________________
જીસ્ટર્ડ નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણ વર્ષ ૨૦ : અંક ૧૨
મુંબઈ, એકામ્બર ૧૫, ૧૯૫૮, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા` પૈસા ૧૯
- se see -- અ આ tes et pedh : EP Esesses ses
આંધી અને ઉપવાસ
( ગયા ઓગસ્ટ માસ દરમિયાન અમદાવાદમાં બનેલી ઘટનાઓ વિષેના ઉગ્ર આશ્ચાત પ્રત્યાધાત આજે શમી ગયા છે. એમ છતાં. એ વટનાઓએ અનેકના દિલમાં કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે અને તેના ઉકેલ શાધવા માટે તેમના દિલમાં એક પ્રકારની મથામણ ચાલી રહી છે. આ પ્રશ્નોની વિચારણામાં સહાયક બને-કદાચ માગૅદશ ક ખતે એવી એક ચર્ચા શ્રી નવલભાઇ શાહ તરફથી એક નાની પુસ્તિકાના આકારમાં પ્રગટ કરવામાં આવી છે. પ્રબુદ્ધ જીવનના વાચકાના દિલમાં પણ એ પ્રશ્નો ઘુમી રહ્યા છે અને તેમને નવલભાઇની પ્રશ્નોત્તરીના આકારમાં રજુ કરવામાં આવેલી ચર્ચા સમાલોચના ઉપકારક નીવડશે એ હેતુથી તેમની સંમતિપૂર્વક નીચે અવતરિત કરવામાં આવે છે. તે નિળ વૃત્તિના એક અગ્રગણ્ય સમાજસેવક છે અને ચિન્તનસમાજસેવા ના દીધ કાલીન અનુભવ અને ઘેરા ચિન્તનનું બળ છે. તંત્રી) કલ્યાણમાં ઉપયોગી થઈ શકે !' એવી પ્રાર્થના સાથે પ્રશ્નોતરીના આકારમાં તૈયાર કરવામાં આવેલ આ લેખ જનતાના ચરણે હું નમ્રભાવે રજુ કરૂં છું:
શ્રી નવલભાઇના પરિચય આપતાં એટલું જ જણાવવું જરૂરી છે કે પરાયણ વિચારક અને વિવેચક છે અને તેથી તેમની વિચારણા પાછળ
“ વિચાર અને શુદ્ધ વિચાર સાચું જીવન છે. સમાજમાં એક પણ માણસને કાઈ પણ ભય યા દખાણુને કારણે પેાતાના વિચાર પ્રગટ કરતાં ખચકાવું પડે તે તેમાં હિંસા છે; અને અહિંસામાં શ્રદ્ધા ધરાવનાર માટે સમાજ આવી પરિસ્થિતિથી મુક્ત થાય તે માટે અહિંસક પ્રયાસ કરવા ધરૂપ છે.” ગાંધીજી ગુજરાતનાં કેટલાંક
શુદ્ધિ પ્રયાગના સમાચાર જાણતાં જ અહિંસામાં શ્રદ્ધા ધરાવનાર એક મિત્રે પ્રશ્ન પુછ્યા :
પ્રશ્ન : કુરૈશીભાઇના આ ઉપવાસ કાની સામે છે ? જવાબ : જો મારા અંતરને પૂછે તે ઉપવાસ કોઇની . સામે નથી, અને ગણા તેા વ્યાપી રહેલી કુલ હિંસાની સામે છે.
તા. ૧૨મી ઓગસ્ટના રાજ અમદાવાદમાં શહેરામાં તંગ પરિસ્થિતિ સર્જાઈ. જે ઘટના લકાના દિલમાં જે જે પ્રશ્નો ઊભા થાય છે ચાલો આપણે વિચારીએ.
બની તેને અંગે એક માનવને નાતે
તેને
પ્રશ્ન ઃ તે જેમ પથ્થરમારાની સામે છે તેમ તે ગાળીબાર સામે પણ ખરો કે?
જવાબ જેટલે અંશે એ બંનેમાં હિંસા સમાએલી છે એટલે અશે એ તેમાં રહેલી હિંસકવૃત્નિને શાંત કરવા માટે આ શુદ્ધિ પ્રયોગ થઇ રહ્યો છે.
મુંબથી હું ગાડીમાં આવી રહ્યો હતા. નડિયાદ સ્ટેશને છાપાના વધારા લીધા.' તેમાં પ્રધાનશ્રીના ફોટા હતા. બહાર પ્લેટફાર્મ ઉપર ઊભા રહી આંખ ફેરવતા હતા; ત્યાં એક ભાઇએ છાપામાં નજર નાખી. પ્રધાનના ફોટો જોતાં જ એટલી ઉઠયાઃ “અહીં લોકોનાં છે.કરાં ગાળીએ વિંધાય છે. અને એમને મુંબઇમાં બેઠાં બેઠાં નિવેદના કરવાં છે.” હું મૂંગા રહ્યો. છાપું સંકેલી મારી જગાએ ખેઠા. આણંદ સ્ટેશનથી ખીજા ચાર જીવાને ચઢયા હતા. તેમણે વધારા માગ્યા. મે આપ્યા. પાનુ ખાલી સમાચાર વાંચતાં જ એક ભાઈ એટલી ઊઠયા “ધા ઉપર મીઠું ભભરાવવા ન આવતા હોય તે ?”
આ બંને વિરાધી વાતાએ મને વિચારતા કરી મૂકયેઃ જો આવે છે તે કોઇ ખેલી ઊડે છે: “ધા ઉપર મીઠું ભભરાવવા.' નથી આવતા તાઃ એમને કયાં પડી છે?” આ લેાકલાગણી છે, એના ઉપાય શે ? મન જ જ્યાં આળું થઈ ગયું. હૈાય ત્યાં વાત જ શી રીતે કરી શકાય ?
વિચારને માટે તટસ્થ અને અનાગ્રહભરી બુદ્ધિની જરૂર છે. એ બુદ્ધિ જ્યારે વાતાવરણ આવેગથી ભરેલું ડાય છે ત્યારે જનસમુદાય ગુમાવી એસે છે.. એટલે સૌથી પહેલાં સમાજમાં જે ખળભળાટ જન્મ્યા હાય તે દૂર થવા જોઇએ. તે પછી જ કોઈ પણ પ્રશ્નને તટસ્થ રીતે વિચારી શકાય,
આવી ખળભળાટભરી પરિસ્થિતિ ટાળવાને કાઈ મા હાય તો તે અહિંસાને જ છે. તા. ૧૭મીએ સવારથી હરિજન આશ્રમ સાબરમતીમાં શ્રી. ગુલામરસુલ કુરેશીના નવ ઉપવાસથી આ પવિત્ર કાર્યને આરંભ થયા. એ નિમિતે લે! સાથે હળતાં મળતાં જે પ્રશ્નો આવ્યા તે ચર્ચવા માટે હું ઇશ્વર મારા હૃદયમાં એવી તટસ્થ બુદ્ધિ પ્રેર કે જેનાથી શુદ્ધ વિચાર જ પ્રગટ થાય તે જે સમાજના
પ્રશ્ન : કુરેશીભાઈના આ ઉપવાસ હિંસક વૃત્તિ સામે છે એટલી સફાઇથી સાચે જ આ ઉપવાસ પ્રત્યે મારા દિલમાં સહાનુભૂતિ જન્મી છે. છતાં એક પ્રશ્ન જરા વધારે સમજવા માટે પૂછીશ. પથ્થર મારવામાં રહેલી હિંસા અને લાઠી કે ગાળા ચલાવવામાં રહેલી હિંસામાં કશા તાત્ત્વિક ફેર છે ખરા ?
જવાખ હિંસા તે અહિંસાનું સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન કરવાનું મારું ગજું નથી. પૂ. બાપુજી આપણી વચ્ચે હૈં।ત । સાચું માદર્શન આપત. છતાં આજે પણ આપણી વચ્ચે પૂ. ખાપુજીના આધ્યાત્મિક વારસદાર પૂ. વિનેભાજી છે. અહિંસાનુ શાસ્ત્ર રચવાને તે અધિકારી છે. આવા જ એક પ્રશ્નના જવાબમાં તેમણે જે *ખુલાસા કર્યાં હતા તે હું કહું તે વધુ યોગ્ય ગણાય: “ગળીની હિંસાની પાછળ સેકશન છે, એટલે કે એ હિંસા અધિકૃત છે, જ્યારે પથ્થરની હિંસા અત—અધિકૃત છે.”
જરા વિગતથી ન સમજાવે
પ્રશ્ન :
જવાબ : આપણે મત આપી સરકારની રચના કરી છે ને તેના હાથમાં આપણે દંડશક્તિ સોંપી છે. એટલે એ દંડશક્તિ પાછળ પ્રજાની સંમતિ છે, જ્યારે કાઈ માણસ પથ્થર તે શું નાના કાંકરા પણ કાઇની સામે ઉડાડે છે તેની પાછળ સંમતિ નથી.
પ્રશ્ન: આ એક બહુ જ ઝીણે! પણ પાયાના ભેદ નથી શું ? જવાબ ઃ છે જ, ‘અને એટલે જ, તેમાં રહેલી હિંસાના પ્રમાણતા વિચાર કરતાં, પહેલાં આ વસ્તુ ` વિચારાવી જોઈએ. એના અર્થ એવા ન થવા જોએ કે, રાજ્યને વાપરવી પડતી ગેળામાં હિંસા નથી. પણ તેના પ્રકાર પથ્થરમાં જે હિંસા રહેલી છે તેથી જુદા છે,