________________
નીક એકકી
તા. ૧૭-૫૮
- પ્રબુદ્ધ જીવન
પંડિતા રમાબાઈ . ( અહિં નીચે જેમને પરિચય આપવામાં આવ્યું છે. તે પંડિતા રમાબાઈના જીવનચરિત્ર વિષે આપણામાંના ઘણાખરા તદ્દન અજ્ઞાત છે. . . ! પ્રબુધ્ધ જીવનના વાચકોને યાદ હશે કે તેમની જન્મજયન્તી ગયા એપ્રીલ માસ દરમિયાન ભારતના મુખ્ય મુખ્ય શહેરોમાં ઉજવાઈ હતી. અજ્ઞાનની કારણે આ રમાબાઈ તે ન્યાયમૂર્તિ સ્વ. રાનડેના પત્ની હશે એ એક વખત મનમાં ભ્રમ હતે. પછી તે જ્યોતિધરમાં પ્રગટ થયેલ તેમનું ચરિત્ર . વાંચ્યું ત્યારે છેલ્લા સૈકાના પ્રારંભમાં આપણા દેશમાં એક કેવી મોટી વિભૂતિ પેદા થઈ હતી તેને ખ્યાલ આવ્યો. પ્રબુધ જીવનના વાચકો માટે .. . . ‘જાતિર'માંથી તે પરિચયનેધ સાભાર ઉધૃત કરવામાં આવે છે.. તંત્રી. )
મૈસુર રાજ્યમાં દક્ષિણ કાનડા જિલ્લાના એક નાના ગામમાં મહારાષ્ટ્રમાં ફરીને અનેક સ્થળે તેની શાખાઓ સ્થાપી. “સ્ત્રી ધર્મનીતિ તા. ૧૩ મી એપ્રીલ ૧૮૫૮ ને દિવસે અનંત શાસ્ત્રી ડોન્ચ નામના નામનું એક મરાઠી પુસ્તક તેમણે લખી પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકનું એક મહા વિદ્વાન બ્રાહ્મણને ત્યાં એક બાળકીને જન્મ થયો. મહારાષ્ટ્રના . ગુજરાતી ભાષાન્તર ગુજરાત વર્નાકયુલર સોસાયટી (ગુજરાત વિધાસભા) સામાજિક અને ધાર્મિક તથા સાંસ્કારિક જીવનમાં ઘણા મહત્વને તરફથી, તે સમયે, શ્રી. મુકુન્દરામ નિત્યારામ મહેતાએ કરેલું છે. આ ભાગ ભજવવાનું આ બાળકો માટે નિર્મિત હતું.
પુસ્તકના વેચાણમાંથી રમાબાઈએ ઇંગ્લેન્ડ જવા જેટલાં નાણું પ્રાપ્ત : અનંતશાસ્ત્રી તેમની વિના. અને ધાર્મિક જીવન માટે તથા કર્યાં હતાં. ઇંગ્લેન્ડ જવાને તેમને મુખ્ય હેતુ તે દેશમાં ચાલતું સ્ત્રી સંસ્કૃતના મહાપંડિત તરીકે વિખ્યાતી પામેલા હતા. પ્રચલિત માન્યતાની ઉન્નતિ માટેનું કાર્ય અને તેને માટેની સંસ્થાઓને અભ્યાસ વિરુદ્ધ જઈને તેમણે પોતાની પત્ની લમીબાઈને અને ત્રણ સંતાનોને- કરવાના હતા. વડીલ પુત્રી રમાબાઇને અને પિતાના પુત્ર શ્રીનિવાસને-સંસ્કૃતનું શિક્ષણ
- ૧૮૮૩ માં પંડિતા રમાબાઈ ઇંગ્લેન્ડ ગયાં. એક વર્ષ. તેમણે આપ્યું.
