________________
- પ્રબુદ્ધ જીવન
: - "
, તા. ૧૫-૮-૫૮
ત્યાં “મુક્તિ’ નથી અને જ્યાં મુકિત છે ત્યાં “હું” નથી. “હું' એક તપસ્યા કરવાનો નિર્ણય કરીશ ત્યારે સૌને લાગશે કે એ અનિવાર્ય
દેહમાં નહિ પણુ બધા દેહમાં વ્યાપેલો છે. આથી સાધના નામ પડયું હતું.” *. એટલે એ સામૂહિક જ હેવાનીઅસલ પિતામાં સઘળાં કમાયાં છે. એ જ અરસામાં બિબાજીએ એકવાર એ મબલનું જJાવ્યાનું
એવું ધારી લેવાથી સાધનાનું સ્વરૂપ સામૂહિક થઈ જતું. ગાયત્રી અને ભૂમિપુત્રમાં એ મુજબ પ્રગટ થયાનું મનેં બરાબર યાદ છે કે મંત્રમાં મારું' એ ઉલ્લેખ નથી, “અમારી–આપણી’ એવી વૉત જ ગાંધીજીમાં આ % નહોતું એટલે એમને માર્ગ સરળ હતા, જ્યારે કહેવાઈ છે, “આપણા’ માં આખા સમાજની કલ્પના છે, અને આ માટે માગે વિકટ છે. ત્યાર બાદ તાજેતરમાં એટલે કે ગયાં મે રીતની જે સાધના કરવામાં આવે છે. તે સામૂહિક છે, સે ટકા માસની આખરમાં પંઢરપુર ખાતે ભરાયેલા સર્વોદય સંમેલનની અન્તિમ સમાજની છે. આજના આ વિજ્ઞાન-યુગમાં બહારની શકિત્તઓ એવી બેઠક દરમિયાન વિનોબાજીએ કરેલા પ્રવચનમાં આ જ સુર કાંઇક બીજા જોરાવર બની છે કે હવે તે સાધના સમૂહમાં જ થઈ શકે એમ છે. આકારમાં આપણને સંભળાય છે. દુનિયાના ઇતિહાસમાં વિચાર પ્રચાર સામૂહિક સમસ્યા હાથ ધરીને જ સાધના કરવી જોઇએ, એ વિચાર માટે અખત્યાર કરવામાં આવેલી જુદી જુદી રીતેનું તે પ્રવચનમાં ગાંધીજીને છે. ગાંધી પિતે વિજ્ઞાન-વિચારની દેણગી છે એવું હું સવિસ્તર નિરૂપણ કર્યા બાદ આખરના ભાગમાં વિનોબાજી જણાવે છે માનું છું, કેમકે એમણે પોતાની આત્મકથાનું નામ પણ પ્રગ” કે “આ આખેય ઇતિહાસ મારી સામે છે. હું વિચારું છું કે એવું આપ્યું. આજ સુધીના કોઈ સાધકેએ આવું કથાનું જાણુમાં આમાંથી મારી શ્રદ્ધા શેના ઉપર છે ? અને હું કરી શું રહ્યો છું ? નથી. આમ જેણે પિતાની આત્મકથાને પણ “સત્યના પ્રયોગો એવું મારામાં જે સમન્વયનું દૂદ્ધ ચાલી રહ્યું છે તેનું દર્શન હું તમને નામ આપ્યું તે વિજ્ઞાન-વિચારની જ દેણગી હોઈ શકે. ' કરાવવા માગું છું.' - - - “એમના ગયા પછી હું સામૂહિક-સાધનાની બેજ કરતો રહ્યો. . “વિચાર સિવાયની બીજી કોઈ ચીજ પર મારી લેશ માત્ર પણ - મને લાગ્યું કે અહિંસા તે અલોપ થઈ રહી છે. જેમને એના પર શ્રદ્ધા નથી. ઉલટું મારા અનુભવ પરથી મેં જોયું છે કે વિચાર
શ્રદ્ધા નહેતી એમની વાત અલગ છે, પણ શ્રદ્ધાળુઓના કાર્યક્રમમાં ધ્યાનમાં આવે છે અને આ રીતે ધ્યાનમાં આવ્યા પછી, સમજ્યા પણ એનું સ્થાન નહોતું. આથી મારે એક પછી એક પગલાં માંડવા પછી, પચ્યા પછી તે ઠીક માલૂમ પડે છે. હવે તેનું સાક્ષાત્, દર્શન પડ્યાં. પ્રથમ દાનને જે પ્રભાવ (ઇપેકટ) મારા પર પડે તેને થયા પછી તેને અમલમાં લાવવા માટે વચ્ચે કંઈ કરવું પડે એ હું અવગણી ન શકો. જાણે કે આવાન કરી રહ્યું હોય એવું મારી સમજમાં જ બેસતું નથી. એને અર્થ એ નથી કે જે વિચાર મને લાગ્યું. જાણે હું એને વિરોધ કરી રહ્યો છું અને તે મને સમજાય તેને મેં તાત્કાલિક અમલ કર્યો જ છે. તે અમલમાં આવતાં અદેશ દઈ રહ્યો છે. મારા પિતામાં એને ઝીલી લેવાની કોઈ તાકાત ઘણા સમય નીકળી ગયું હોય. પરંતુ તે સમયે શા માટે ગયે તેનું વરતાતી નહોતી તેય એને હું ટાળી શકયે નહિ. કેમકે અહિંસામાં પૃથક્કરણ કરતાં ધ્યાનમાં આવતું કે હું વિચારને સારી રીતે સમયે આવી સામાજિક સમસ્યા હલ કરવાની તાકાત ન હોય તે પછી મારે જ નહોતે. પરંતુ જે વિચાર હું પુરેપુરે સમજી ગયો હોઉં તેના
અહિંસાને પિપટિયા પાઠ પઢયા કરવાનું છોડી દેવું જોઈએ એવું મને અચરણ માટે બીજી કોઈ કૃતિ કરવી પડતી હોય, કે તપ અથવા - સ્પષ્ટ ભાસતું હતું. આમ અંદરથી એવું ખેંચાણ જાગ્યું કે મારાથી સાધના કરવી પડતી હોય તે તે મારી સમજમાં જ આવતું નથી. આ બધું ટાળ્યું તળાય એમ જ નહોતું.
જ્યારે વિચાર સમજ્યા પછી તેને અમલ કરવામાં અડચણું : દેશમાં આજે સાચી શાંતિ નથી. એને ઉકેલ ખેળ જોઈએ. ' આવે છે ત્યારે હું મારા મનથી એમ સમજું છું કે વિચારને હું એ તરફ આપણે લક્ષ નહિ આપશું તે સર્વોદય તે નથી જ થવાને, પૂરેપૂરી રીતે સમજ્યો નથી. વિચારના અમલ માટે વિચારને પૂરેપૂરે લોકશાહી પણ એમાં હેમાઈ જશે. આ સંબંધમાં ત્વરા મારી નથી, સમજી લે એટલું જ પૂરતું છે. એવી મારી શ્રદ્ધા છે. છતાં પણ હું
વિજ્ઞાનની છે. બુદ્ધ ભગવાને પણ કહ્યું હતું, “પુણ્ય જલદી જલદી શું કરી રહ્યો છું ? હમેશ ફરવાનું મેં વ્રત લીધું છે. ખેર, તે પણ Eી કરે, નહિ તે આપણે પાપના હાથમાં રમી જઈશું.” આમ એ અંગે ઠીક છે; ફરવું અને વિચાર સમજ એ બે વાનાં ચાલતા હોય તે
કંઈક કરી નાખવાની તાલાવેલી તે છે જ, તે પણ આપણે સાધને તેમાં ઝાઝી કાંઈ વિસંગતિ નથી, પરંતુ મેં તે વિચારને આચારનું રૂપ - વાપરવામાં સાવચેત રહેવું જોઈએ, જેથી હિંસાને સહેજ પણ ઉતેજન આપવા માટે એક કામ પણ ઉઠાવ્યું છે, અને તેનાથી આગળ જઈને નહિ મળે. આ માટે આપણે સૌએ સામુદાયિક પુરુષાર્થ કરવો જોઈએ. હવે તે શાન્તિ સેનાની વાત નીકળી છે, અને આ શાન્તિ સેના માટે જેમના મનમાં નિર્માણની વાત ઘોળાયા કરે છે એમને પણ આ તે કંઇક ચાજના પણ કરવી પડે છે. કેટલાકે મને પૂછયું ૫ણું છે સ્થિતિનું ભાન નથી. આથી આપણે આ તરફ વિના વિલંબે ધ્યાન કે શાતિ સેના માટે તમે આ જન કેમ કરે છે ? તેને માટે શરતે, દોડાવવું જોઇએ.
