SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ . B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ પદ્ધજીવી “પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૦ : અંક ૧૩ મુંબઈ, નવેંબર ૧, ૧૯૯૮, શનિવાર " શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮, છુટક નકલ: યા પૈસા ૧૯ se she was great we are તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા વાહe-meme saame અમારા ગામના શાક as a - આંધી અને ઉપવાસ 7 (ગતાંથી ચાલુ) પ્રશ્ન : જો દસ બાર હજાર માણુ હિંસા ફાટતાંની સાથે . - પ્રશ્નઃ તમારી એ વાત કાંઈક સમજાય છે, પણ શું તમને પળે પળે પિતે જ્યાં હોય ત્યાં તોફાને સામે ઉપવાસ ને પ્રાર્થના શરૂ એમ નથી લાગતું કે આવાં કાનમાં હિંસાની વચ્ચે ધસી જઈ કરે તે હિંસક તોફાનને વેગ તે જરૂર એ થાય. છતાં શું એકલા તેકાનેને શાંત કરવાં એ જ સાચે ને વીરતાભર્યો માર્ગ છે ? ઉપવાસથી અહિંસક વાતાવરણ સર્જી શકાય ખરું? જવાબઃ છે જ. એમાં કોઈ શક જ નથી. શાંતિસૈનિકની જવાબઃ ના, બીજા પણ રસ્તા હોઈ શકે ને તે લેવા જોઈએ. કલ્પના આ શઢિપ્રયોગની સાથે છે. પણ એક વસ્તુ જરા વિચારવા જેવા કે સમૂહ કાંતણ, સમૂહપ્રાર્થના...વગેરે. એવા અનેક માર્ગોની જેવી છે. ગમે તેવાં તેફોનમાં ધસી જવાથી સમાજ ઉપર એની શોધ અહિંસાપ્રેમીઓએ કરવી રહી. અસર પડે છે અને તે શાંતિ સ્થાપવામાં સહાયક પણ થાય છે. પણ પ્રશ્ન : ધારો કે ઉપવાસ કરવાથી તેફાને શમી જાય એટશાંત સૈનિકને માટે એક બીજી ઇચ્છવા જેવી વાત એ છે કે તે લાથી જ કામ પતી જાય છે? જેમની વચ્ચે જઈને ઊભા રહેવા માગતા હોય તેમને સેવક હોવો જોઈએ. જવાબ : એવું શી રીતે મનાય? જે એટલેથી જ સતિષ પ્રત્યક્ષ પરિચય ને તેની સેવા માટે લોકહૃદયમાં પ્રેમ ન હોય તે માની બેસી રહીએ તે વળી પાછો મહિને બે મહિને કે વરસે બે આપણે ધારીએ છીએ એવી અસર ન પણ પડે. એટલે શાંતિને વરસે ઊથલે મારે. એટલે આ એક લાંબી પ્રક્રિયા છે. સૌથી પહેલાં સૈનિક સેવક હોય અને બને તે તે જ સમાજમાં ઊભા થાય એ ઈષ્ટ ધુંધવાએલું વાતાવરણ શાંત કરવું; ત્યાર બાદ શાંત ચિતે ધીમે ધીમે - છે. કારણ કે એથી સ્થાનિક લેકશકિત વિકસે છે. એવા સૈનિકનું વિચારે મૂકવા અને લેકવિચારને ઘડવે. એ કામ લાંબા ગાળાનું ને ઘણીવાર વચ્ચે આવી ઊભા રહેવું જ હિંસક વૃત્તિને શાંત કરવા ધીરજનું છે. જેટલે અંશે એ કાર્યો થશે તેટલે અંશે સમાજમાં હિંસા માટે પૂરતું થાય. ઓછી ફેલાશે. , પ્રશ્નઃ તે શું તમને એમ નથી લાગતું કે આવા ઉપવાસ આજની દુનિયા પાસે બે માર્ગ છે. એક વિચારને રૂંધીને કરતાં શાંતિ સેનાની કામગીરી ઊંચી છે? પણ ભૌતિક પ્રગતિ સાધવા અને બીજો વિચારસ્વાતંત્ર્યને વિકસાવતાં જવાબઃ એક રીતે છે. બીજી રીતે સાચા હૃદયની લગનથી પ્રગતિ સાધવાને. પહેલી પદ્ધતિમાં કામને વેગ વધે છે પણ મનુષ્યના કરેલા ઉપવાસની પણ અગાધ અસર હોય છે, પણ એ એટલી સૂકમ વિચારસ્વાતંત્ર્યને ભેગે. એ સ્વતંત્રતા ગઈ પછી આપણી પાસે માનવ હોય છે કે જે બહારથી દેખાતી નથી. તરીકે જીવવા જેવું રહ્યું શું? બીજો માર્ગ આખીયે પ્રજાની સાધના પ્રશ્ન : એક વ્યક્તિના ઉપવાસ તે સમજાય છે. પણ તેની માગે છે. એ માગે આપણે એક નાના બાળક જેવા છીએ. એટલે સાથે બીજા પણ સહાયક ઉપવાસ કરે તેને શું હતું? શરૂઆતમાં આવા પ્રસંગે તે બનવાના. એમાંથી આપણે જાગૃત જવાબઃ તોફાન કરનાર તે જ તેફાન કરી શકે છે કે જે રહીને જીવી બતાવીશું તે કૃતાર્થ થઇશું. માનવની મૂળભૂત વિચારતેને મોટા ટોળાની સંમતિ હોય. ટોળું તે માત્ર બૂમે જ પાડતું હોય સ્વતંત્રતાની રક્ષાનું આ પવિત્ર કાર્ય છે. છે, પણ એ બૂમ એને ટેકે આપે છે. એટલે વ્યાપક હિંસાને રોકવા એટલે આજે કાંઈ નહિ તે આપણા સૌના દિલમાં સંક૯પ થઈ માટે વ્યાપક અહિંસાનો જ પ્રયોગ કરવો રહ્યો. આપણી વચ્ચે કિબ જ જોઈએ કે આપણી માન્યતાઓ ગમે તેટલી જાડી હોય તો એવી મહાવ્યક્તિ હોય કે જેની સાધના એટલી ઊંચી હોય કે તેને કોઈ પણ ક્ષણે જાણે અજાણે અમે હિંસાને માર્ગે ધસી નહિ જઈએ. એક જ ઉપવાસ બધી હિંસાને શાંત કરવાને બસ થાય તે આવી અને જો એ પી કોઈ ઘટના થશે તે અમે અમારા અંતરની બધી સમૂહ-સાધનાની જરૂર ન પડે. પણ એવી વ્યક્તિ બધે સ્થળે ને શકિતથી એના નિવારણના કામે લાગીશુ. - બધે કાળે મળવી અસંભવ છે. એટલે આપણા સૌના હૃદયમાં જે. પ્રશ્નઃ આ બધા બનાવને વિચાર કરતાં ઘડીભર થાય છે. કાંઈ અહિંસાની ભાવના પડેલી છે તે સૌએ કામે લગાડવી જોઈએ. કદાચ આ બધો તફાને ગુંડાઓનાં કરતૂતો ન હોય ? સહાયક ઉપવાસ કરીને તે સમાજમાં. અહિંસક વાતાવરણની સ્થાપનામાં જવાબઃ એ તોફાનમાં કોણ હતા એ નજરે જોયા વગર મદદરૂપ થાય છે. ધારો કે કોઈ પણ શહેરમાં તેફાન ફાટી નીકળતાં શી રીતે કહી શકાય ? છતાં મારે કહેવું જોઈએ કે આ તોફાનમાં, એકી સાથે દસથી પંદર હજાર માણસ સમજપૂર્વક ઉપવાસ કરવા જે જે ઠેકાણે હુમલા થયા છે, અને આગ, લૂંટ થઈ તેની પાછળ લાગી જાય છે તેની અસર શું ન પડે ? અહિંસામાં માનનાર ઘણાં અમુક લક્ષ હોય એવું લાગ્યા વગર રહેતું નથી. બાળવામાં, લૂટવામાં હોય છે. સંગઠિત હિંસા લોકલાગણીને ઉશ્કેરી મૂકી તેને ધાર્યો લાભ જે કઈ હતા–પછી તે ખાદીધારી હોય કે મિલધારી હોય, વેપારી લઈ જાય છે. વ્યાપી રહેલી હિંસાથી ઘણાને દુઃખ પણ થાય છે. હોય કે વકીલ હય, ગુમાસ્તા હોય, કે વિદ્યાથી હોય-જે વૃત્તિએ પણ અહિંસામાં માનનારનું આત્મબળ એક બનતું નથી; તેથી તેની પાસે એ કામ કરાવ્યું છે તે વૃત્તિ તે ગુંડાગીરીની જ હતી અહિંસક શક્તિ વેરાઈ જાય છે અને પરિણામે તેમના અંતરની એમાં કોઈ શક નથી. અને એવી હિંસક વૃત્તિને સમાજ પ્રતિકાર ન ભાવના અસરકારક નીવડતી નથી. કરે તે એક દિવસ આખાયે સમાજ ભરખાઈ જાય.
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy