________________
કન TE
J
I
Nડ
જ
છે
તા. ૧-૬-૫૮
- પ્રબુદ્ધ જીવન
છે. ત્યાં બે ય છે. તેનાથી
અજન્તા અને ઈલૂરનાં ગિરિમંદિરે પ્રાસ્તાવિક
1
કલાતીર્થ અજન્તા પશ્ચિમભારતમાં પર્વતના પાષાણુ કલેવરમાં કારી કાઢેલાં ગુફા “અજન્તા”નું નામ ભારતના સંસ્કારક્ષેત્રે હવે એક તેજસ્વી મંદિરો અને સભામંડપના સ્થાને અનેક છે. એને પ્રારંભ અશે- મેહની પ્રસારી રહ્યું છે. હિંદની ચિત્રકળાને સુવર્ણયુગ કે હવે કને સમયમાં (ઈ. પૂ. ૨૭૩-૨૩૨) બિહારમાં ગયા પ્રાન્તમાં થયેલું. તેને પ્રત્યક્ષ પુરા આપનાર અજન્તાની ગુફાઓમાં કોતરેલા બૌદ્ધ : " પશ્ચિમ ભારતમાં મુંબઈ રાજ્ય વિસ્તારમાં પશ્ચિમ ઘાટોમાં તેની આવૃ- કલાવિહાર પૂર્વ ખાનદેશમાં બાધેરા નદીની અર્ધચંદ્રાકાર ખીણની , ત્તિઓ થઈ. બેરીવલી પાસેની કેનેરી ગુફાઓ, જોગેશ્વરીની ગુફાઓ, પહાડી કરોડમાં આવેલા છે. ' લેનાવલા પાસેની કાર્લીની ગુફાઓ, ભાજાની ગુફાઓ તેમજ નાશિક અજંતા પહોંચવાને સૂરત તરફથી જળગામ સ્ટેશન અથવા કે આગળની પાંડવ ગુફાઓ અને બેલગામ આગળ બદામીની ગુાએ મુંબઈથી પારા સ્ટેશન અનુકુળ પડે છે. અજંતાની નજીકમાં જ ' અને ઐહોલ અને પટાદકલનાં સ્થાને તથા ખાનદેશમાં અજંતા-ઈલૂર, કરદાપુર નામનું નાનું ગામ પણ છે. ત્યાં ડાકબંગલો પણ છે. ત્યાંથી ' માળવામાં વાઘગુફાઓ વિગેરે વિસ્તાર તળાજા અને શત્રુજ્ય સુધી ચાર માઈલ દૂર આવેલ બોડી ટેકરીઓની અંદર અજંતાના કલામંડપ પહોંચ્યા છે. '
ગર્ભાયેલા છે. ત્યાં જતાં એક નદી ઓળંગવી પડે છે તે જ બાઘરા નદી. ' ' સૈકાઓ સુધી ગિરિપાષાણ લેવાની કળા ભારતમાં એટલી બધી તેના કાંઠે કાંઠે સર્પાકારના વાંક વટાવતાં ઠેઠ પહોંચે નહિ ત્યાંસુધી : શ્રેષ્ટતાએ પહોંચી છે કે તેને જે જગતમાં મળ મુકેલ છે. ગુફાઓને ખ્યાલ પણ નહિ આવે. છેલે વાંક પૂરો થાય કે તરત - ખાણ બેદી પ્રચંડ પથ્થર દૂર ખેંચી જવાની કળા ઇજીપ્તને સુસાધ્ય આપણી આંખ સામે ત્રણ ફીટ ઉંચાઈની ઉભી ભેખડ એક દિવાલની હતી, પણ એ જ પથ્થરખાણને સુરમ્ય મહાલયનું રૂપ આપવાની જેમ પહાડમાંથી વર્તુલ કરતી દેખાય છે. નદીપટમાંથી એમ જ લાગે ચતુરાઈ અને ચમત્કાર ભારતના પ્રાચીન વિશ્વકર્માઓની સિદ્ધિ છે, કે કોઈ મહાલયની સામે ઉભા છીએ. એ ઉંચી પથરાળ ભેખડની તેમાં અજંતા અને ઈલર તે કળાની શિખર-સમૃદ્ધિઓ બની છે, બરાબર મધ્યમાં કંદરાની જેમ કતરેલાં ગુણકારોની હાર નજરે પડે ? - અને આજના વિશ્વનું અપાર વિસ્મય બની છે, એટલું જ નહિં પણ, છે. ઉપર પહોંચવાને ગુફા નં. ૧ આગળ રાજ્ય તરફથી બંધાવેલાં ' '
તેમાં ઓતપ્રેત બનેલું કળાશિલ્પનું સૌદર્ય આજનાં રસ વિવેચકેના હાલની ઢબનાં પગથીયાં છે. ‘પ્રણામેનું પાત્ર બન્યું છે.
- અજંતાને પ્રાચીન પ્રવેશમાર્ગે એ નહોતે. અટારીઓમાં લગભગ આજ તે અજંતા ઇસૂરની યાત્રાને ભારત સરકારે રાષ્ટ્રીય
આરે રાષીય વચ્ચે આવતી સૌથી મોટા દર્શનવાળી ૧૭મા નંબરની ગુફા આગળ..
લ* પ્રતિષ્ઠા આપી છે. દેશ વિદેશના પ્રસિદ્ધ મુલાકાતીઓ ત્યાં જઈને જુના માર્ગના ઘસાઇ ગયેલાં પગથીયાં છે. તે માર્ગ ગુફા આગળ * ભારતની અપ્રતિમ કળા, સમૃદ્ધિ અને સંસ્કૃતિનું ગૌરવ સ્વીકારે છે.
ગૌરવ સ્વીકારે છે. પહેચે છે. ત્યાં બે બાજુ મોટા હાથી ખડકમાંથી જ કતરેલાં છે. ' પ્રત્યેક ભારતીજનનું કર્તવ્ય છે કે આ કલા-નિર્માતાને પરિચય,
તેમાંને એક તૂટી પડે છે. તેનાથી આગળ એક દેઢી જેવી બેઠક :
બનાવી તેમાં દ્વારપાળ તરીકે નાગરાજની માનવકદની અતિસુંદર મૂર્તિ અભ્યાસ અને અનુશીલન કરી કૃતાર્થ બને.
કતરેલી છે. અજંતાનાં ચિત્ર જેટલી જ અનુપમ એ શિ૯૫કૃતિ ન * અજંતા અને ઇલૂર જવાને રેલ્વેની તેમજ મેટર રસ્તાની ઘણી ભૂલાય એવી છે. , સગવડ છે. બંને સ્થળાનું દર્શન કરવાને એક એક દિવસ પૂરતું છે, આટલા ચઢાણુ પછી થાક જણાય, પણ તરત જે સ્પસમૃદ્ધિ
પરંતુ તેનું રહસ્ય અને રસદર્શન પ્રાપ્ત કરવું હોય તે અગાઉથી નજરે પડે છે તેથી મનને ઉલ્લાસ વધી જાય છે. ત્યાંથી પહેલાં ' પુસ્તકો અને ચિત્રકાર પરિચય કરવો જરૂરી છે. આમ કર્યા બાદ તેમાં ન
બાદ ૧૬માં નબરના ગુફામંડપના આંગણામાં પહોંચાય છે અહિંથી ' '
નીચે નજર નાખતાં પહાડમાંથી વળાંક વળીને આવતી બાધેરા નદીને - બળ આકતિઓની સમક્ષ નિરીક્ષણ કરતાં અપૂર્વે આનંદ મળે છે. પ્રવાહ દેખાય છે. ત્યાંથી બંને બાજીના વાંકના છેડા સુધીની બધી - મુંબઈથી મનમાડ જંકશનથી બદલી ઔરંગાબાદ જતી નાની ગાડીની ગુફાએ ઉભા ઉભાં ગણી શકાય છે.
મુસાફરી કુલ આઠેક કલાકને વખત લે છે. મુંબઈથી મનમાડ અર્ધગોળાકાર ભેખડના પેટાળમાં પ્રવેશદ્વારથી માંડીને છે છેલ્લી, * થઈને ઓરંગાબાદ સુધીને મોટર રસ્તે ૨૩૩ માઈલને છે. ઔરંગા- પછીત સુધી ખદાયેલી આ ગુફાઓ મનુષ્યની ઉપાસના, ધૈર્ય, પ્રેમબાદથી ઈલૂર પહોંચવા ૧૮ માઈલને મેટર રસ્તે છે. ઔરંગાબાદમાં ભક્તિ અને હસ્તકૌશલ્યમાં જગતભરના આશ્ચર્યરૂ૫ નમૂના છે.
: ' ધર્મશાળાઓ, હોટેલ વગેરે સગવડે છે. ઘણા પ્રવાસીઓ ઈલૂર.
ગુફાઓ કરવાની કળા અજંતામાં અપૂર્વ રૂપે પ્રગટી છે.
આખુયે નિર્માણ જોતાં ભગવાન બુદ્ધ પ્રતિ સમર્પણની ભાવનાં એક જોઈને સાંજે ઔર ગાબાદ પાછા આવે છે, અને બીજે દિવસ ખાનગા સુસંબદ્ધ સંકલન રૂપે શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રમાં વિલસી રહી છે. આ મોટર કે એકસ્ટ્રા ટ્રાન્સપર્ટમાં ૬૬ માઈલ દૂર આવેલ અજન્તા ભારત અને બહારની બધીએ ગુફાઓના રચનારાઓએ કુદરતનું . જાય છે અને પછી ૩૬ માઈલ દૂરના જળગામ જંકશનથી મુંબઈ સૌંદર્યું, એકાંતવાસ અને મેટા- જનમાર્મને ખ્યાલ રાખે છે. છતાં તરફ પાછા વળવાની ટ્રેન પકડે છે. ઇલૂરમાં બૌદ્ધ, બ્રાહ્મણ અને તાલ
સૌંદર્ય અને એકાંતમાં તે અજતા એકલી જ શ્રેષ્ઠ ગણાય..
આજે પણ એની ખીણમાં પારિજાતકનાં પુષ્પના વને ઉભરાય જૈન સંપ્રદાયની ગુફાઓ અને શિલ્પ છે. ત્યાંની ભીતિનું ચિત્રકામ
છે. બીજાં અનેક પુષ્પ અને ફળો ૫ણું ત્યાં નાશ પામ્યું છે. પરંતુ અજંતાની ગુફાઓ પછીથી રચાયેલી હોવાથી
જોયેલાં રંગબેરંગી પક્ષીઓને સમુદાય ત્યાં દેખાય છે. એ પ્રદેશનું એવા છે
થાય છે. કદિ નહિ.
કે : ' ગુફામહાલયની રચના અને શિલ્પ ઘણી વિશેષતાઓથી ભરપૂર છે, ખરું સૌદર્ય માણવાને ઓકટોબરથી ડીસેમ્બર સુધીનો સમય ખરેખર ' અભ્યાસી પ્રવાસીએ અજંતાનું પૂર્ણ દિગ્ગદર્શન કર્યા બાદ ઇરનાં શિલ્પ- યોગ્ય ગણુ. ધામે જોવાં જોઈએ, જેથી પ્રસ્તુત શિલ્પકળાને કાળક્રમે કે વિકાસ ૧૬મા અને ૧૭મા નંબરની ગુફાઓ ઇ. સ. ના બીજા થયો તેને ખ્યાલ મેળવી શકે. રવિશંકર મહાશંકર રાવળ
શતકમાં થઈ હોય એમ મનાય છે. નં. ૧૬ ની ગુફાની પરસાળ ૭૫ ફીટ લાંબી અને ૧૨ ફીટ પહોળી છે. તેના દશન આગળ . તેને
ટેકાવી રહેલા છ કદાવર થાંભલાથી તે કઇ ઉનહોલનું પ્રવેશદ્વાર
પૃષ્ટ હોય તેવી ભવ્ય લાગે છે. તેની અંદરને ખંડ ૬૬ ફીટ ચે રસ પાલમેન્ટ દ્વારા સામ્યવાદ બી. જી. વધેઝ
૧૫ ફીટ ઉંચે છે. વચ્ચે ચાક જેવી જગ્યા છોડી ચારે બાજુનાં વીશ - જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ દલસુખ માલવણિયા '
થાંભલા તેની છતને ટકાવે છે. દરેક થાંભલા પર લ વેલનાં સુશોભને , ૨૩
અને ભૌતિક આકૃતિઓવાળા પટ્ટાઓ સુરમ્ય રંગથી ભર્યા છે. અજન્તા અને ઈલૂરનાં ગિરિમંદિરે રવિશંકર મહાશંકર રાવળ
૨૫ થાંભલાઓના મથાળે જાડા પેટવાળા કીચક – સ્વરૂપે છતને હાથ વડે કે લેહીમાં ઝેર
, સુભદ્રા ગાંધી
૨૭ તળી રહેલા બતાવ્યા છે, થાંભલાવાળા ચોક છોડીને ચારે તરફ ફરતી.
માનવ
એ શિ
વિષય સૂચિ
-