________________
-
પ્રભુદ્ધ જીવન
*
તા. ૧-૬-૫૮
આઠ ફીટને પ્રદક્ષિણા-પથ છે. તેની ભીતિમાં બંને બાજુ છ છ નં. ૧૮ નું ચૈત્ય મંદિર શ્રેષ્ઠ શિલ્પનિર્માણ છે. એ જોતાં , ઓરડીઓ કરી કાઢીને તેમાં ભગવાન બુદ્ધની કદાવર પણ ધ્યાનસ્થ ” પ્રાચીન રાજમહેલને દારપ્રવેશ કર્યો હશે તેને ખ્યાલ આવે છે. પ્રતિમા બે પાચંદે સાથે કરેલી છે. એ મૂર્તિની આસપાસ પ્રદક્ષિણા ત્યાં આવી હારબંધ અટારીઓ જેવી ગુફાઓની સંખ્યા બત્રીસ જેટલી કરી શકાય એવો રસ ખંડ કરે છે. તે
છે. તેમાં ૨૮ વિહારે એટલે સાધુઓના, નિવાસસ્થાને અને સભાઆટલું બધું કામ એક જ ખડકના પેટાળમાં કોતરાવ્યું છે, છતાં મંડપ છે. બાકીના ચૈત્ય છે, (ચય ચિતામાંથી બનેલે શબ્દ ) . એ સ્તંભે, એ છત કે પ્રતિમાને કઈ ભાગભૂલથી વધારે પડતા એટલે બુદ્ધના અવશેષોનું સમાધિગ્રહ, પૂજા અને પ્રદક્ષિણા માર્ગવાળુ
ઉડી ગયા નથી. બધે જ ઠેકાણે કોતરણીની એક સરખી સુરેખતા, મદિર, કાતરકામ તે બધી જ ગુફાઓનું સુંદર અને જોમભર્યું છે. સાદાઈ અને સુડોળપણ તથા સંસ્કારભરી આકૃતિઓ હાલના શિલ્પી. તેમાં નં. ૧ ગુફા તરનારાઓનું પરાક્રમ તે અજબ લાગે છે. એને તથા કલાકારોને વિસ્મયમુગ્ધ કરી દે એવાં છે. -
કેવી રીતે તેમણે પહાડની પરીક્ષા કરીને અનેક અડચણો અને જ્યાં ચિત્ર કરવાનાં હોય છે તે ભીતિને ભાગ ચિત્રભૂમિનું
મુશ્કેલીઓ છતાં ૧૨૦ ફીટ સુધી જ્યાં સને પ્રકાશ પણ ન પહોંચે અસ્તર ચેટ એટલા માટે ટાંકણુવડે ત્રાંસાં આંકાથી ટકેલ હોય છે.
ત્યાં સુધી ઉંડાણમાં ખંડે કર્યો છે અને ફકત સાંજને વખતે જ્યાં તેના ઉપર એક જાતની ગાર અને ચૂનાને લેપ કરી, સ્વચ્છ સપાટ
સૂર્યનું સીધું કિરણ છેલા ગર્ભદ્વાર આગળ પહોંચે છે ત્યાં આખી બનાવી, લાલ ગેરથી ચિત્ર કરી, તેમાં અનેક રંગથી પાત્રોમાં
ભૌત આવરતે તપસ્વી બુદ્ધને ચળાવવા આવેલા મારને પ્રસંગ
ચીતરેલો છે ! સ્વચ્છ, પ્રવાહી, વેગવંતી રેખાઓમાં વિકરાળ પિશાચે સાદસ્ય ઉપજાવ્યું છે.
અને મનરમ અપ્સરાઓ વચ્ચે શાંત સ્થિર મુદ્રાવાળા બુદ્ધ ભગવાન ''૧૪મા નંબરની ગુફાની બહારની પરસાળની ત્રણે બાજુની ચીતરતાં કળાકારે અનેક ભાવ અને રૂપે આલેખવામાં અવધિ કરી - ભીંત ચિત્રોથી ભરચક છે. બહુ જ વખણાયેલું “પ્રણોત્સવ” નામનું
બતાવી છે. આપણું મન “અદ્ભુત અદભુત” કરીને પ્રણામ જ ચિત્ર અને ઇંદ્રપરિવાર વગેરે ચિત્રો પણ આ જ ઓશરીમાં છે. મરણ
(ાની છે. તેણે કરી રહે છે. ' સન રાજકુમારીનું હૃદયદ્રાવક આલેખન પણ અંદરના ૭૪ ફીટની
અહીં પીંછી ઉપર કલાકારનું એટલું બધું પ્રભુત્વ દેખાય છે કે સ્તંભ વાટિકાની ભીંત પર છે. અંદરની ભીતિ પર ભગવાન બુદ્ધનાં
તેમાંથી છૂટતી રેખાઓ ભાવ પ્રમાણે જ રૂ૫ લેતી ચાલે છે. સુગોળ જન્માંતરની કથાઓ જે જાતક કથાઓ તરીકે પ્રસિદ્ધ છે તેના
કે ધન આકૃતિએ બતાવવાની કળા તેમને સુસાધ્ય થઈ ગઈ હતી. પ્રસગેના ચિત્રો છે. આ ચિત્રો વડે જમીનથી છત સુધીની ભક્તિા
કયાંક ઉપસતી આકૃતિઓ, કયાંક ઝૂલતા મોતીહારે, મુલાયમ વસ્ત્રો, ભરી દીધી છે. તેમાં નં. ૧૭ના વિહારમાં ગર્ભમંદિરની ધાર ભીંત પર
ફૂલેલી નાસિકાઓ, અને મૃદુલ ઉદર તથા કયાંક સુવર્ણના મણીમંડિત યશોધરા, રાહુલનું અને ભીક્ષુ બુદ્ધનું ચિત્ર હજારો વર્ષ પહેલાંના
મુગટ અને અલંકારે જુઓ ત્યારે તેમનું આલેખનસામર્થ્ય જીવનનાં દદ, આનંદ, કરૂણા, વગેરે માનવ જીવનને સ્પર્શ કરી જાય
પ્રત્યક્ષ થાય છે. એવી સચોટતાથી આલેખાયાં લાગે છે. જેનાર જેમ જેમ એ ચિત્રો .
- બીજા નંબરની ગુફા છેવટના કાળની ગણાય છે તે પણ તેમાંના પર આંખ ફેરવતે જાય છે તેમ તેમ આસપાસની સૃષ્ટિ ભૂલતે જાય
તતા જાય બધાય ચિત્રો પ્રમુખ કલાગુરૂનાં હોય એટલાં સબળ અને ભાવપૂર્ણ છે અને પ્રાચીન યુગના રાજદરબાર, સુંદરીએ, સાધુઓ અને નાગ- છે. સિંહાસન પર બેઠેલા રાજવીના તાળાએલા ખડગ નીચે યા . રિકાની સ્વપ્નસૃષ્ટિમાં તરવા માંડે છે. કોઈ ઠેકાણે રાજકુમારના હથિી કે યાચતી પ્રણામ કરી રહેલી રમણીની આકૃતિ જગતનું એક અપૂર્વ અશ્વ પરની સવારી જોવા મળે છે. કયાંક ભીક્ષુઓના છંદ નજરે પડે સવારી જાવા મળે છે. બાક નાજિઆન ૨ નજ૨ ૫ડ કરૂણાપૂર્ણ ચિત્ર ગણાયું છે.
રાપર છે. અટારીઓમાં સુંદરીઓ ઢળેલાં મુગ્ધ નયનેવાળી છટાથી ટેકવી
અજંતાનું પૂર્ણ અવલોકન કરનારને ત્યાંની કલા વિષે કેટલીક બેડી છે. તેમના હાથમાંથી પુરુષો ખરે છે, દેવગંધર્વો અને નાગકુમારે
અચૂક સ્મૃતિઓ રહેવાની. અજંતાના કલાકારોએ કમળપત્રથી પ્રેરણા - અને કુમારીએ માનવ પરિવારમાં ઉતરી આવતાં દેખાય છે.
લઈ તેમાંથી અનેકવિધ રૂપ અને આકૃતિઓ સરજ્યાં છે. શિલ્પમાં મંડપના ચિત્ય અને વિહાર એવા બે પ્રકારે છે. ચૈત્ય એટલે અને ચિત્રમાં કમળના કલાસ્વરૂપે જગતમાં ઇજીપ્ત સિવાય બીજે ચિતાના અવશેષે રાખવાની જગ્યા. તેમાં બુધ્ધ સ્તૂપ હોય છે. વિહાર ક્યાંય આટલી વિવિધતા પામ્યાં નથી. કમળફુલ, પત્ર, કે દાંડી અથવા સાધુઓને રહેવાની તથા સંધની સભાએ ભરવાની જગ્યા છે. કમળગુની શોભા અને સંસ્કારભરી લે, તારણે, વતું ડગલે ને
- અજંતાના આ મંડપમાં સેંકડો વર્ષો સુધી કંઈક ચિતારાઓની પગલે નજરે પડે છે. અને કમળના લાલિત્ય અને ડોલનમાંથી માનવ પછી ફરી છે. ચિત્રો જોતાં જોતાં આપણે ચિત્રકારનું જીવન પણ શરીરની ચિત્રણામાં તેની અંગભંગી ઉતારી છે એમ નિશંક માની શકાય. ઉકેલીએ છીએ. એ બધા હૃદયેભાવભીના, અનિર્વચનીય ભાવમાં તરબોળ કમળની પેઠે હાથી પણ ભારતીય શિ૯૫નું પ્રધાન અલાકાર બનેલા, જગતના પરમ દયામય બુદ્ધ ભગવાનના આદશ દશ્ય કરવા સાધન બને છે. બુદ્ધ જન્મ પહેલાં તેની માતાને શ્વેત હાથી ઉદરમાં મથતા. વિશ્વકર્માની પેઠે પીંછીમાંથી ભાવ અને સ્વરૂપ પ્રકટાવતા, એ પ્રવેશ કરતા દેખાયું હતું. તેથી પણ તે બુધ્ધ કથામાં મહત્ત્વ પામ્યું ભીંત ઉપર દિવસરાત મસ્ત બનીને કામ કરતા હશે ત્યારે જ આવા છે. છ ઇંતજાતકની કથામાં બેધિસત્વ પિતે હાથી જન્મ્યા હતા અને વિશાળ પ્રમાણમાં આટલી સુસંપન્ન કલાસમૃદ્ધિ વિસ્તાર પામી હશે. હાથણી પત્નીને વર શમન માટે પ્રાણત્યાગ કર્યો હતે. એ કથાની
એક એક ચહેરે, મુદ્રાભરી હાથની અંગુલીલીલા, તે પર સરતાં હદયદ્રાવક ચિત્રમાળા અજંતામાં જોવા મળે છે. આવા જન્માંતરે વલ, કટિભંગ કરી રહેલી, ચામરધારિણી. લજ્જાથી નેત્ર ઢાળી રહેલી વિતાવી આત્મત્યાગ અને વૈરાગ્ય વડે શાંતિ પ્રાપ્ત કરનાર એ વિરાટ રાજકુમારીઓ અને શસ્ત્રો સાથે અ અને હાથીઓ પર જતા આત્માને સામાન્ય જનતાને પરિચય કરાવવાની કેવી . કલામય યોજના
હાઓ એ બધું ચિત્રકારે સાક્ષાત, નીરખેલી સજીવ સૃષ્ટિ છે. એની આ મંડપમાં થઈ છે તેનું આશ્ચર્ય ઉપજે છે. અજંતાની માનવ એક પણ રેખા, અલંકાર કે, ભાવ નિગૂઢ કે અસ્પષ્ટ લાગતાં નથી. સૃષ્ટિમાં સ્ત્રી પાત્રનું સ્થાન બહુજ ઉંચું દેખાય છે. એ સમયમાં વસ્ત્રો ચિત્રકાર માત્ર કૌશલ્યપરાયણ વ્યક્તિ નથી, તે આપણને તેના હૃદયમાં થોડા હોવા છતાં સ્ત્રીઓમાં કલા અને વિનય સાનંદાશ્ચર્થે ઉપજાવે છે. ' પ્રવેશ કરાવે છે. આપણને લાગે છે કે કાળજુના એ દિવસોમાં સ્ત્રીઓ સારાયે સંસારમાં અપૂર્વ મધુરતા ફેલાવી રહેલી લાગે છે.
માનવ પ્રેમ, ભક્તિ, વિયેગ અને સંગના એક સરખા અનુભવ ચિત્રકારે સ્ત્રી પાત્ર દેરતી વખતે બહુ સંયમપૂર્વક શરીરપ્રમાણે ' કરતું હતું.
અને અંગપ્રત્યાંગની છટા સાચવી બતાવી છે. રાણી, પરિચારિકા કે નં. ૪ સૌ પ્રથમ ચૈત્ય મંદિર ઈ. પૂ. ૧૦૦ વર્ષ પહેલાનું છે. તે નર્તકી ગમે તે પાત્રમાં તે સમર્યાદ સુંદરી જ દેખાય છે. અજંતાની પછી ૭૦૦ વર્ષ સુધી અજંતાં મહાન બુધ્ધ ધામ તરીકે સુવિખ્યાત છે. અંગુલીલીલાઓ અને કેશકલાપીની રમણીયતા દર્શાવવા એક જુદે જ
*
એક