________________
* *
'પ્રબુદ્ધ જીવન -
- તા. ૧૫-૧૦-૫૮ - આ પ્રશ્ન : તમને એમ નથી લાગતું કે આ બધી ઉશ્કેરણીના કશું જ ન હતું. પણ મને તે લાગે છે કે એથી જ તોફાન વધ્યું. મૂળમાં રાતે ખાંભી ખસેડી લીધી તે છે? '' ' , કારણ કે તેફાનીઓને ખાતરી થઈ ગઈ કે લાકડીવાળી પેલીસ શું
જવાબઃ બાહ્ય રીતે એ જ કારણુ લાગે. પણ તમે જ કરી શકવાની છે? ચોકીઓ બાળી નાખી અને પોલીસ સામે પણ વિચારે કે કાયદાનો ભંગ કરી ખાંભી સ્થાપીને સરકારને પગલું ભરવાની ” પથ્થર ફેંકાયા. પણ તમને નથી લાગતું કે આપણું આવા પ્રકારની ફરજ પાડી તે કાનૂનભંગ આને માટે જવાબદાર ન ગણાય ? ધારો કે લાગણીને કારણે એક વિચિત્ર પરિસ્થિતિમાં સરકાર મુકાઈ જાય છે? કાનૂનભંગ કર્યો જ ન હોત તે સરકારને આવું પગલું ભરવું પડ્યું મિલકતનું નુકસાન થાય તે સરકાર જવાબદાર. જવાબદારી અદા કરવા હોત ખરું? 1
માટે સરકારના હાથમાં પ્રજાએ જે સાધને મૂક્યાં છે તે વાપરે તે પ્રશ્ન : તમારી એ વાત તે સાચી કે જે ખાંભી ખેડાઈ ન પણ સરકારની ટીકા, આ તે આમ કરે તેય દુઃખ ને તેમ કરે હોત, તે ચરકારે ખસેડી ન હોત ને ખસેડી ન હોત, તે ઉશ્કેરાટ તેય દુઃખ. નહિ ? . થેયે ન હોત, તે આટલાં તેફાન ને હિંસા ફાટી નીકળ્યાં ન હોત. * પ્રશ્નઃ હા, પરિસ્થિતિ તે એવી જ છે. પણ જે ખાંભી
' જવાબઃ એટલે એમ જ કહોને કે આ તે એક પરંપરા ખસેડવી જ હતી તે રાતે શા માટે ખસેડી ? ચાલે છે. જે કોઈ પણ એક ઠેકાણેથી વિચાર કરીએ તે તેનાથી જવાબઃ લકે ન હોય એવે વખતે ખસેડે તે મેટાં ટોળાં આગળની વસ્તુને દેષ દેખાય. એટલે જ્યાં સુધી વસ્તુના મૂળમાં ન ન જામે ને પરિણામે ઉશ્કેરણી ન થાય. એ સિવાય બીજો શો હેતુ જઈએ ત્યાં સુધી આ બધી પરંપરા માટે જવાબદાર કોણ તે શી હોઈ શકે ? રીતે કહી શકાય ?
પ્રશ્ન: પણ આ સરકારની ઢીલાશ ન ગણાય ? પ્રશ્ન : એ વાત સાચી છે. પણ બધા માણસ મૂળમાં જઈ જવાબ: જે સરકાર પિતાના નિર્ણયમાં મક્કમ હોય તે આને ત' ન શકે એવું શી રીતે બને ?
પરિસ્થિતિની પરવશતા યા વિવેક પણ ન ગણી શકીએ? ' જવાબ: જે આપણે લોકવિચાર શુદ્ધ કરવું હોય તે મૂળ પ્રશ્ન : શું તમે એમ કહી શકે ખરા કે લેકેને ખાંભી સુધી તેમને જતા કરવા જ રહ્યા.
રચવાનો અધિકાર નથી ? પ્રશ્ન: એ તે ઘણી મોટી વાત થઈ. ખેર મને અને લગભગ જવાબઃ એવું શી રીતે કહી શકાય ? લોકોને તે શું કઈ
એકેએક જણને લાગે છે કે જે સરકારે ખાંભી ખસેડવી જ હતી તે પણ વ્યકિત ધારે તેની ખાંભી રચી શકે છે. ' તેને મૂકવા જ શું કામ દીધી ? એકવાર ખાંભી મુકાઈ એટલે મમત્વ પ્રશ્નઃ તે પછી સરકાર શા માટે વિરોધ કરે છે?
. જન્મ ને પછી એ ખસેડાઈ અને તે પણ રાતે-કોને ચોરીછૂપીથી– જવાબ: હું સરકારને બચાવ કરતું નથી. જુઓ તમને એમ એટલે લોકલાગણી ઉશ્કેરાઈ ન જાય તે શું થાય ?
લાગે કે તમારે તમારા કોઈ પણ સ્નેહીનું સ્મારક મૂકવું હોય તે તમે જવાબઃ સરકારે ખાંભી શા માટે સ્થાપવા દીધી એ તે મૂકી શકો છે. પણ તમારી માલિકીની જગ્યામાં જ. એની સામે સરકાર જ કહી શકે. જે દિવસે ખાંભી ખેડવા માટે આવ્યા ત્યારે કે વાંધો લઈ ન શકે.
સાંભળ્યું છે કે એમની સાથે ૫૦ થી ૬૦ હજાર કે એથી પણ પ્રશ્નઃ જાહેર સ્થાને શા માટે નહિ ? ' ' વિશેષ લેકે હતા. ધારો કે પોલીસે રોક્યા હોત તો શું થાત? આટલી જવાબઃ આ પ્રશ્ન જરા આળે છે. પણ તમે શાંત ચિતે ( મેટી માનવ મેદની ઉશ્કેરાઈ જાય એ સ્વાભાવિક છે. એને શાંત કરવા વિચારશે તે એમાં રહેલું તત્ત્વ સમજાશે. • પિલીસ પગલાં લે. એમાંથી કાંઈ અણઘટતું બની જાય. એમાંથી અમદાવાદ, મુંબઈ કે દુનિયાભરનાં બીજાં શહેરોમાં જાહેર
વળી પાછો ઉશ્કેરાટ વધે. ઉશ્કેરાટ, તોફાન, હિંસાની પરંપરા ચાલે. સ્થળાએ જે બાવલા મુકાયાં છે તે મોટે ભાગે એવી વ્યક્તિઓનાં હશે એટલે એમ પણ કેમ ન કહી શકાય કે આવા મોટા ઉશ્કેરાટને તક કે જેમના જીવનથી દેશને મટી શક્તિ પ્રાપ્ત થઈ હોય અને એમના ન આપવાને માટે તે વખતે આવું ખાશ ભર્યું વલણ લીધું હોય ? જીવનની પવિત્ર સુવાસ આજે પણ આખાયે રાષ્ટ્રને પ્રેરણા આપી આ પ્રશ્ન પણ સરકાર આવું કરે એ વાજબી ગણાય ?
રહી હશે. જેમકે પાટી ઉપર લેકમાન્ય ટિળક, કે બીજે સ્થળે જવાબ: સરકારની જવાબદારી જોતાં એ નબળાઈ ગણાય ગાંધીજી, દાદાભાઈ નવરજી. ટૂંકમાં એક વસ્તુ સમજી લેવી રહી કે અને ઘણા તે એમ પણ કહે છે કે સરકારની આવી ઢીલી નીતિ જેમનું જીવન રાષ્ટ્રવ્યાપી હોય, જેણે રાષ્ટ્રીય જીવન માટે મોટો ફાળો આ બધાં નુકસાને માટે જવાબદાર છે. એ વાત એક રીતે સાચી આપ્યું હોય અને જેના જીવન માટે રાષ્ટ્રની સમસ્ત પ્રજાના દિલમાં પણ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિની માલમિલકતને કોઈ પણ માણસ સાર્વત્રિક આદર હોય તેમનાં જ જાહેર બાવલાં મૂકી તેમના જીવનને નુકસાન પહોંચાડે તે તે રોકવાની ફરજ સરકારની છે. તે માટે તેના એ રીતે પ્રતિષ્ઠા આપી શકાય. હાથમાં પ્રજાએ સત્તા આપી છે. એટલે જે આવી લાગણી ઉશ્કેરાવાની પ્રશ્ન : તમારી એ વાત સમજવા જેવી લાગે છે. જુઓને; શક્યતા ને ભય નું હેત તે સરકારની એ ફરજ ગણાત જ. પણ, પૂ. બાપુજીનું મૃત્યુ તે વિશ્વની એક મહાન શહીદી જ ગણાય. મૃત્યુ
એક બીજું પણ દષ્ટિબિંદુ છે. પોલીસ આવાં પગલાં રોકવા પ્રયત્ન વખતે હાથ જોડી ગોળીઓ ઝીલી ને તેમના મુખેથી “હે રામ' જ • કરે એટલે સહેજે મારઝૂડ થાય અને લેકે તેને પથ્થરથી સામને નીકળ્યું. છતાં હું ભૂલતા ન હોઉં તે ખુદ અમદાવાદમાં કે જ્યાં એમણે છે કરે. તેમાંથી વાત આગળ વધે. પોલીસ શસ્ત્ર હાથમાં લે તે જાન આટલી સાધના કરી ત્યાં એમનું બાવલું નથી. નહિ?
પણ જોખમાઈ જાય. આવી પરિસ્થિતિ ન ઊભી થાય અને ઉશ્કેરાટને જવાબઃ એ તે ઠીક. બાવલાથી જ કાંઈ માણસનું જીવન પરિણામે વધારે નુકસાન ન થાય એ હેતુથી પણ સરકારે આવું અમર નથી થતું. ધારો કે કોઈ જાહેર જગ્યાએ આપણે ગાંધીજીનું વિચાર્યું હોય એવું ન બને ?
બાવલું મૂકીએ ને તેમના વિચારો જીવનમાં ન ઉતારીએ તો એ આ પ્રશ્નઃ તમારી એ વાત માનવા જેવી છે. જે ખાંભી ખેડાઈ બાવલાની કશી કિંમત ખરી?
છે. તે વખતે જ રોકવામાં આવ્યા હતા તે ઉશ્કેરણી થયા વગર રહી જ પ્રશ્ન : શું તમને એમ નથી લાગતું કે ગાંધીજીનું ભવ્ય ' ' નહિ, અને એને પરિણામે કેટલુંક વધુ નુકસાન થઈ ગયું હોત. બાવલું સ્થપાવું જોઈએ ? |
જવાબઃ બીજી પણ એક વાત છે કે ઘણીવાર પિલીસે વધારે જવાબઃ બાવલાથી કઈને પ્રેરણા મળે પણ ખરી. પણ મને પડતાં કડક પગલાં ભર્યા એને જ તેફાને માટે જવાબદાર ગણવામાં કોઈ પૂછે તો કહું કે જો એક પણ માણસ પૂરી સમજથી રેટિયાના
આવે છે. પરિણામે પોલીસ અને રાજ્યની સરકાર વગેવાય છે. એટલે તત્ત્વને જીવનમાં ઉતારે તે એને એ યજ્ઞ એ જ મારે મન બાપુનું - તમે સાંભળ્યું હશે કે પોલીસના હાથમાં આ વખતે લાકડી સિવાય, મેટું સ્મારક ગણાય.
. .