SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫-૬-૫૮ પ્રભુ જીવન પરમ જ્ઞાનને પથ્ ( સંગીત-~રૂપક ) ( શ્રી ધર્માનન્દ કાસમ્મીના મુધ્ધરિત તે આધારે આ સંગીતરૂપક લખ્યું છે. આ રૂપકમાં આવતા મારના પ્રસગામાં મેં મારૂ નિક કશું ઉમેયુ નથી. આ પ્રસગાંની વાસ્તવિકતા વિષે વાંચકને પ્રશ્ન થાય તેથી આ ખુલાસા કરી લઉ છુ. એ પ્રસ ંગે વળ્યા છે સ્વરૂપે તે એ શક્ય જ નથી. એટલે એની યથેાચિતતા વિષે મને પણ સ્પષ્ટ સમજણુ ઓછી છે. માગ ધારવા મુજાં મારની બધી વૃષ્ટિ મનના સૂક્ષ્મ ભાવાનાં સ્થૂળ પ્રતીક છે. સદ્ભાવનાને શકતી. વિવિધ મને વૃત્તિ, પવન, વર્ષા, પત્થરા વિગેરેને સ્વરૂપે બુધ્ધના મનમાં જાગે છે, એ અધર્મની સામે યુદ્ધના ધેમ ટકી રહીને વિજય પામે છે. ગીતા પરીખ) સૃષ્ટિ દેવદેવીઓ ગા. લૂંઃ આંધેલા તૃષ્ણાને તાંતણે, માનવી બાંધેલે તૃષ્ણાને તાંતણે. સુખદુ;ખામાંય એ ઝૂલે સદાય, ફાઈ બ્રહ્મબાળ માયાને પારણે. બાંધેલા...... પળની મનમ્હેલાતે માંગતા એ મ્હાલવા, ભૂલીને શાશ્વતના રંગ, પામ્યાના તેાષ નહીં થાતા કદીય એવા તૃષ્ણા ને તૃપ્તિનાં જંગ; તૃપ્તિનુ આભ નહીં ઝાલ્યું ઝલાય ભલે પ્રાપ્તિ મિનાર ઊંચા ચણે. માટીના સિદ્ધાર્થ, માર, સુજાતા, પૃથ્વીદેવી, ચાહી તા બૌદ્ધ ભિક્ષુ - – બધેલેર દેહમહિં મમતા મીઠી ભરેલ અષ્ટી એ રૂપરગ છાંટણે, ચાહીને પાષે દિનરાત . કા અધના અદીઠ । ય જાય છલી મૃત્યુને ટાંકણે, દર્દ, કાળ ને જરાના શૂલ વિંધતા છતાંય માયા નિત જાગે કણે કણે; – બાંધેલા...... દેવાના અંશ સમા માનવી અધાંય જંગે આથડતા ઘેરા અંધારમાં, અવની પર એક નહીં પ્રાણુ, જે ન રૂંધાયે વેદના—પાશમહિ કારમાં; હાર અને જીત ખેઉ દુઃખ દિયે તાય અરે ઝૂઝે નિત માનવ સમરાંગણે, . બધેલે...... પ્રવક્તા — બાંધેલે તૃષ્ણાને તાંતણે ' – કેવુ' છે ! એક તાંતણે માનવજીવન સુખ તે દુઃખ વચ્ચે ઝોલા ખાધાં જ કરે છે. એને સ્થિરતા નથી કે કયાંય શાશ્વત આનંદ નથી / દરેક સુખ દેશે આવેલા દુ:ખ જેમ એને ઘડીકમાં ગગનચુમ્બી મહેલમાં છે, તેા ધડીકમાં ખંડિયામાં પછાડે છે! આ વેદનાના અંત કયાં ? અંત કર્યાં? સાર : નહીં ! નહીં એ વેદના તૈય નહીં! કäિ, પા મ શે મહિં. ત મુજ રાજ્યની મારી જાળમાંથી છૂટી ના શકે, ના શકે; તૂટી મારી શક્તિ કાઈથી આ જા ગુ રહી ના નહીં નહીં ! નહીં ! કીર્તિ, તૃષ્ણા, મ મીઠામાં વિલાસ શસ્ત્ર વિષના ગા. વૃ: વહાવુ લક્ષ ચા યે તે ય માનવી એવી પાથરી વેદનાના મૂઢ અહિં પ્રપ’ચજાળ જય હિં અંત ત્યાં ઞ તા વ શે ક ય હિં? પ્રવકતા : અરે આ તે માર ! સ આસૂરી...વૃત્તિઓનુ મૂર્તિમંત સ્વરુપ, માર ! માનવજીવનની સર્વે દુર્વાસનાને ધારગુહાર 1 માર ! કાળા છે વેષ અને, જીભ વિકરાળ, લેહી પી વહાવતી વિષકેરી ઝા ળ; સ વ ળી દુર્વાસના માહેરાં, ઝરા ધારણહાર આ તે છે માર! (૨) પૃથ્વીના સત્ય સ ્~ ભાવના ની સંગ, ખેલી રહે સદાય માર * R ગ; સુખશાન્તિ સોંગ એને ૩૫ વેર છે આપા ૨. .—આ તે છે માર! (૨) પ્રવક્તા : આવા નિષ્ઠુર મારના ત્રાસથી આખી માનવજાત ત્રાહિ ત્રાહિ પોકારી રહી છે. લેકા એમાંથી છૂટવા માંગે છે. પરંતુ એનાં લેભના પણ એવાં પ્રબળ છે કે લેાકા પાછાં એ જ જાળમાં સપડાય છે, અને ક્ષણભંગુર સુખના ઝાંઝવા પાછળ દોડયાં કરે છે. પરિણામે વેદના જ વેદના 1 લાખા, અરે અબજો માનવીઓથી સભર પૃથ્વીમાં કાઈ એવા જાયે નથી કે જેતે આની પાછળનું સત્ય શોધવાની ઝંખના હોય ? તેવે સમયે એક આત્મા જાગી ઉઠયા છે કે જે— ગા. ઘૃ ( અનુષ્ટુપ ) સુખનાં સાથુલાં સીાં, સેનેરી સેજ રેશમી, રૂપ તે પ્રેમની મૂર્તિ સમી રાણી યશે ધરા, દેવ દીધેલ રાહુલ કૂમળા મોગરા સમે રાજ્ય-જાડાજલાલી તે વૃદ્ધ માતાપિતા ત્યજે. ઝૂલતાં ઝૂલ્ક સેનેરી, અમેલાં વસ્ત્ર-ભૂષા દૂર કીધાં, ગ્રહી લીધાં ભગવાં કાય—અંતરે. રાત્રિએ એક અંધારી માયાના મ્હેલ છેાડીને ચાહ્યા અસત્ય—અધારે સત્યનું રશ્મિ શોધવા. જગનાં દુ:ખનું મૂળ શોધવા તે તરી જવા માનવી—જાતને સાચુ સુખ શાશ્વત ચિંધવા. પ્રવક્તા: આ છે કપિલવસ્તુના રાજા શુદ્ધોદનના પુત્ર સિદ્ધાર્થે સ્વર્ગના દેવા પણ ઈર્ષ્યા કરે એવી સુખ-સગવડા છેડીને એક અંધારી રાતે પરમ સુખની શોધમાં નીકળી પડયા. કારણ કે એના આત્મા જગતના દુ:ખિયાના થી દાઝયા છે.
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy