SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧-૫૮ પ્રબુદ્ધ જીવન ભારતના રાજકીય ગગનાંગણમાં ઉગેલા ધૂમકેતુ શ્રી ઈ. વી. રામસ્વામી નાકર ( ભારતને આઝાદી મળ્યા બાદ નાના મેટા પ્રાદેશિક કે વર્ગીય પ્રશ્નો ઉપર તરેહ તરેહનાં આર્જેલને ઉભા થતાં સંભળાય છે અને સત્યાગ્રહોનાં પણ મંડાણ થતાં જોવામાં આવે છે. પણ દક્ષિણ ભારતમાં શ્રી ઈ. વી. રામસ્વામી નાઈકરે જે પ્રકારની એક પછી એક ઝુંબેશ શરૂ કરી છે તે અજબ પ્રકારની અને સહજ કલ્પનામાં ન આવે તેવી છે. શરૂઆતમાં રામાયણ અને રામની મૂર્તિઓ સામે તેણે જેહાદ શરૂ . . ; કરી, પછી બ્રાહ્મણ હોટેલ વિરોધી ઝુંબેશ શરૂ કરી, ત્યાર બાદ બ્રાહ્મણ સમુદાયને વિધ્વંસ કરવાની પિતાનાં અનુયાયીઓને તેણે હાકલ કરી, • પછી રાષ્ટ્રધ્વજ, રાજ્ય બંધારણ અને ગાંધીજીની છબીઓ બાળવાનો આદેશ તેના તરફથી વહેતે કરવામાં આવ્યું. આવી રાષ્ટ્રવિરોધી, સંસ્કૃતિ વિરોધી અને સભ્યતા વિરોધી-દ્રાવીડ કાઝગામના’, નામથી ઓળખાતી–હીલચાલના પ્રણેતા, ૮૦ વર્ષની જૈફ ઉમ્મરે પહોંચેલા છતાં કેવળ આગ, આગ ને આગ વેરતા અને વરસાવતા શ્રી ઈ. વી. રામસ્વામી નાયકર જેમને રાજ્યબંધારણની નકલ જાહેરમાં બાળવા માટે છ મહીનાની તાજેતરમાં સજા કરવામાં આવી છે. તેને ટુંક પરિચય તા. ૧૫-૧૨-૫૭ ના ભારત ન્યાતિમાં પ્રગટ થયેલા અ ગ્રેજી લેખના અનુવાદદ્વારા નીચે આપવામાં આવે છે. તંત્રી ) “શુહાએ લોકોને કહ્યું કે બુમો પાડો, બુમો પાડે જડતા ભર્યા–અસંસ્કૃત માનવીને શોભે તેવા–અભિગમ સાથે પૂરેપૂરો અને જ્યારે ધર્મગુરૂઓએ વાજાં વગાડયાં ત્યારે લોકોએ મેળ ધરાવે છે. બુમ પાડવા માંડી; અને જ્યારે લોકોએ ધર્મગુરૂઓનાં અદ્યતન પરિસ્થિતિના એવા કયા ધટકે છે કે જેને લીધે આ વાજાઓના અવાજ સાંભળ્યા અને લોકોએ ભારે બુમરાટ બૂમબરાડા પાડનારો માનવી-“This great shouter'—જેની ઉપેક્ષા મચાવી મૂકી ત્યારે બન્યું એમ કે ઉભેલી દીવાલ એકાએક ન થઈ શકે એવી એક શક્તિ યા વ્યક્તિ તરીકે સૌ કોઇનું ધ્યાન ઢળી પડી.” ખેંચી રહેલ છે? તે જનસમુદાયના એક વર્ગને મેટેથી બૂમ પાડતા આજથી ત્રીસ વર્ષ પહેલાં એક મધ્યમ વયને યુવાન રશીઓને કરી શકે છે અને એ રીતે સામાજિક અન્તરાય ટકાવી રાખતી ‘વિશાળ પ્રવાસ કરીને પિતાને વતન મદ્રાસ પાછો ફર્યો અને ક્રાન્તિકારી એક અદ્રશ્ય દીવાલને જમીનદોસ્ત કરવામાં સફળ થયે છે આ હકી પ્રવચનને તેણે વરસાદ વરસાવવા માંડયા. એ વખતે એણે જે કાર્ય કત શું તેને આટલું મહત્વ મળવામાં કારણરૂપ છે? અથવા તે એ કર્યું તે ભારે બહાદુરીભર્યું અને રાજકીય શાણપણુવાળું લેખાયું. પ્રદેશમાં એવા વાસ્તવિક રાજકારણી બળા અસ્તિત્વ ધરાવે છે કે અને તેથી આ “નવી બળવાર’ વ્યક્તિના જેના વડે તેને આટલું બધું મહત્વ મળતું અનુયાયીઓએ તેને પેરિઆર (શાણો માણસ) ને ઈલ્કાબ આપ્યો. ત્યાર પછીથી “કાવડ કાઝગામના નામથી ઓળતે એ મુજબ ઓળખાતે આવ્યા છે. આમ ખાતું તેનું આન્દોલન જે સામાજિક ભેદ છતાં પણ તેના તાજેતરના નવા કાંગ્રેસી નાબુદ કરવાના દયેયથી પ્રચલિત કરવામાં મિત્રો તે તેને માત્ર શ્રી. ઈ. વી. રામસ્વામી આવ્યું છે, જે દક્ષિણ ઉપર ઉત્તરની નાયકર' ના નામથી જ ઓળખે છે. તેમની હકુમતને અન્ત આણવા માગે છે, જે દષ્ટિએ તે એક સારે વક્તા લેખાય છે વર્ણાશ્રમ ધર્મ અને તેના સંદર્ભમાં રહેલા અને સાથે સાથે તે એક કટુતાયુક્ત નિરાશા દેવ દેવીઓને નાશ કરવા ચાહે છેભરેલે માનવી છે એ ખ્યાલ તેના વિષે આ કાવડ કાઝગામનું આન્દોલન આજે તેઓ ધરાવે છે. લુંટફાટ અને કતલના કાર્યક્રમને છડેચેક તેના જીવનનાં પરસ્પરવિસંગત તને આગળ ધરી રહેલ છે. હીલચાલ દ્વારા શ્રી. ઈ. વી. રામસ્વામી નાયકરના એક કોમવાદી પક્ષના હેતુઓ અને ઉદ્દેરાજકીય અભિપ્રાય માફક સામાજિક ખ્યાલ શેની જાહેર ઘેષણા કરવામાં આવી છે પણ એટલા જ રસપ્રદ છે. તામીલનાડના એ હકીકતમાં નહિ. પણ જેમણે આ રાજકારણી નાટકમાં પરસ્પર વિસંગત એવા આધુનિક યંગીસખાનને સમાજમાં મહઅનેક પાઠો ભજવ્યાને તેને દાવો છે. તે ત્વનું સ્થાન અપાવ્યું છે તેવા સામાજિક કોંગ્રેસી હતા અને એમ છતાં બધી રચ બળના અસ્તિત્વમાં આજની પરિસ્થિનાત્મક પ્રવૃત્તિઓને તે હંમેશા વિરોધી તિની કરૂણતા રહેલી છે. રહ્યો હતો. તે સમાજવાદી હત–સંપૂર્ણ શે થોડા દિવસ અગાઉ ભારતના માકર્સવાદી હતે--અને એમ છતાં ૧૯૩૦ મહાઅમાત્યને એક જાહેર સભાનાં માં ઇરોડ ખાતે ભરાયલી એક કોન્ફરન્સમાં રજુ કરવામાં આવેલ મંચ ઉપરથી જાહેર કરવાની ફરજ પડી હતી કે તાવીડ-કાઝગામવાદીએ સામાજિક તથા આર્થિક કાર્યક્રમનું અનુમોદન કરવાનો તેણે ઈનકાર કર્યો કેવળ દેશદ્રોહી છે અને કોઈ પણ સભ્યતાના અંશ વિનાના જંગલી હતા. તે નાસ્તિક છે એમ છતાં તેને પિતાનું “રામસ્વામી’ નામ ગમે લેકે છે. પણ આ એ જ જંગલી લેકે છે કે જેમણે “પેરિઅરની છે. ઘરડા માણસે નાની ઉમરની છોકરીઓ સાથે લગ્ન કરે તે સામે નેતાગીરી નીચે મદ્રાસના મુખ્ય પ્રધાન કામરાજ નદારની કેસને તેણે પોતાની નાપસંદગી જાહેર કરી હતી, અને એમ છતાં ચૂંટણી જંગ જીતવામાં અને બ્રાહ્મણેતર પ્રધાનમંડળ ઉભું કરવામાં ૭૦ વર્ષની ઉમ્મરે ૩૦ વર્ષની પોતાની . અનુયાયી એક યુવતી મદદ કરી હતી. સાથે તેણે લગ્ન કર્યું હતું. આ દ્રાવીડીય નેતા આર્યોના આધિ- ૧૯૫૬ ની ભારતવ્યાપી ચૂંટણી દરમિયાન ઈ. વી. રામસ્વામી પત્યને વિરોધી છે અને એમ છતાં જ્યારે ઈંગ્લાંડથી કેબીનેટ મીશન નાયક તામીલનાડના કોંગ્રેસીઓ સાથે પિતાના રાજકારણું પિત્રાઈ દેશને આઝાદી મળ્યા પહેલાં ભારતમાં રાજકીય વાટાધાટો માટે આવેલું ભાઇઓ તરીકેના સંબંધને પૂરો ખ્યાલ કરીને કેગ્રેસના વિજય અંગે ત્યારે અંગ્રેજ સરકાર તામીલનાડ ઉપર સીધું રાજ્ય કરે એવી એ બૂમ બરાડા પાડવા માટે પિતાના સર્વ અનુયાયી દળોને એકત્ર કર્યા કેબીનેટ મીશન સમક્ષ તેણે માગણી કરી હતી. આ વિસંગતિએ તેના હતા. શ્રી સી. એન. અન્નાદુરાઈથી દેરવાઈ રહેલા આજકાલના છુંચવાયલા, અસ્પષ્ટ વિચાર સાથે અને દરેક પ્રશ્ન સંબંધે તેના કેવળ નવા ઉભા થયેલા વાવડ મુનેત્તા કાઝગામો સામે પેરિયાર તિરસ્કારની
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy