યો, પણ ઘણીવાર લાગણી વાજબી પ્રશ્ન : એના કરતાં રાજ્ય ન હોય તે શું છેટું ? હોય, તેમ કોઈવાર ગેરવાજબી પણ હોય.
જવાબ: ઉત્તમ રાજ્યની એક વ્યાખ્યા આવી છે. તે રાજ્ય પ્રશ્ન : તે શું લેકોએ એકવાર ચૂંટણી કરી એટલે પછી સારામાં સારું કે જેમાં ઓછામાં ઓછા નિયંત્રણની જરૂર પડે, પણ પોતાના વિચાર દર્શાવે જ નહિ ?
રાજ્ય ન હોવું જોઈએ એ જ વિચાર ને પકડી લઇએ તે એમાંથી જવાબ: જરૂર, પિતાને મત પ્રગટ કર જોઈએ અને તેને કદાચ અરાજકતા પણ આવે. એટલે આપણે એમ કહીશું કે રાજ્ય કેળવવાને એની કઈ ના કહી જ ન શકે. પણ તે બંધારણની
ન જોઈએ એમ નહિ, પણ દરેક વ્યક્તિ પોતે પિતા પર રાજ્ય મર્યાદામાં રહીને. જે કાનૂનભંગની પ્રજાને ટેવ પાડીશું તે બાલ્યકાળમાં માંડ ગલાં ભરની લોકશાહી અરાજકતામાં ફેરવાઈ જવાનું જોખમ રહે.
કરે...(સાચા અર્થમાં સ્વરાજ્યને વે), જે પ્રત્યેક વ્યકિત આટલી 'છે. દર પાંચ વર્ષે નવી ચૂંટણી થાય છે ત્યાં સુધી રાહ જોવી જોઈએ, સાવધાનીથી સારાયે દેશના હિતને ધ્યાનમાં રાખી જીવતી થાય તે ' અને તે વખતે તે મુદ્દા પર ચૂંટણી ખેલાવી જોઈએ.
રાજ્યનું નિયંત્રણ આપોઆપ ઓછું થાય.