SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ GE જીવનના પ્રારંભથી જોડાયા તેમાં આટલી મોટી સફળતા મળેલી જીવતી આંખે જોવાનુ' જે સદ્ભાગ્ય તેમને પ્રાપ્ત થયું છે તેવુ સભાગ્ય ભાગ્યે જ અન્ય કોઈ લોકસેવકના નામ ઉપર નાંધી શકાય તેમ છે. પ્રબુદ્ધ જીવન તા. ૧૫ ખેલવા કૂદવામાં. એટલે સ્વાભાવિક રીતે મારાથી કહેવાય ગયું. આશરે તા રમવા જવું છે. મિત્ર! મારી રાહ જુએ છે.” બસ શૂ શું . પિતાજીના પુણ્યપ્રાપ પ્રગટી ઊઠયા. એમણે બૂમ પાડી, “તું દેખાતા દીકરા છે. વેપાર કરીને રેટલા રળી ખાવા છે કે પછી ભીખ માંગવી છે ? દાંતખાતરણી વેચવા તારે જવુ જ જોશે.” હું તે ઢીલાશા યે, રડી પડયા. એટલે એક લપડાક પણ મળી, રડતાં રડતાં “દાંતની કાનખાતરણી ” માલ્યો. પિતાએ કહ્યુ, “ આવે રાતલ અવાજ ગુણ સાંભળવાનું હતું ? માટેથી અવાજ કાઢ કે ત્રીજે મજલે બેઠેલાં ણુ સાંભળે.” મેં મોટેથી અવાજ કાઢયા અને દાંતખાતરથી વેચાવી છે. પહેલી દાંતખેતરણી વેચાઇ ને એ પૈસા મળ્યા. થોડા વખતમાં છી જ વેચાઈ ગઈ. સા પૈસા ગજવામાં પડયા. ધેર પહેાંચી ખુશખુશાલ લહેરે પિતાને કહ્યુ, “ બધી દાંતખારણી વેચી આવ્યા. યેા ા Üગ-~-~ પિતાના મુખ ઉપર સતાષ છવાઈ ગયો. “એ પદાર્થપાઠ મારા જીવન સાથે જડાઈ ગયા છે. છે lo અણુમાલ હતા, ને આજે પણ એ પ્રસંગને આભારવશ બની ગાદ કરૂ છું. “મેટેથી અવાજ કાઢ કે ત્રીજે મજલે ખેઠેલાંએ કહ્યુ સાંભળે !” એ શબ્દો હજી ગઇ કાલે ખેલાયા હૈાય તેમ કાના જે છે. પિતાના એવા કંઈક અનુભવાના વારસા મને વેચાણકાર અનામાં ખપ લાગ્યો છે. એણે મને ખશ વેપારી બનાવ્યેા.” પહે ભીમદેવ પહેલા એ પણ દિવસ હતા કે ખાદીની સામે કાઇ જોતું નહતુ અને ખાદીને લોકેા હસતા હતા. આજે એ દિવસ આવ્યો છે કે ખાદીએ રાષ્ટ્રના આર્થિક આયોજનમાં અને પ્રજાના ચાલુ પહેરવેશમાં મહત્ત્વનુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ ઉપરાંત મેટાં શહેરી ખાતે ઉભા કરવામાં આવેલાં ખાદી અને ગ્રામેાદ્યોગ ભવન દ્વારા દેશની કળા અને કારીગીરીને અસાધારણ ઉત્તેજન મળી રહ્યું છે; અનેક મૃતપ્રાય ખરેલી કળાઓ અને કારીગીરી પુનર્જીવિત થઈ રહી છે અને સૂતેલા વ્યવસાથે સજીવ ખની રહ્યા છે. અને સાથે સાથે કારીગરા પણ મેટી સખ્યામાં ઉભા થવા માંડયા છે. આ બધા પાછળ રાજાણી કાકાના અદ્ભુત જીવનપુરૂષાર્થ અને અપૂર્વ આશાવાદ રહેલ છે. જેરાજાણીકાકાની આજે ૭૬ વર્ષની ઉમ્મર થઈ છે. એ આંખે મેતીયા આવવા લાગ્યા હતા અને દેખાતુ આછું થયું હતું. તેનાં ક્રમે ક્રમે ઓપરેશન કરાવ્યા અને આંખાના તેજ તેમણે પુનઃ પ્રાપ્ત કર્યા છે. ચાલતાં પગનાં ઘુંટણ દુખતા હતાં તે પણ મટી ગયેલ છે. હવે, તાજેતરમાં તેમણે હર્નીઆનું એપરેશન કરાવ્યું. તેમાંથી પણ સાજા થઇને તે હરતા ફરતા થયા છે. આમ શરીરની જર્જરિતતાને, વાધ કયને ઢાકરે મારીને હજી પણ તે ઠીક ઠીક ધ્રુમી રહ્યા છે. તેમની વાણીમાં એક યુવાનને શરમાવે તેવા ઉત્સાહ અને આશાવાદને રણકાર છે, અને તેમના ચિત્તમાં હજી આ કરવુ છે અને તે કરવું છે એવી અનેક કલ્પનાઓ અને ચેાજના ઘેળાયા જ કરતી હૈાય છે. તેમાં નથી થાક કે જરા પણ મન્ત્રતા. જાણે કે મૂર્તિમન્ત કર્મયોગ ન હોય એવી છાપ તેમના પરિચય દ્વારા આપણા મન ઉપર ઉઠે છે. આવા એક વ્યક્તિવિશેષના અનેક અનુભવાયી ભરેલા ચરિત્રનું એક નાનું સરખું ચિત્ર તેમણે લખેલ ‘ખાદીની વાત’માંથી આપણને જોવા મળે છે. પુસ્તકના નામમાં જેટલી નમ્રતા છે તેટલી જ નમ્રતા અંદરના નિરૂપણુમાં રહેલી છે. તેઓ સદા કર્મ પરાયણ રહ્યા છે, પણ લખવા તરફ કમનસીબે તે કદિ વળેલા નહિ. તેથી આપણને તેમના તરફથી લખાણતા આકારમાં જે મળવુ જોઈએ તેના પ્રમાણમાં આ પુસ્તક બહુ જ ઘેાડી સામગ્રી પુરી પાડે છે. વળી આ પુસ્તકના છેવટનાં પ્રકરણા બહુ નબળાં છે. તદુપરાન્ત આ પુસ્તકમાં ખાદી પ્રવૃત્તિની તાત્ત્વિક આલાચનાની ભારે ઉષ્ણુપ લાગે છે. વૈકુંઠભાઇ, કુમારપ્પા, કિરલાણીજી કે વિનેાખાજી જેવી વ્યકિતના હાથે આજે ખાદી શા માટે અને તેનું દેશની નવરચનામાં શું સ્થાન છે તે વિષે આલોચના લખાય અને નવી આવૃત્તિમાં અન્તગત કરવામાં આવે એ ખાસ ઇચ્છવાયોગ્ય છે. આવી ઉષ્ટુપે હાવા છતાં જેરાજાણીની આત્મકથા જેવી આપણને પ્રાપ્ત થઇ છે તેવી અનેક રીતે આવકારને પાત્ર છે અને આજના યુવકાએ તે ખાસ વાંચવા અને વસાવવા જેવી છે. આ અવલેકન પૂરૂં કરૂં તે પહેલાં જેરાજાણીકાકાએ એક વેચાણકાર તરીકે જે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી તેના પાયામાં રહેલા પોતાના બાલજીવનના એક પ્રસંગ તેમણે પોતાના પુસ્તકમાં આપ્યા છે તે અહિં ઉધૃત કરવાના પ્રલોભનને હું રોકી શકતા નથી. તેઓ એ પ્રસંગ રજુ કરતાં જણાવે છે કે “એ તાલીમનાં ખીજ તે, મારા પિતા તરફથી અગીઆર વર્ષની ઉમ્મરે મને મળેલી વેચાણુની તાલીમમાં રહેલાં હતાં. હું ભણુતા હતા. નિશાળમાં રજા હતી. એક દિવસે મારા પિતાએ કહ્યું, “તારે અભ્યાસની સાથે સાથે વેપારીજ્ઞાન પણ મેળવતા રહેવુ જોઇએ.” એમ કહીને એક લોખડના સળિયા ઉપર પચાસેક જેટલી દાંતખેાતરણી અને કાનખાતરણી ગોઠવીને મારા હાથમાં મૂકી અને કહ્યું, “જો, આ સળિયા લોકો