અંગ્રેજી ભાષા શીખવામાં ગાળ્યું. તીવ્ર બુદ્ધિ અને ભાષાના અભ્યાસની - સ્ત્રી અને પુત્રીઓને સંસ્કૃત સાહિત્ય અને ખાસ કરીને પ્રાચીન
આવડતને લીધે એક વર્ષમાં જ સારી રીતે અંગ્રેજી શીખી ગયાં. શાઓ તથા ધર્મ ગ્રન્થાનું શિક્ષણ આપવાને કારણે એ ગામના રહે. ૧૮૮૪ માં ચેટનામની સ્ત્રીઓની કોલેજમાં અધ્યાપકની જગાએ. ચુસ્ત બ્રાહ્મણોએ અનંત શાસ્ત્રીને બહિષ્કાર કર્યો અને તેમને એટલું
તેમની નિમણુંક થઈ. ઇંગ્લેન્ડના વસવાટ દર્મિયાન તેમને ત્યાંની સમાજકષ્ટ આપ્યું કે, તેમને ગામ છોડીને બહાર જંગલ જેવા નિર્જન
સેવાની સંસ્થાઓ અને તેના કાર્યકરોની નિઃસ્વાર્થ અને ઊંડી ધાર્મિક "પ્રદેશમાં જઈ ઝુંપડી બાંધી વસવાટ કરવા પડશે. આ સ્થળે બહુ
વૃત્તિથી પ્રેરાયેલી સેવાવૃત્તિને ઘણો અનુભવ થયો. જે ધર્મની પ્રેરણાથી.. " મુશ્કેલીમાં દિવસે વીતાવ્યા પછી, અનત શાસ્ત્રી સહજ યાત્રા એવી નિઃસ્વાર્થ સેવાવૃત્તિ જાગંત થઈ હતી તે ધમ, પ્રત્યે તેમને જવા નીકળ્યા. તે જમાનામાં મુસાફરીનાં સાધનોની સરળતા ન હોવાને
આકર્ષણ થયું અને તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. સંસ્કૃતનાં ' લીધે, અને આર્થિક મુશ્કેલીને પરિણામે આ કુટુંબને બહુ કષ્ટ વેઠવું
પ્રખર વિદ્વાન, હિન્દુ ધર્મ શાસ્ત્રોનાં ઊંડા અભ્યાસી આ સન્નારીએ પિયું.. આ જાતના પારાવાર કછ અને ભૂખમરાને પરિણામે અનંત
ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો એ એક અપૂર્વ અને ખાસ નોંધપાત્ર શાસ્ત્રી અને તેમની માટી પુત્રીનું રસ્તામાં જ અવસાન થયું. પરંતુ
બનાવ ગણાય, એ ધર્મ અંગીકાર કરતાં અગાઉ તેમણે બાઈબલને ' રમાબાઈ અને તેમના ભાઈ શ્રીનિવાસે પિતાની મુસાફરી ચાલુ રાખી.'
ઊંડે અભ્યાસ કર્યો અને જીસસના પવિત્ર અને પારમાર્થિક જીવનના . માર્ગમાં અનેક સ્થળે તેમણે ઉપદેશ અને પ્રવચન કર્યા. એ પ્રમાણે
હેવાલથી તેમના ચિત્તમાં ઊંડી અસર થઈ હતી. મુસાફરી કરતે કરતે તેઓ કલક-તે પહોંચ્યાં. એમનાં વ્યાખ્યાનના
- ઈંગ્લેન્ડમાં રમાબાઈ સારી રીતે સ્થિર થયાં હતાં. તેમ છતાં જે મુખ્ય વિષય કન્યા કેળવણી અને સ્ત્રીઓની સ્વતંત્રતા એ હતા. એ
હેતુ માટે તેમણે પરદેશગમન કર્યું હતું તે તેઓ વિસરી ગયાં નહિ, બધુભગિનીના સંસ્કૃત જ્ઞાનથી અને પ્રાચીન શાસ્ત્રોના અભ્યાસથી
ઈંગ્લેન્ડમાંથી તે અમેરિકા ગયાં અને કિન્ડગાર્ટનને અભ્યાસ કર્યો અને સર્વ સ્થળે શ્રોતાજને ચકિત થતા અને એમનું સન્માન કરતા હતા.
પોતે જે કાર્ય હિન્દુસ્તાનમાં કરવાનું ધાર્યું હતું તેની માહિતી અને. સને ૧૮૭૮ માં તેઓ કલકતે પહોંચ્યાં, પરંતુ બે વર્ષમાં જ
અનુભવ મેળવવા માટે અમેરિકામાં અનેક પ્રાંતમાં પ્રવાસ કર્યો. '. શ્રીનિવાસ પણ અવસાન પામ્ય અને રમાબાઈ એકલાં પડી ગયાં..
૧૮૮૭ માં બેસ્ટનમાં પંડિતા રમાબાઈ એસેસીએશન’ નામનું મંડળ
સ્થાપવામાં આવ્યું. થડા સમય પછી રમાબાઈએ શ્રી. બિપીનચન્દ માધવી નામના એક
૧૮૮૮ ની શરૂઆતમાં રમાબાઈ હિન્દ પાછાં આવ્યા. ૧૮૮૮ ના (વિદ્વાન બંગાળી ) વકીલ સાથે લગ્ન કર્યું. સંસ્કૃતમાં પારંગત, પ્રાચીન
માર્ગમાં તેમણે વિલ્સન કોલેજના મકાનમાં “શારદા સદન નામની શાસ્ત્રો અને ધર્મ ગ્રન્થના વિદ્વાન પંડિતની પુત્રીએ શુદ્ર કેમના ગૃહસ્થ
સંસ્થા શરૂ કરી. એ સંસ્થા દોઢ વર્ષ પછી પૂના ખસેડવામાં આવી. ' ' ' સાથે લગ્ન કર્યું. આ બનાવથી રઢિચુસ્ત હિન્દુ સમાજમાં ભારે ખળ
ત્યાં એ સંસ્થા વિધવા અને અનાથ બાળકે માટેના આશ્રયગૃહ તરીકે આ ભળાટ થઈ ગયે. આંતરપ્રાંતીય જ નહિ પરંતુ આંતરજ્ઞાતીય લગ્નનું આ પ્રથમ જ દષ્ટાંત હતું. રમાબાઈનું સુખી લગ્નજીવન બહુ જ અલ્પ
ચલાવવામાં આવી. આ ઉપરાંત સ્ત્રીઓ તથા કન્યાઓ માટેની શિક્ષણ
શાળા પણ આ સંસ્થા સાથે સંયુક્ત હતી. સમયમાં સમાપ્ત થયું. દેઢ જ વર્ષને અંતે તેમના પતિનું કેલેરાથી
રમાબાઈના આ સમાજસેવાના કાર્યમાં ડે. ભાંડારકર, મહાદેવ ગોવિન્દ . અવસાન થયું. તે વખતે રમાબાઇને નાની બાળકી મનેરમાં હતી.
રાનડે અને ચંદાવરકર અને કાશીનાથ તેલંગ જેવા અગ્રગણ્ય સુધારરમાબાઈની ઉંમર આ વખતે ૨૪ વર્ષની હતી.
કને સબળ ટકે મળે. રમાબાઈ આ સંસ્થામાંથી સેવાસદનના સ્થાપક " - આ સમય પહેલાં રમાબાઇને બંગાળાના વિદ્વાન પંડિતાની 'રમાબાઈ સનડે અને બીજી અનેક સન્નારીઓને સમાજ સેવાની પ્રેરણા સભા તરફથી, તેમના સંસ્કૃતજ્ઞાન માટે - અને ધર્મશાસ્ત્રોના ઊંડા મળી હતી. ભારતરત્ન કર્વેએ આ સંસ્થામાં આશ્રય મેળવી - રહેલી . અભ્યાસની કદર કરીને “પંડિતા સરસ્વતી’ નું પદ આપવામાં આવ્યું હતું. વિધવા આનંદીબાઈ સાથે પુનલગ્ન કર્યું હતું.
પંડિતા રમાબાઈ તે પછી ૧૮૮૨ માં પૂના આવ્યાં અને ત્યાં વસવાટ પરંતુ પંડિતા રમાબાઈ ખ્રિસ્તી થયેલાં હોવાથી તેમના આશ્રમના, . કર્યો. તે વખતના સમાજની દષ્ટિએ નિરુપયોગી અને શાપિત હિંદુ કાર્ય સામે રૂઢીચુસ્ત હિન્દુઓ તરફથી, અને સુધારાવાળા કહેવાતા - વિધવા તરીકે તેમની સમાજમાં 'ગણના થતી હતી.
લેકા તરફથી પણ, ઊગ્ર વિરોધ ઉત્પન્ન થયા હતા. તેમને એવી .. પિતાની આ પ્રકારની અવગણનાના અનુભવથી રમાબાઈને હિંદુ દહેશત લાગતી હતી કે એ આશ્રમમાં આશ્રય લેનારનું ધર્માતર કરવામાં સ્ત્રીના-ખાસ કરીને હિંદુ વિધવાન-સમાજમાં અતિ ઉપેક્ષિત સ્થાનનું આવશે, જે કે પંડિતા રમાબાઈના શારદા સદનમાં ધર્મ સંબંધી કોઈ તીવ્ર ભાન થયું અને તેમણે હિંદુ સ્ત્રીના ઉદ્ધાર માટે સબળ પ્રયત્ન જાતનો પ્રચાર કરવામાં આવતો નહે. આ કારણથી અને આશ્રમનું કરવામાં પોતાનું જીવન વ્યતીત કરવાનો નિશ્ચય કર્યો. તેમણે પૂનામાં કાર્ય વિકસિત થતું જતું હોવાથી પૂનાથી આ સંસ્થા ખસેડીને ‘આર્ય મહિલા સમાજ' નામની એક સંસ્થા સ્થાપી અને આખા ૧૮૮૭ માં તે ખેડગામ લઈ જવામાં આવી. પૂનાથી ૩૫ માઈલ દૂર