________________
એકબીજાને માટે કરતા
અમે બને તેમાં સપડાયા
આખા કરે છે, તેને
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૬-૫૮ ચાઓએ એક ખરી બનેલી હકીકત વર્ણવીને આ વાત વધારે અહંભાવ પિલવાનું તત્ત્વ વધારે રહેલું છે. આપણે જેને સારૂં માનતા સારી રીતે સમજાવી. કેટલાંક વર્ષ પહેલાં જ્યારે ચાઓએ ધંધે શરૂ હેઇએ તે આપણા સંબંધીઓને કદાચ એટલું સારું ન થે લાગતું હોય. કર્યો ત્યારે લીંગ નામે એક બીજા વેપારીએ તેને થોડી આર્થિક મદદ કેમ જીવવું, કેમ કામ કરવું, કેમ રમવું, ભમવું, અને કેમ કરી. ચાઓને તે વખતે ખાત્રી હતી કે “હું પણ તેને કઈ વખતે સુખથી રહેવું તે બીજાને સમજાવવા દેડી જવાની શી જરૂર છે? મદદગાર થઇશ એ આશાએ જ લીંગે મને મદદ કરી છે.” અને આપણે વધારે ડાહ્યા થવા જઈએ છીએ અને પછી જ્યારે કઈ બન્યું પણ તેમજ. થોડા વખતમાં લીગ ચાઓ પાસે એ જ પ્રકારની આપણી સલાહની અવગણના કરે છે, ત્યારે દુઃખી થઈએ છીએ. મદદ માગવા ગયા. ચાઓએ બની શકતી બધી મદદ કરી. “અમારી આપણે જે રીતે જીવતા હોઈએ તે જ રીતે જીવવાનું બીજા ઉપર શા મિત્રતા”, ચાઓએ કહ્યું “ તે વખતે અમુક હિત સાધવા પુરતી માટે ઠોકી બેસાડવા જવું? પોતાની રીતે જીવો અને સૌને તેમની હતી. અમે એકબીજાને માટે કરતા હતા બદલાની આશાએ. પણ રીતે જીવવા દો એ સુખી થવાને સરળ રસ્તે છે. ઘેડા સમયમાં મંદીને વખત આવ્યે અને અમે બન્ને તેમાં સપડાયા. જે માણસ બીજાનું ભલું કરવાની ઇચ્છાથી વારંવાર શીખામણ અમે એકબીજાને મદદ કરી શકીએ તેમ નથી તે જાણતા હતા; એટલે આપ્યા કરે છે, તેને તે એક બંધ થઈ પડે છે. તેમાં અતિશયતા કોઈને કોઈ પાસે જવાનું રહ્યું નહિ અને અમારો સંબંધ તૂટી ગયો. આવી જાય છે. અને બીજાને અપ્રિય થઈ પડે છે. વાસ્તવિકતા
જે અમે માત્ર મિત્ર તરીકે રહ્યા હતા અને એક બીજાની આશા આ રીતે તેઓ બીજાનું ભલું કરી શક્તા નથી; ઉલટું નુકસાન કરે રાખી ન હોત તે તે વધારે સારું નહોતું ? તે અમારી મિત્રતા તૂત છે. એટલે બીજા માટે કયારે કંઈ કરવું અને ક્યારે ન કરવામાં જ નહિ અને બન્ને સાથે મળી સુખદુઃખની વાત કરી આશ્વાસન મેળવત. કરવાપણું રહેલું છે તે બરાબર સમજવું જોઈએ. તે કેટલું મદદરૂપ થાત? અમારો પ્રેમ વધારે મજબુત થાત ને? એ ચાઈનીઝ પ્રજા આ સિદ્ધાન્ત બરાબર સમજે છે. તેથી જ રીતે કંઈ ન કરવામાં અમે એકબીજા માટે ઘણું કરી શકયા હોત. તેઓએ પિતાના ધર્મપ્રચારકે પરદેશમાં નથી મોકલ્યા કે નથી પિતાની
જે ક્ષણે તમે કર્મ કરો અને બીજા પાસેથી મેળવવાની અપેક્ષા જીવન વ્યવહારની રીતે બીજાઓ સ્વીકારે તેવી કોઈને ફરજ પાડી. * રાખે તે ક્ષણથી તમે સ્વાર્થી બને છે, તમારી મિત્રતા તૂટે છે.” - જીવન પ્રત્યે જોવાની આ તેમની દષ્ટિના કારણે જ જેઓ તેમને ચાઓએ કંઈક હસીને કહ્યું. “તે દિવસથી હું આ પાઠ બરાબર
સુધારવા ગયા તેમને માનપૂર્વક તેઓએ સહી લીધા અને જેઓ શીખે છું. બીજાઓ માટે જે કરવું તે બદલાની આશા રાખ્યા વગર
તેમને જીતવા ગયા તેમને પિતામાં સમાવી લીધાં છે. '
અકર્મતાથી સધાતી કર્મતાના નિયમને ઉપયોગ ચાઈનીઝ કરવું. જેમને હું ચાહતે હેઉં કે જેઓ મારા મિત્ર છે તેમને સુખી
જેમ મિત્રો સાથેના વ્યવહારમાં કરે છે તેમ શત્રુ સાથેના વ્યવહારમાં કરવાને આ સૌથી સારો રસ્તો છે. ”
પણ કરે છે. એક ચાઈનીઝ કહેવત છે કે “તમારા શત્રુનું ભાતનું ' પછી તેણે કન્ફયુશિયસ વિષેની એક હકીકત કહી. કેન્ફયુશિયસને ' તપેલું કદી ફેડશે નહિ“Never break your enemy's
જીવનમાં એક વખતે એ કપરો સમય આવ્યે કે જ્યારે આ મહાન rice bowl ” એટલે કે શત્રુએ કરેલા થડા નુકસાનથી ચીઢાઈને તેનું તે તત્ત્વજ્ઞાનીને પણ એમ લાગવા માંડયું કે જાણે તેનું કોઈ નથી રહ્યું. હાંડલું કડવા તેને નુકસાન પહોંચાડવા-તમે ન જાઓ. કોઇ વ્યક્તિ તેના શિષ્ય પણ તેને સાંભળવા તૈયાર નથી. તે વિચારવા લાગ્યા. આપણને કઈ નુકશાન પહોંચાડે કે પહેલે વિચાર આપણા મગજમાં
બીજાઓ માટે જે થઈ શકે તે મ કર્યું છે. એ બધાને સાચી તેને બદલે લેવા આવે છે અને કઈ રીતે વૈર લઈએ પણ છીએ. સલાહ આપી છે. બધાને સુખી થવાનો માર્ગ બતાવ્યા છે. છતાં મને પેલી વ્યક્તિને તે ખુચે છે અને તે બમણે બદલે લેવાની પેરવીમાં આજે 'શાંતિ નથી. બીજાઓને રાજી રાખવાની સતાથ મ મેળવ્યા, પડે છે. આનો અંત કયાં આવે છે અને આવી રીતે બદલે વાળવાની ' પણ મને પિતાને આનંદ નથી.” આમ વિચારતા તે ચાલ્યા જતા યુક્તિઓ વિચારવામાં આપણી કેટલી બધી શકિત ખર્ચાઇ જાય છે?
હતા ત્યાં પીઠ ઉપર પોતાના બાળકને બેસાડીને જતા એક ખેડુતને વેર વાળવું એ મીઠ' નથી, ખારૂં છે. કેઈના દિલમાં આપણા માટે - તેમણે જોયો. તેની પાસે જે સામાન હતું તેમાંથી એકેક ચીજ ફેંકી ધીર હોય, પણ આપણા દિલમાં શા માટે ધીકારને પિકીએ ? તેને
તે તે જતો હતો. કેયુશિયસે પૂછ્યું, “ તું આમ કેમ કરે છે?” બદલે આપણે જે કંઈ નહિં કરીએ તે તેને ધીકકાર પણ શમી નહિ તેણે કહ્યું, “હું બાળક અને બોજો બન્ને ઉપાડીને ચાલી શકો
જાય? કેટલીક વખતે તે આવા બદલાઓ લેવાના મૂળમાં એવાં નથી. બેજ બજારૂ વસ્તુ છે. કાલે નવી ખરીદી શકાશે, જ્યારે
નવાં કારણે હોય છે કે જે શાંત થઈ છેડે વખત પસાર થવા આ બાળક એ તે મારું અંગ છે, સૃષ્ટિમાં આ એક મારૂં સાચું
દઇ તે બનાવ ઉપર વિચાર કરવા બેસીએ તે આવી નજીવી બાબધન છે, તે તેને જ હું સાચવું ને? બીજું છે ચાલ્યું જતું.” તમાં કેમ વૈર વાળવાની ઇચ્છા થઈ હશે તેનું આપણને આશ્ચર્ય થાય. કોફ્યુશિયસે એક પળ ઊભા રહ્યા પછી ખેડુતને કહ્યું “ભાઈ! તારી
લા ઝુ એ કહ્યું છે કે “અપકારકને પણ પ્રેમથી જવાબ આપે.” આ સાચી શીખામણ માટે હું તારો આભાર માનું છું. મારું જ્ઞાન
આખરે તે બીજાઓ આપણું વિષે શું ધારે છે તેનું મહત્વ એ જ મારે માથે બેજા રૂપ છે.” તેમણે ઘેર જઈને બધાં પુસ્તકે
નથી; બીજાઓ આપણા માટે શું કરે છે તેનું યે મહત્ત્વ નથી, પણ 1. અભરાઈએ ચઢાવી દીધાં, અને કોઈને ઉપદેશ ન આપવાનો નિશ્ચય કર્યો. શિષ્યએ આવીને આજે “શું શીખવશો?” એમ પૂછયું, ત્યારે
બીજાઓ માટે આપણું મનમાં શું પડયું છે, અને બીજાઓ માટે
આપણે કેટલું કરીએ છીએ તે જ મહત્ત્વનું છે. કહ્યું “કંઈ નહિ.” “આભાર તમારો” એમ કહી શિષ્ય ચાલી ગયા. પણ કોન્ફયુયશિંસે જોયું કે શિષ્યનું પિતા પ્રત્યેનું માન વધ્યું છે. તેને દુનિયામાં શાણા માણસ તો તે છે કે જે સાધારણ રીતે સમજાયું કે શિષ્ય માટે કંઈ ન કરવામાં જ કંઈક કરવાપણું રહેલું બીજાઓ તરફ અપેક્ષા રાખીને કઈ કરવા જતા નથી. છે. ઉપદેશ ન આ૫વાથી શિષ્યો તેના વ્યક્તિત્વના પ્રભાવમાંથી છુટા
અનુવાદક: મેનાબહેન થતા હતા. માત્ર સાંભળીને બુદ્ધિને જડ કરી નાંખવા બદલે આપમેળે
હિમગિરિમાં પરિભ્રમણ ' વિચારવાની છે તેમને તક આપતા હતા. તાત્પર્ય એ છે કે આપણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં (૪૫-૪૭,
એમ માની બેઠા હોઈએ છીએ કે બીજાઓને આપણું સલાહ સૂચનાની ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) તા. ૧૯-૬-૫૮ ગુરૂવારના રોજ જરૂર છે, જ્યારે ખરૂં જતાં તેમને આપણી જરાયે જરૂર હોતી નથી. એ સાંજના ૬-૩૦ વાગ્યે શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
- દરેક માણસે પિતામાં જે સારું છે તે બીજા ઉપર લાદવાને નિનીતાલ બાજુ તેમણે તાજેતરમાં કરેલા પ્રવાસ વિષે વાર્તા- પ્રયત્ન ન કરવો જોઈએ. તેમાં બીજાનું ભલું કરવા કરતાં આપી લાપ કરશે.'' '' મંત્રીઓ, મુંબઈ જેન યુવક સંઘ
છે અને કોઈ રીતે વેર લઇએ પણ છે
આ તો મને પેલી વ્યક્તિ
આજે શાંતિ નથી. બીજાઓને રાજી રાખવાનો
જઇને બધાં પુરતો
વાં, અને કોઈને ઉપર
કર્યો. શિષ્ય
છે કે
- -