SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સ ંઘ તરફ્થી સપ્ટેમ્બર માસની ૯મી તારીખ અને મંગળવારથી સપ્ટેમ્બર માસની ૧૬મી તારીખ અને મગળવાર સુધી એમ આઠ દિવસ પર્યુષણ વ્યાખ્યાનમાળા ગેાઠવવામાં આાવી છે. આ આઠે દિવસની વ્યાખ્યાનસભાનુ' પ્રમુખસ્થાન પડિત સુખલાલજી Àાભાવશે. હંમેશની વ્યાખ્યાનસભા સવારના ૮ાા વાગ્યે નિયમિતપણે શરૂ થશે. તા. ૯ થી ૧૩ સપ્ટેમ્બર સુધીની વ્યાખ્યાનસભા ફ્રેંચ બ્રીજ ઉપર આવેલ āવાસ્દી લેાજમાં, તા. ૧૪ તથા ૧૬ મીની વ્યાખ્યાનસભા ભારતીય વિદ્યાભવનમાં અને તા. ૧૫ મીની વ્યાખ્યાનસભા રાકસી થીએટરમાં ભરાશે. આ વ્યાખ્યાનમાળાના વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છેઃ~~~~ તારીખ ૯ મંગળવાર 1 ૧૦ બુધવાર 22 ૧૧ ગુરૂવારે T ૧૨ શુક્રવાર 35 ૧૩ શનીવાર ૧૪ રવિવાર 22 ૧૫ સોમવાર 33 ૧૬ મંગળવાર સ્થળ Àવાન્સ્કી લાજ 13 11 31 કુમાર’માંથી સાભાર ઉષ્કૃત 33 35 39 33 31 ભારતીય વિદ્યાભવન 33 " રાકસી થીએટર ભારતીય વિદ્યાભવન ' શ્રી કેદારનાથજી શ્રી એમ્. વી. દાન્દે ડા, ભોગીલાલ સાંડેસરા શ્રી મનસુખલાલ આત્મારામ માસ્તર વ્યાખ્યાતા આચાય હરભાઇ ત્રિવેદી શ્રી રતુભાઈ અદાણી ૪ શ્રી દલસુખભાઈ માલવણીયા શ્રી ભવમલ સીધી શ્રી રવિશંકર એસ. ભટ્ટ – s. Aks 2, બોન્ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ × શ્રી મનુભાઈ પંચાળી વિશે શ્રી ગગનવિહારી મહેતા - હેન 5 X{kv શ્રીમતી અમી રાણા પ’ડિત સુખલાલજી લાચાર મુજથી લાચાર, અવર લેકને કહ્યુ કરાવું, મુજ પર ના અધિકાર ! માહરા મુજ પર ના અધિકાર ....હું સુજથી મુજ યુિ ના કાઇ કરે તેા આજીજી કે ક્રોધ વહાવતી, વળી એ ન ફળે તે અવગણતી અવરોધ; પણ વિનતિ, સંયમ, અવહેલા કરી શકું ન લગાર– અસર ન મુજ પર મારી લગાર−હું મુજથી ઘર મ્હારે જગ સંગ મળે ના સાંકળતી કડી કાઇ, ચેન પડે તા જરી ય ઘરમાં પળપળ આતમ રેઈ; પડછાયા શા ઝલાય ના કે છૂટે નહિ તલભાર ‘” ના મુજ આ કારાગાર—હું મુજથી તા. ૧-૯-૫૮ વ્યાખ્યાનવિષય સન્તા અને સાધન સંત તુકારામ મારી વિદ્યાયાત્રા મા જીવનમાંથી હું શું શીખ્યા ? માનસિક સ્વાસ્થ્ય અહિંસા અને લેાકશાહી જૈન આચારશાસ્ત્રનાં મૂળ તત્ત્વ અણુયુગમાં ધમ ફાકાસાહેબ કાલેલકર શ્રી અન્નાસાહેબ સહસ્રશુધ્ધત્ર ગ્રામદાન ', POLATALI આ ઉપરાંત શિવપ્રાસાદ: તારામાઇ હૅાલ, (પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપરથી મરીન લાઈન્સ સ્ટેશનનું રેલ્વે ક્રેસીંગ વટાવતાં ડાખી ખાજીએ પહેલુ' મકાન, પારસી જીમખાનાની સામે) માં સપ્ટેમ્બર તા. ૧૫ સેામવારના રાજ રાતના ૮ વાગ્યે કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે સુપ્રસિદ્ધ સંગીતાચાય શ્રી. દિલીપકુમાર રાય ભજનો સભળાવશે, રાજકીય આદર્શો અને સમાજ વ્યવસ્થા લાકવચ તેમને એ જ શાન્તિના પાયા રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે અહિંસા ભજના નિશ્ચય અને વ્યવહાર આ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતા ભાઈ બહેનને સભાસ્થળે વખતસર આવી પહોંચવા, વ્યાખ્યાનો ચાલતાં હોય તે દરમિયાન પૂરી શાન્તિ અને શિસ્ત જાળવવા અને શ્રી મુંબઈ જૈન યુવક સઘને તેમજ સ ંઘની વિવિધ પ્રવૃત્તિએને આર્થિક સહાય વડે સીંચિત કરવા પ્રાથના. ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. તા. ક. :–આ કાર્યક્રમમાં થોડા ફેરફાર થવા સભવ છે તેા તે સંબંધમાં વ્યાખ્યાનમાળાના સમયે પ્રગટ કરવામાં આવનાર કાર્યક્રમની પત્રિકા જોઇ લેવા વિનંતિ છે. શાન્તિના પાયા અહિંસાનું સંશાધન પરમાનંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ જે. શાહે મત્રીઓ, મુખઈ જૈન યુવક સા. મળે તેટલુ માણુ ! મળે તેટલું" માણુ, ૨ મન મળે તેટલું માણુ ! આતમના ઓળખનારાને દુખમાં સુખની વ્હાણુ.-રે મન૦ સમદરની જલલહરી જેવી અખૂટ તૃષ્ણામાળ, નદી-તળાવે મ ́ધ કરા, પણ જલધિ ન બાંધે પાળ; આન્તર–તેાજ નહીં તે સઘળું મહિર મિથ્યા જાણુરે મન૦ ચિનગારી ખસ, જ્યાત યાચ શે? પામ વૃક્ષ ખીમાં ય, તૃપ્ત નિમીલિત પાંપણ નીચે સહુ જગ મળ્યુ લહાય; ‘હું’ છેડયા ત્યાં મળે ભલે ને પારસમણિ કે વ્હાણુ—રે મન રે મન, મળે તેટલું માણુ ! લઈ લઈને જે તે ખેાએ ભરી રતનની ખાણુ—૨ મન ગીતા પરીખ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy