________________
તા. ૧૫-૧-૫૮
પ્રબુદ્ધ જીવન
-
૧૯૫
વૈદિક ધર્મ યા દર્શનની શાખા તરી
જાતિમાં જૈન ધર્મને સમયમાં જૈન દાનિત જ ઉત્તર પણ મળી ગયો હતો. આ જ
બંનેમાં મૌલિક અંતર છે. સમયાન્તરે બંને ધર્મોમાં આચાર દષ્ટિએ પક્ષનું ખંડન કર્યું હતું અને તેમને વસુબધુ તેમજ દિગ્નાગ જેવા સમન્વયને પ્રયત્ન જોઈ શકાય છે; પરંતુ દાર્શનિક માન્યતામાં તે દિગ્ગજ બૌદ્ધ દાર્શનિકે દ્વારા ઉત્તર પણ મળી ગયો હતે. આ જ આજપર્યત મૌલિક ભેદ કાયમ છે જ. આવી પરિસ્થિતિમાં જૈન ધર્મને સમયમાં જૈન દાર્શનિકોએ પણ એ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું અને સિદ્ધસેન, વૈદિક ધર્મ યા દર્શનની શાખા તરીકે કહેવાનું એગ્ય નથી. આટલી મલવાદી, સમન્તભદ્ર જેવા પ્રબળ જૈન દાર્શનિકોએ વૈદિક અને બૌદ્ધ પ્રાસંગિક ચર્ચા પછી હું મૂળ પ્રશ્ન પર આવું છું કે જૈન ધર્મના વિદ્વાનોના મતોનું ખંડન કર્યું. તે સમય પછીના ગ્રન્થ જોવાથી એવી સાહિત્યની ઉપેક્ષા શા માટે થઈ?
પ્રતીતિ થાય છે કે સમન્તભદ્ર યા મલવાદીના ગ્રન્થમાં જે પ્રૌઢ પાંડિત્ય ઉક્ત પ્રશ્નનો ઉત્તર સરળ નથી. તેને માટે આપણે આજથી
અને વાદક્ષમતા છે, તે તત્કાલીન કેઈપણ વૈદિક યા બૌદ્ધ વિદ્વાનોના ગ્ર અઢી હજાર વર્ષ પહેલાંના ઇતિહાસ તરફ જવું પડશે. જૈન ધર્મની
કરતાં જરા પણ ઓછી નથી. આમ છતાં પણ બૌદ્ધ અને વૈદિક વિદ્વાને પ્રિકૃતિને વિચાર કરવો પડશે. ભગવાન મહાવીર અને બુદ્ધ સમકાલીન
વચ્ચે જે રીતે પારસ્પરિક ખંડનની એક ખેંચતાણ થતી રહી તેવી ખેંચતાણું હતા. પરંતુ તે બન્નેની પ્રકૃત્તિમાં જે ભેદ દેખાય છે તે જ ભેદ જૈન
જૈન અને બૌદ્ધોની વચ્ચે અથવા તે જૈન અને વૈદિકની વચ્ચે દેખાતી અને બૌદ્ધ ધર્મમાં પણ છે. જૈન ધર્મ સાધને ધર્મ છે. તેમાં પ્રચાર
નથી, એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બૌદ્ધ અને વૈદિકમાં ઉત્તરોત્તર પ્રવૃત્તિ ગૌણસ્થાને છે. બૌદ્ધ ધર્મ સાધકને ધર્મ છે, છતાં પણ તેમાં
એક પછી એક પરસ્પર ખંડન કરતા વિદ્વાનની એક ખેંચતાણ ચાલુ સાધના જેટલું જ પ્રચારનું પણ મહત્ત્વ છે. એ સાચું છે કે ભગવાન
જ રહી છે. કુમારિક, ઉદ્યોતકર, ધર્મકીર્તિ, પ્રજ્ઞાકર, શંકરાચાર્ય, શાંતમહાવીરે તીર્થંકર થયા પછી વિહાર કરીને જૈન ધર્મના પ્રચાર કર્યો રક્ષિત, કમળશીલ, વાચસ્પતિ મિશ્ર, જેતારિ, જયન્ત, દક. ઉદયન હતા, પરંતુ પ્રચારમાં તેમણે આ વાત પર વિશેષ ધ્યાન આપ્યું કે સાધક
જ્ઞાનશ્રી ઇત્યાદિ વિદ્વાનોનાં નામ દાર્શનિક સાહિત્યના ક્ષેત્રમાં તેજસ્વી પોતાની સાધનામાં રત રહે, દુનિયાથી દૂર રહે અને પોતાનું કલ્યાણ તારલાઓની માફક ચમકે છે. તેમના ગ્રન્થાને અભ્યાસ કરવાથી એ કરે. તેમને ઉપદેશ એ તે નહોતે જ કે સાધનાના સમયમાં સાધકે સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે કે તે વિદ્વાનોએ પરસ્પર જે ખંડન કર્યું પિતાની સાધના જેટલું જ ધર્મપ્રચારના કાર્ય પ્રત્યે ધ્યાન આપવું
છે તે તેઓએ તેમની પહેલાના વિદ્યાને દ્વારા રચાયેલા ગ્રન્થ નજર જોઈએ. આ જ કારણ છે કે જેથી ત્રિપિટકમાં બુદ્ધ ભગવાનનું બાઇ સમક્ષ રાખીને કર્યું છે. તે સમય વસ્તુતઃ બૌદ્ધ અને વૈદિક વિદ્વાને મિલે વારિક વદુર્ગાનારતાય વઘુગનrણાય” જેવાં વાકયે પ્રાપ્ત થાય
વચ્ચેના પ્રબલ સંધર્ષને સમય હતે તેની સાક્ષી વૈદિક અને બોદ્ધ છે, જ્યારે જૈન આગમમાં આવાં વાક સાંપડતાં નથી. પરિણામે એ
દાર્શનિક ગ્રન્યો પૂરે છે. પરંતુ બૌદ્ધ અને વૈદિકના આ દીર્ધકાલીન તે સ્પષ્ટ છે જ કે બુદ્ધના સમયમાં એક પ્રભાવશાળી ધર્મ દેવા છતાં સંધર્ષ માં નાનું શું સ્થાન હતું ત્યાં રહ્યું હતું તેને આપણે જ્યારે જૈન ધર્મ પ્રચારની દૃષ્ટિએ પાછળ રહી ગયો. સ્વયં પિટક આ વાતની
વિચાર કરીએ છીએ ત્યારે નિરાશ થવું પડે છે. નાગાર્જુનથી શરૂ * * સાક્ષી પૂરે છે કે જ્યાં જ્યાં બુધે આવાગમન કર્યું ત્યાં ત્યાં પ્રાયઃ
કરીને જ્ઞાનશ્રી સુધીના બૌદ્ધ દાર્શનિક ગ્રન્થ જુઓ, અથવા તે વાસ્યાસત્ર મેટાં મોટાં નગરોમાં પ્રભાવશાળી નિર્ચન્ય ઉપાસકે સાથે નથી ગ ગેશ સુધીના વૈદિક ગ્રન્થ જુઓ-આપણને એ સ્પષ્ટ માલુમ તેમને મુકાબલો થયો અને અંતમાં બૌદ્ધ ધર્મને પ્રભાવ વૃદ્ધિગત થયે.
પડશે કે તે દાર્શનિક સમક્ષ જૈન પક્ષની કાંઈ પણ મહત્તા હતી નહિ.
સુમતિ અથવા પાત્રકેસરી જેવા જૈન વિદ્વાનોના મતોનું વિસ્તૃત * પ્રચારનું પ્રાધાન્ય ન હોવાથી જૈન ધર્મ બૌદ્ધ ધર્મની સામે
ખંડન બૌદ્ધ ગ્રન્થમાં અવશ્ય દેખાય છે, પરંતુ તે પ્રાસંગિક છે અને પિતાને પ્રભાવ કાયમ રાખી ન શકે, પરંતુ તેથી એ હકીક્ત તે
પ્રાયઃ “તેર” ની પ્રક્રિયાથી છે. સ્વાદાદ યા અનેકાન્ત જેવા વાદની નથી જ કે સાહિત્ય નિર્માણની દષ્ટિએ પણ તે પાછળ રહી ગયે.
સમીક્ષા પણ સાંખ્ય અને મીમાંસ સાથે કરવામાં આવી છે; અને ત્રિપિટક અને તેમની અવૃકથા સિવાય પાલિ ભાષામાં અન્ય બૌદ્ધ
વળી શંકરાચાર્ય જેવા વિદ્વાન વૈદિક દાર્શનિકે તે અનેકાન્તવાદનું જે સાહિત્ય લખાયું નથી, ત્યારે પ્રાકૃત ભાષામાં જૈન સાહિત્ય નિર્માણની , અવિચ્છિન્ન ધારાએ વીસમી શતાબ્દી પર્યત પણ ચાલુ જ રહી છે.
ખંડન કર્યું છે તે એટલું છીછરું છે કે તેમના નામને શોભા પણ નથી બૌદ્ધ ધર્મનું મહાયાની સાહિત્ય સંસ્કૃતમાં લખવામાં આવ્યું તેમજ
આપતું અને તેમની પછીના વેદાન્તના વિદ્વાનોએ તેમાં પોતાની તરફથી
કાંઈપણ વિશેષ ઉમેર્યું પણ નથી. આટલી ચર્ચાથી એ તે સ્પષ્ટ જ જૈન ધર્મનું સાહિત્ય પણ સંસ્કૃતમાં લખાયું. ચૌદમી સદી પછી બૌદ્ધ
છે કે દાર્શનિકાનાં. આ સંઘર્ષ–સમયમાં જૈન પક્ષ કેવળ ગૌણ જ સાહિત્યનું સંસ્કૃતમાં પ્રાયઃ નિર્માણ થયું નથી, ત્યારે જૈન સાહિત્યનું
રહ્યો; સંધર્ષ હવે માત્ર બૌદ્ધ અને વૈદિકની વચ્ચે જ. સંસ્કૃતમાં નિર્માણ વર્તમાનમાં પણ થઈ રહ્યું છે. પિતાના પ્રચાર ક્ષેત્રને કારણે બૌદ્ધ સાહિત્ય સિંહાલી, તિબેટી, ચીની ઈત્યાદિ ભારતીયતર
આમ હોવા છતાં જ્યારે આપણે તે દીર્ધ સમય દરમ્યાન થયેલા
છે. હાનિકાના ગ્રન્થ જોઈએ છીએ ત્યારે એવી પ્રતીતિ થાય છે કે ભાષાઓમાં લખાતું ગયું, ત્યારે જૈન સાહિત્ય અપભ્રંશ અને તજજન્ય પ્રાચીન અને આધુનિક ભારતીય પ્રાદેશિક ભાષાઓ પુરતું મર્યાદિત રહ્યું.
જૈનેએ પણ બૌદ્ધ અને વૈદિક વચ્ચેના એ સંઘર્ષને પૂરેપૂરો લાભ ...
ઉઠાવ્યા છે. મલ્લવાદી હોય કે સમન્તભદ્ર, અલંક હોય કે હરિભદ્ર, જૈન અને બૌદ્ધ-એ બંને ધર્મોને પ્રતિવાદ કરવા માટે વૈદિક વિધાન હોય કે અભયદેવ, પ્રભાચન્દ્ર હોય કે વાદદેવ, હેમચન્દ્ર હોય વિદ્વાન સંનદ્ધ હતા, પરંતુ તેમની સંસ્કૃતભક્તિ અને અપભ્રંશષને કે યશવિજય-આ બધા જૈન વિદ્વાનોના દાર્શનિક ગ્રંથ આ વાતની કારણે વૈદિક વિદ્વાને જૈન આગમ અને પાલિ પિટકથી લગભગ
સાક્ષી પૂરે છે કે તેઓએ પોત-પોતાના સમયના મેટા–મોટા બૌદ્ધ અનોભા જ રહ્યા. અદ્યાપિ એવું એક પણ પ્રમાણે પ્રાપ્ત થયું નથી અને વૈદિક વિદ્વાનોના મતેની વિસ્તૃત સમીક્ષા કરી છે અને ખાસ.. કે જેથી એ સ્પષ્ટ સિદ્ધ થાય કે પ્રાચીન સમયના વૈદિક વિદ્વાનોએ કરીને તે બંનેના સંઘર્ષમાંથી નિષ્પન્ન થતી બંનેની ખૂબીઓ તેમજ , પ્રાપ્ત યા પાલિના ગ્રન્થ વાંચીને તેની વિસ્તૃત આલોચના કરી હોય.
ખાત્રીઓનું પરિજ્ઞાન કરીને પિતાના પ્રત્યે સમૃદ્ધ કર્યો છે, એટલું જ જૈન અને બૌદ્ધ ગ્રન્થનું નિર્માણ જ્યારે સંસ્કૃતમાં થવા લાગ્યું ત્યારે જ નહિ પણ, વાદી અને પ્રતિવાદી એ બંનેની દલીલે સાંભળનાર ન્યાયાતેની સમાલોચના વૈદિક દ્વારા થવા લાગી.
ધીશના નિર્ણયમાં જે તટસ્થતા હોય છે અને એ બંનેના સમન્વયને આલેચન–પ્રત્યાચનાનું ક્ષેત્ર ખાસ કરીને વાદપ્રધાન દાર્શનિક જે પ્રયત્ન હોય છે તેવી જ તટસ્થતા અને પ્રયત્ન–તે જૈન વિદ્વાનોના સંસ્કૃત સાહિત્ય છે. એ ક્ષેત્રમાં, જૈનેની સરખામણીએ બૌદ્ધોએ પ્રથમ ગ્રન્થમાં જોઈ શકાય છે. મલવાદીનું “નયચક્ર” હરિભદ્રનું “શાસ્ત્રપ્રવેશ કર્યો. જૈન પરંપરામાંના સિદ્ધસેન અને સમન્તભદ્ર કરતાં પણ વાર્તાસમુચ્ચય.” અકલંકનું “રાજવાર્તિક” અને “ન્યાયવિનિશ્ચય” વિધાપહેલાં નાગાર્જુન જેવાં પ્રસિદ્ધ બોદ્ધ દાર્શનિકે એ ક્ષેત્રમાં પોતાને નંદની અષ્ટસહસ્ત્રી અને તત્વાર્થ વાર્તિક,” અભયદેવનું “વાદમહાર્ણવ” પ્રભાવ પ્રસ્થાપિત કર્યો હતો અને વૈદિક દાર્શનિકમાં એક પ્રકારની ઈત્યાદિ ગ્રંથ જૈન દર્શનના તે તે સમયના ઉત્કૃષ્ટ ગ્રન્થા છે. એટલું જ હલચલ ઉપસ્થિત કરી હતી. વાસ્યાયન જેવા વૈદિકાએ નાગાર્જુનના નહિ પણ તે સમયના વૈદિક અને બૌદ્ધ ગ્રન્થની તુલનાએ પણ તેમનું.