' યોગ્યતા, નિષેધે આવું બધું શીદને રાખે છે ? કહેવા માંગું છું * “બીજો પ્રવાહ આવું એલાન કરી રહ્યો છે. આપણને પ્રયોગ કે આ સવાલને કઈ જવાબ મારા મનમાં નથી. કારણ કે તે અનુત્તર ખાતર પાંચ-દશ વર્ષ નથી મળવાનાં. રચનાકાર્યમાં પાંચ-દશ વર્ષ (લાજવાબ) સવાલ છે. મારી શ્રદ્ધા વિચારો પર હોવાના કારણે મારા
નીકળી જવાનો સંભવ છે. એ કામમાં આટલાં વર્ષો લગાડવાની શ્રદ્ધા તરફથી તે પ્રશ્નોના કિઈ ઉત્તર આપી શકાતા નથી. અગર મારું ચાલત ? આજે મારામાં ઘટી છે. આપણે એક વખત ખૂણામાં પડયા રહીશું તે હું શાન્તિસેનાને પ્રયોગ ના કરત, તેની યોજના અને વ્યવસ્થા
તે આપણે સામેના પૂરને રોકી શકશું એવું મને નથી લાગતું. હા! પણ ના કરત, તેને માટે નિષેધે પણ ના રાખત. જે મારૂં ચાલત તે એકાન્તમાં વાવેલું બી કઈ નહિ ને કોઈ દિવસ ઊગવાનું છે એવું હું વિચાર પ્રચાર કરવાની પણ મને અંદરથી જરૂર ન લાગત. ઉલટું વિચારને
માનું છું, પણ ઝડપની કીંમત આપણે પારખવી પરશે. " પરિશુધ્ધ કર. એ જ વિચારપ્રચારનું સાધન છે એમ હું માનું છું. || '“પણુ આ પહેલો પ્રવાહ કેક-કોક વાર મને તપસ્યા ભણી ખેંચે તેને માટે તે શબ્દ પણ કમજોર સાધન છે. ઘણી વખત માનવામાં
છે. આ બંનેની વચ્ચોવચ અત્યારે હું છું. આથી અત્યારે કઈ આવે છે કે શબ્દ કરતાં કૃતિ બળવાન સાધન છે, પણ હું તેવું નથી આખરી નિર્ણય પર નથી આવી શક્યો. જો કે આવી રીતની ત:- માન. કઈ કઈ વાર હું તેમ બોલું છું ખરે, પરંતુ હું સમજું છું
સામાં હું માનતા નથી. એનાં પર મને શ્રદ્ધા નથી. મારી શ્રદ્ધા કે કૃતિ કરતાં શબ્દ શ્રેષ્ઠ સાધન છે અને શબ્દ કરતાં નિઃશબ્દ-મૌન * પૂરતું ખાવા પર છે, જે ઠીક રીતે શ્વાસ લેવાતું હોય, તે પ્રાણાયામ -એક સાધન છે. વાણીથી જે પ્રચાર થાય છે એથી ધણો વધુ પ્રચાર
પર હું વિશ્વાસ નથી કરતા. ન ખાવાનું ખાઈએ તે ઉપવાસનું મહત્વ ચિન્તનથી થાય છે. જ્યારે ચિન્તનમાં શુધ્ધ વિચાર આવે છે ત્યારે : છે, પણ આખરે તે એ છે. એક પ્રતિક્રિયા જ. શરીરને કષ્ટ આપ, એને તીવ્ર વેગથી પ્રચાર થવા માંડે છે એવું મારું માનસ પોકારે છે.
નારી તપસ્યાઓનું અને આકર્ષણું નથી. આથી. જ્યારે, કયારે પણ હું જે કે આ દિવસે માં, બહારનું કામ હું તીવ્ર રીતથી કરી રહ્યો છું અને