________________
૫
(૩) આજે આપણે નવનિર્માણુના માર્ગે છીએ અને તે નવનિર્માણ ઉત્તરાત્તર ષડાનારી અને અમલી બનનારી પ ંચવર્ષીય યોજના દ્વારા સાધવાનું છે. આ માટે આપણને ઘણી ચીજો સિવાય ચલાવી લેવું પડે તેમ છે, વળી કરવેરા પણ વધતા જ જવાના છે. અનેક ચીજોની તંગી ભોગવતા રહેવાનુ છે અને પેટે પાટા બાંધીને ચાલવાની સ્થિાતમાંથી આપણે પસાર થવાનું છે. પ્રજાને અગવડો સહી લેવાનું, તંગી ભાગવવાનું, જરૂરિયાતની ગણાતી ચીજો વિના ચલાવી લેવાનું, પેટે પાટા બાંધીને જીવવાનું કહેવામાં આવે છે. પ્રજાએ આખા દેશના ભાવી ઉત્કષને લક્ષ્યમાં રાખાતે આમ જરૂર કરવું જોઇએ અને એમ કરે પણ ખરી, પણ તેમને તેમ કરવાની કાઈ પ્રેરણા મળતી નથી, તે પ્રેરણા કયારે મળે કે જ્યારે તગી ભોગવવાનુ, પેઢ પાટા આંધીને ચાલવાનુ કહેવાવાળા પ્રધાના, શાસકા, ક્રેૉંગ્રેસીઓના જીવનમાં એ ત’ગીનું ખે ચતુ, અગવડ ભોગવવાનું સામાન્ય પ્રજાને કાંકિ દન થતુ હોય, પણ કહેનારાના જીવનમાં બધી સુખસગવડ દેખાતી હાય, કઠણ જીવનના કાઈ અંશ ન દેખાતા હાય, સહેલાણીપણું અને સુવાળાપણું દેખાતું હોય તે પ્રજા કેવી રીતે સ્વેચ્છાપૂર્વક તગી ભાગવવાને તૈયાર થાય ? કમનસીબે ઉપદેશ આપનારા શાસકો કે પ્રધાનના જીવનની તેમજ કહેવાતા લોકસેવકાના જીવનની મોટા ભાગે આ દશા છે અને તેથી પ્રજા સ્વેચ્છાએ કશું પણુ. સહેવા ખમવાને તૈયાર થતી નથી.
આજની વિષમ પરિસ્થિતિનુ' અને લેકવ્યાપી અસતષનુ આ પૃથકકરણ તદન સાચું લાગે છે. પણ તેમાંથી નીકળવું કેમ, વુ કેમ,
છે.
સ્વ.ડી.જી.શાહ અંગે જાહેર શાકસભા
મુંબઈ જૈન યુવક સંધ તથા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહના આશ્રય નીચે ચાલુ જુલાઈ માસની ૧૮ મી તારીખે શુક્રવારે સાંજે ૬–૦ વાગ્યે સી. પી. ટૈંક ઉપર આવેલા હીરાબાગની વ્યાખ્યાનશાળામાં મારપ્રધાન માન્યવર શ્રી શાન્તિલાલ શાહના પ્રમુખપણા નીચે શ્રી. ટી. જી. શાહના તાજેતરમાં નીપજેલ અવસાન અંગે શાક પ્રદર્શિત કરવા માટે જાહેર સભા મળશે. સ્વ. ટી. જી. શાહના સ્વજને, મિત્રો તથા પ્રશંસકાને હાજર રહેવા પ્રાથના છે.
પ્રબુદ્ધ જીવન
*:
हे परमेश्वर 1 परम तत्व तू सब धर्मो का सार । तू ही सब धर्मो का सार ॥ ध्रुव ॥ નિશમાગમ શ્રીતિ -- સ્મૃતિ - पुरान तू, 'धर्मशास्त्र कळमा कुरान तू । સૂત્ર-પ્રન્ય૰ીજાવરતા-વિટનો નાં આધાર । तू ही सब धर्मों का सार ॥ १ ॥ का विमल त्याग , नबियों का समतानुराग તૂ अवतारों का प्रण, मसीह का दनि-जनों पर प्यार | तू ही
अर्हन्तो
આ ધમોછા સારી ૨ !
ऋषि-मुनियों
J
ज्ञान-ध्यान ,
પર્યાયો : ‘પ્રોચ ટ્રાન, તૂ। मुल्लाओ की दिली मुहब्बत, श्रमणों का आचार । .. સહ્ય તૂ હો. સવ ધમાઁ ના સાર || ૐ ||| मन्दिर में मालादि साज
·
'મશિર : મેં સાનમાર્ગ, તૂ चर्चा में प्रेयर चैत्यों में जिनं वन्दन व्यवहार દૂરી સય ધોં
સા
विधि
‘પરમ જ્ઞાનને પંથે? માં એક સુધારણા
પ્રબુધ્ધ જીવનનાં ગતાંકમાં પરમ જ્ઞાનને પંથે’ એ સ’ગીતરૂપકના ખીજો હતા પ્રગટ થયા છે. તેની શરૂઆતમાં મારની સેના વિષે મનહર છંદમાં જે ચાર પંકિતઓ ( ધેરી લઈ દશ દિશાએ” થી “મૃદુ પુલ જયમ પાસ આવે” સુધી ) છે તે રદ કરીને તેના સ્થાને નીચેની ચાર પતિ મૂકવા બહેન ગીતા જગુાવે છે:-- ( છંદ વસન્ત–તિલકા ) ધેરી દશે દિશથી ગૌતમ બુદ્ધને એ તૂટી પડે ધરણીધે જ્યમ મેશ્વ ભારે, વર્ષાવત્ વિષભર્યાં કંઇ તીક્ષ્ણ શો જે કિન્તુ થાય ફૂલ શાં જ્યમ પાસ આવે. સધ સમાચાર
• હિમગિરિમાં પરિભ્રમણ ?
શ્રી મુખઈ જૈન યુવક સંધના આશ્રય નીચે સધના કાર્યાલયમાં ખેલાવાયલી સભા સમક્ષ તા. ૧૫-૬---૫૮ ના રોજ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ તાજેતરમાં તેમણે કરેલા નૈનીતાલ ખાજીના પ્રવાસ ઉપર પણા એ કલાક સુધી વાર્તાલાપ રજી કર્યાં હતા. એ પ્રવાસનુ વણું ન હવે પછીના અકામાં ક્રમસર પ્રગટ કરવામાં આવશે.
मंगल प्रार्थना
हरि
शंकर गुणागार तू सिद्ध जिनेश्वर निराकार ત निर्विकार अल्लाह यहोवा निर्गुण-गुण-विस्तार |
तू ही सब धर्मो का सार ॥ ५ ॥ आत्मवाद का सरस नाद . कर्मयोग का मधुर स्वाद तू । सांख्य आदि दर्शन अनन्त हैं तेरे विविध प्रकार । सर्वोदय तू ही सब धर्मों का सार ॥ ६ ॥ अद्वैत अभेद एक તૂ,
नाम भेद से ही अनेक तू । कल्पभेद से लीलाओं में चरित - विभेद अपार ।
तू ही सब धर्मो का चार ॥ ७ ॥ कर्मच -જ્ઞાન-ધામ ત
भक्ति प्रेम आनन्द काम तू । શિવ-સુવર-સ્વરૂપ સનાતન-વિન્ધ-બ્રિન્દાતાર 1 तू ही सब धर्मो का सार ॥ ८ ॥ जीवन का ત્યાળ —દ્વાર , ] સુદ્ધાંતિ હા માર-પાર તૂ।
તા, ૧૫-૭-૫૮
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા
દર વર્ષે માફ્ક આ વર્ષો દરમિયાન ચેાજવામાં આવનાર પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે ખીજા શ્રાવણ માસની આખરે સપ્ટેમ્બર માસની ૯ મી તારીખથી ૧૬ તારીખ સુધી એમ આઠ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. મંત્રીઓ, મુબઈ જૈન યુવક સઘ
વિષય સૂચિ રખેને આપણે મેડા પડીએ’ શ્રી ગગનવિહારી મહેતાને સત્કાર પ્રકીણ નોંધ : આવી વિદ્યોપાસનાને ધન્ય છે એ સગીર બાળાઓના બાલદીક્ષાની પકડમાંથી કરવામાં આવેલા ઉગારા, નિમંત્રણ પત્રા અ ગ્રેજીમાં શા માટે ? ‘ક્રાન્તિ’ શબ્દને આપણે આમ સ ન બનાવીએ, ભારતીય સંસ્કૃતિનું ઉજળુ છતાં ભ્રામક ચિત્ર, આજના અસતાષનું પૃથક્કર. મંગલ પ્રાર્થના સુરજ ડાંગી 'પદ અવલાકન : પરમાન ંદ પરમાનદ ૫૮
૫૭
“જયશ્રી બદરી-કેદારનાથકી” ટી. જી. શાહની અવસાન નોંધ
--તત્રી
.
हृदय
*
क्रांतिकार उपजाकर करता युग अनुरूप सुधार ।
तू हीं सब धर्मों का खार ॥ ९ ॥
પૃષ્ટ ગગનવિહારી મહેતા ૪૯ પરમાનંદ પુરૂ
दिव्य
अभय तू, बुद्धि सदय TM, गुण संचय तू दुर्गुण क्षय तू विनयपूर्ण शुभ दृढ निश्चय तू जीवन में साकार तू ही सब धर्मों का सार ॥१०३
सुन्दरतामय . મ—શૌરુ શિવ - ત્તિ - નિયં તૂ
सब के हित में सब कुछ व्यय तू मानव का निर्धार ! तू ही सब धर्मों का HIT ૩૧૧૫ ज्योति भव-तम निकन्द तू,
नित्य प्रकाशक 'सूर्यचन्द्र' तू । अवतारी जिन बुद्ध नबी सब तेरे खिदमतगार | तू ही सब धर्मों का सार ॥१२॥
हे परमेश्वर 1 परम तत्व तू सब धर्मों का सार । तू ही सब धर्मो का सार
सूरजचंद डांगी