________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫૧૦-૫૮
|
પર્યુષણ વ્યાખ્યાનમાળા: આભાર નિવેદન તા. ૧-૮-૫૮ ના પ્રબુદ્ધ જીવનમાં પર્યુષણું વ્યાખ્યાનમાળાને કાર્યક્રમમાં જાહેર કર્યા મુજબ ખ્યાતનામ અન્નાસાહેબ સહસ્ત્રબુ જે કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યું હતું તે કાર્યક્રમ એક બે નાના છેલ્લા દિવસનું તેમનું ગ્રામદાન ઉપરનું વ્યાખ્યાન આપવા માટે ફેરફાર બાદ કરતાં ધાર્યા મુજબ પાર પડયો હતો. આ ફેરફાર અનિવાર્ય કારણોને લીધે ઉપસ્થિત થઈ ન શક્યા એથી અમે ખિન્નતા - વિષેનો ઉલ્લેખ પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ કરેલ પં. સુખલાલજીના અનુભવી. તેઓ આવ્યા હોત તે “ગ્રામદાન’ ના મહત્વના પ્રશ્ન ઉપર લેખમાં કરવામાં આવ્યા છે. તેથી તેનું અહિં પુનરાવર્તન કરવાની તેમણે ઘણો મોટો પ્રકાશ પાડે છે અને અનેક લોકોના મનમાં જરૂર નથી. આ વખતના વ્યાખ્યાતાઓમાં કેટલાક સ્થાનિક હતા. રહેલા તર્કવિતર્ક અને શંકાકુશંકાઓનું નિવારણ થઈ શક્યું હતું. કેટલાએક મુંબઈ બહારથી આવ્યા હતા. ડે. ભોગીલાલ સાંડેસરા આ રીતે અન્નાસાહેબ સહસ્ત્રબુદ્ધના નહિ આવવાથી કાર્યક્રમમાં વડોદરાથી, આચાર્ય હરભાઈ ભાવનગરથી, અધ્યાપક દલસુખભાઈ જે ખાડે પડે તે, બીજો એક સુઅવસર ઉભું કરીને પૂરવામાં માલવણિયા કાશીથી, શ્રી મનુભાઈ પંચોળી સણોસરાથી અને કાકા- આ હતે. પ્રજ્ઞાચક્ષુ રાજેન્દ્ર વ્યાસને મુંબઈ યુનિવર્સિટીએ તાજેસાહેબ કાલેલકર દીલ્હીથી સંઘના નિમંત્રણને માન આપીને પધાર્યા તરમાં પી.એ.ડી. ની ડીગ્રીથી વિભૂષિત કર્યા હતા, તે બદલ તેમનું હતા. આ વખતની વ્યાખ્યાનમાળામાં ચાલુ ક્રમ યા પરંપરા વટાવીને મુંબઈ જૈન યુવક સંધ તરફથી પં. સુખલાલજીની ઉપસ્થિતિ દરમિયાન તા. ૧૫ મી સપ્ટેમ્બરના રોજ મરીન ડ્રાઇવ બાજુએ આવેલા તારાબાઈ જાહેર સન્માન કરવાને અમારો ઇરાદે હતું અને એ સન્માન-સભા હૈલમાં રાત્રીના આઠ વાગ્યે એક સભા યોજવામાં આવી હતી. એ અમે પયુંષણ વ્યાખ્યાનમાળા દરમિયાન કોઈ દિવસે સાંજના વખતે પ્રસંગે અમારા નિમંત્રણને પ્રેમપૂર્વક સ્વીકાર કરીને સુવિખ્યાત ગોઠવવા માંગતા હતા. પણું ઉપર જણાવ્યા મુજબ ચાલું વ્યાખ્યાનસંસ્કારમૂર્તિ સંગીતાચાર્ય શ્રી દિલીપકુમાર રેય પૂનાથી ખાસ આવ્યા માળામાં એક વ્યાખ્યાતાની પુરવણી કરવાની પરિસ્થિતિ ઉભી થતાં હતા અને કાકાસાહેબ કાલેલકરની અધ્યક્ષતા નીચે દોઢથી પણ બે ઉપરને પ્રસંગ અમે આ વ્યાખ્યાનમાળાના અંગમાં જ અન્તર્ગત કલાક સુધી ભકિતમધુર ભજને સંભળાવ્યા હતાં. તેમને મધુર કંઠ કર્યો હતો. એ સભામાં સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા અને તલસ્પર્શ ભાવુકતાના કારણે એકત્ર થયેલ જનસમુદાય અત્યન્ત તરફથી શ્રી રાજેન્દ્ર વ્યાસને હાર્દિક આવકાર અને અભિનન્દન આપમુગ્ધ બન્યા હતા. આ પ્રસંગે તારાબાઈ હૅલમાં શ્રોતાજનોને સમાનવામાં આવ્યા હતાં અને ફુલહાર વડે તેમનું સન્માન કરવામાં આવ્યું વવાનું કાળ અત્યન્ત મુશ્કેલ બન્યું હતું. છેલ્લા દિવસે ભારતીય હતું, અને આ પ્રસંગને અનુલક્ષીને ભાઈ રાજેન્દ્ર વ્યાસે અબ્ધ વિદ્યાભવનમાં યોજાયેલી સભામાં આ મુશ્કેલીએ કાર્યવાહકોને એટલા જ સમાજના પ્રશ્ન ઉપર વધક પ્રકાશ પાડતું એક સુન્દર અને વ્યવસ્થિત પ્રમાણમાં મુંઝવ્યા હતા.
વ્યાખ્યાન રજુ કર્યું હતું, અને પંડિતજીએ પણ યાચિત શબ્દો વડે આ વખતે દર વર્ષ માફક સભાને પ્રારંભ થતાં પ્રાર્થનાનો ભાઈ રાજેન્દ્રનું બહુમાન કર્યું હતું. કાર્યક્રમ ગોઠવવાનું બની શક્યું નહોતું. એમ છતાં પહેલા દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા વધારે ને વધારે લોકપ્રિય બનતી રહી સભા બહેન સુરેખા દીપચંદ લક્ષ્મીચંદ સંઘવીના પ્રાર્થનાગીત વડે છે અને તેની ગુણવતામાં પણ ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. આ દારૂ કરવામાં આવી હતી. બીજે દિવસે ભાઈ પ્રવીણ મણિલાલ વોરાએ વિકાસના પરિણામે ૫ર્યું પણું વ્યાખ્યાનમાળાની સફળતાને આંક પણ એક ભજન સંભળાવ્યું હતું. ૧૪ મી સપ્ટેબર રવિવારના રોજ ઉચ ને ઉચે ચડતે લાગે છે. આવી સફળતા પ્રાપ્ત કરવામાં સૌથી પ્રારંભમાં ક. અપણ મઝમુદારે બે પદ ગાયાં હતાં અને પછી નિયત મહત્વને ફાળે ૫. સુખલાલજીને છે કે જેઓ, દર વર્ષ માફક આ ક્રમ મુજબ બે વ્યાખ્યાને પૂરાં થવા બાદ બહેન અમી રાણાએ મધુર વખતે પણ અમદાવાદ ખાતેના પિતાના ચાલું વ્યવસાયને બાજુએ કંઠ અને મીઠી હલક વડે કેટલાંક ભજને સંભળાવીને શ્રોતાજનનાં મૂકીને, મુંબઈ આવ્યા હતા અને વ્યાખ્યાનસભાના પ્રમુખ સ્થાનને મનનું રંજન કર્યું હતું. પછીના દિવસે ઘાટકોપર ખાતે વસતા મુનિ તેમણે આઠ દિવસ, જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે યોગ્ય સન્તબાલજીના સાનિધ્યમાં વર્ષોથી રહેતાં શ્રી મીરાં બહેને શરૂઆતમાં સમાલોચનાઓ કરીને તેમ જ માર્ગદર્શન આપીને, શોભાવ્યું હતું, ત્રણ ભજને સંભળાવ્યા હતાં અને નિયત વ્યાખ્યાન પુરૂ થયા બાદ જુદા જુદા વ્યાખ્યાતાએ નિયત દિવસે અને નિયત સમયે મુંબઈ જાણીતા ભજનીક શ્રી તુકારામ ઠાકોરે ત્રણ કે ચાર ભજને બુલંદ તળમાંથી તેમજ મુંબઈ બહારથી બરાબર ઉપસ્થિત થયા હતા અને અવાજપૂર્વક રજુ કર્યા હતા. છેલ્લા દિવસની સભાના પ્રારંભમાં વિચાર અને ચિન્તનપૂર્વકના તેમ જ અભ્યાસપૂર્ણ વ્યાખ્યાને તેમણે કુ. જે ભારતીએ એક પ્રાર્થનાગીત ગાયું હતું અને છેવટે બહેન રજુ કર્યા હતાં. આ વ્યાખ્યાતાઓને પણ અમારી વ્યાખ્યાનમાળા શારદાબહેન ઠાકરનાં ભજન વડે એ સભાને સુખદ અન્ન આવ્યો હતે. સફળ કરવામાં અતિ મહત્વને કાળા છે. આવી વ્યાખ્યાનમાળાની આખી વ્યાખ્યાનમાળામાં શ્રી મનુભાઈ પંચોળીએ “શાન્તિના
સફળતા આ ઉપરાંત અન્ય અનેક વ્યક્તિઓના તેમ જ સંસ્થાના પાયા” એ વિષય ઉપર આપેલાં બે વ્યાખ્યાને સૌથી વધારે આકર્ષક
સહકારની એટલી જ અપેક્ષા રાખે છે. રોકસી થીએટરને તેમ જ
તારાબાઈ હૅલને અમારી પાસેથી કશું પણ વળતર લીધા વિના નીવડ્યાં હતાં. તેઓ પણ વિષયની પૂરી તૈયારી કરીને આવ્યા હતા
ઉપયોગ કરવા આપે તે માટે તેના માલીકને, ભારતીય વિદ્યાભવન અને અખલિત પ્રવાહ તેમજ પ્રાસાદિક વાણી દ્વારા તેમણે પિતાના તથા ઑવાટી લેજના સંચાલકો તરફથી ચાલુ ભાડામાં અમને વિષયનું અત્યન્ત રોચક રીતે નિરૂપણ કર્યું હતું. તે સમયના જે રાહત આપવામાં આવી છે તે બદલ તેમને, તથા પૂરી શાતિ બંધનથી મુક્ત બનીને પિતાના વિચારો રજુ કરી શકે એ હેતુથી અને શિસ્ત જાળવવા બદલ અમારા શ્રોતા સમુદાયને અન્તઃકરણપૂર્વક સપ્ટેબર ૧૫ મીના રેજ માટે ગોઠવાયેલાં બે વ્યાખ્યાને (પહેલું અમે આભાર માનીએ છીએ, પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળતામાં પંડિત સુખલાલજીનું અને બીજી શ્રી મનુભાઈનું ) ને ક્રમ બદલીને આ બધાં મહત્વનાં પૂરક તત્વ છે. વ્યાખ્યાનમાળાના કાર્યક્રમમાં પહેલું વ્યાખ્યાન મનુભાઇને રાખવામાં આવ્યું હતું અને અવકાશ સંગીતની પૂરવણી કરનાર ભાઇઓને તેમ જ બહેનને અમે ભૂલી ન જ હશે તે પંડિતજી પિતાનું વ્યાખ્યાન આપશે એમ જાહેર કરવામાં શકીએ. શ્રી દિલીપકુમાર રાયનાં ભજનેએ આખી વ્યાખ્યાનમાળાને આવ્યું હતું અને બન્યું પણ એમ જે, મનુભાઇનું વ્યાખ્યાન–અમને સવિશેષ આકર્ષણ અને રેચક બનાવી હતી. તેથી તેમને પણ અમે તેમ જ પંડિતજીને ઇષ્ટ હતું તે મુજબ–લંબાયું અને પંડિતજીનું જેટલું આભાર માનીએ તેટલા ઓછો છે. વ્યાખ્યાન સમયના અભાવે અમારે રદ કરવું પડ્યું.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