દેખે તેમ હાથમાં રાખ, અને ‘દાંતખેાતરણી, કાનખાતરણી, બબ્બે પૈસા, બબ્બે પૈસા,” એમ પેાકાર. લેકા એ સાંભળશે ને એ પૈસા આપીને એ ખરીદશે.” વેપાર કરવા જેટલી મારી ઉમ્મર નહાતી. તેમાં મન લાગતું નહેાતુ. મન તેા લાગ્યું હતું. ભાઈબંધો સાથે ગુજરાતની સાંસ્કારિક ચશગાથાનું એક નું ગુજરાતના મધ્યકાલીન-ઇ. સ. ૯૩૨ થી ઇ. સ. * I સુધીને ઇતિહાસ એટલે ગુજરાતની ગૌરવગાથાનો ઇતિહાસ. લગ ચારસા વર્ષના આ ગાળામાં થઈ ગયેલા ગુજરાતના સુપુત્રોએ ગુ ને સમૃદ્ધ કર્યું " છે, વિસ્તૃત કર્યું છે; ગુજરાતના નામને ઉજ્જવલ હ્યુ છે. ગુજરાતની ગૌરવગાથાને જે કાંઇ ઇતિહાસ અત્યારે ઉપરૢ છે તેની મુખ્ય સામગ્રી આ સમયમાંથી પ્રાપ્ત થાય છે. દાની, મહાપરાક્રમી અને તેજસ્વી' મૂળરાજ સાલકી એ આ ક વશના પાયા નાખનાર પ્રથમ રાજપુરુષ. આ મૂળરાજ સામે ગુજરાતની પ્રાદેશિક રચના કરી. એ જ સાલકી વંશના એક પુરુષ ભીમદેવ પહેલાએ આ પ્રાદેશિક વિસ્તારની હદ વધારી, કામાં ઉમેરા કર્યાં; સિધ્ધરાજ જયસિંહે ગુજરાતને સામ્રાજ્યની કક્ષાએ સર્યું; જે કુમારપાળના રાજ્યકાળ દરમિયાન સાચા અર્થમાં સામ્રાજ્ય યુ સાલકી યુગના આ ચારસો વર્ષના સમય એ માત્ર ોને કારણે કે પ્રાદેશિક વિજ્યાને કારણે ગુજરાતને માટે મહત્વના નથી મા સમયનું મહત્વ છે તેની સંસ્કારિતાના કારણે. એ સ ંસ્કારિતાનપુર સૌરભ આજે પણ એટલી જ પમરાટભરી રહી શકી છે. એ તેનું વૈશિષ્ટય. આ સમયમાં જ ગુજરાતને તેજસ્વી અને સાંસ્કારિકદીર અને ધીર વ્યકિતઓ સાંપડી. સંસ્કારમૂર્તિ હેમચંદ્રાચાર્યને શું આ સારાય સમયને ગુજરાતના જ્યોતિધરામાંના આ એક અગ્રણી નાની તેજસ્વિતાથી છાઈ દે છે. ગુજરાત દેશને ‘ગુજરાતનું નામ મળ્યું આ જ યુગમાં લુ જ નહિ; પણ ગુજરાતની ગુજરાતી ભાષા ખેલનારી પ્રજાની સારિક એકતા સર્જવામાં પણ આ સમયના સોલંકી રાજાએ-મૂળરાજ ઝીમ, કણું, સિધ્ધરાજ અને કુમારપાળ; તેનાં કુશળ મંત્રીઓ--ચાકર, વિમળ, સાન્ત, મુંજાલ અને ઉધ્યન અને જૈન સાધુએ દ્રોણાશ્યા, હેમચંદ્રાચાર્ય · રામચંદ્રસૂરિ વગેરે ઉપરાંત ખીજી અનેક વ્યકિએ ગૌરવપ્રદ કાળા આપ્યો છે. 11) ગુજ સેલકી વંશની ઈમારતના મજબૂત પાયો નાખનાર પહેલા, પછી એ પાયા પર સુદ્રઢ ચણુતરનુ` કાર્ય કર્યું છે શ્રીદેવ પહેલાએ. લગભગ ખેતાલીસ વર્ષના તેના રાજ્યકાળ દરમિયાન યુદ્ધ ક્ષેત્રેથી તે નથી પરવાર્યો, છતાં મૂળરાજે જે પ્રાદેશિક અને સારિક સંપત્તિના વારસા મૂકયા હતા તેમાં ભીમદેવે ગણનાપાત્ર ઉમેશ કર્યો છે. Fo
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy