________________
ご ન B ૪ર૬૬ લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈનનું નવસસ્કરણ વર્ષ ૧૯ : એકવ
પ્રબુદ્ધ જીવન
મુબઇ જેન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ નયા પૈસા ૧૯
મુંબઈ, મે ૧, ૧૯૫૭, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૮
sessions --- --- તંત્રી: પરમાન ંદ કુંવરજી કાપડિયા h
ઉઘડતાં જતાં નવાં ક્ષિતિજો
( ટાઇમ્સ એક ઇન્ડીઆના ૮ મી .માર્ચના
સૌથી પહેલાં તાં, જમીનની કરીથી વહેંચણી કરવામા સામે આવીને ઉભું રહેવાના, એમાંથી અને સવાલ ઉઠવાનાં- જેમ કે સારી જમીનનું એક કાર્રમ બનાવવું કે તેને નાના નાના ટુકડાઓમાં ફ્રેંચી દેવી અથવા તા અમુક જમીન સહકારી ખેતી માટે જુદી રા અને બાકીની બધા કુટુમાં વહેંચી દેવી
ખેતી.. આપવા
તને સાહસિક કાય માં દરેક ગ્રામીણ જને કેટલે પાદન થાય તેમાં તેના હીસ્સા કેવી રીતે નકકી કરવા ળી વ્યકિતઓના હિસાબથી અથવા તે તેના પરથી એક જણ ગાયઉછેર કરે છે, બીજો સહી
શ્રમ કરવા એક જનની સંખ્યા ચલાવે છે.
.
- ભૂદાનના સામર્થ્ય સંબંધમાં સંશય ધરવાવાળા લેાક ગમે તે કહે, પણ તે વિચાર આજે ચેતરફ ખૂબ ફેલાઈ રહ્યો છે એમાં કાઈ શક નથી. પાછળનાં વર્ષો દરમિયાન ભૂદાનના વિચાર વધતા વધતા ગ્રામદાન સુધી પહોંચ્યો છે. આજ સુધીમાં એ હજાર ગામડાં દાનમાં મળી ચુકયાં છે. તેમાં કોરાપુટના ૧૫૭૫, મદુરા જિલ્લાના ૧૩૮, અને મહારાષ્ટ્રના એકસાથી વધારે ગામના સમાવેશ થાય છે. કાલ્હાપુર એથી પણ આગળ વધીને તાલુકાના દાનના પ્રયત્ન કરી રહેલ છે. પ્રસ્તુત: આન્દો લન તાલુકાદાનને જે જોર આપી રહેલ છે તે ભવિષ્યની દૃષ્ટિએ વધારે આશાસ્પદ છે. થોડા એકર જમીનનું દાન બહુ બહુ તો ગામના અમુક લોકાને મદદ કરી શકે છે. એથી નથી તો ગામલોકોના જીવનના
આ પ્રાથમિક કાર્યોમાં ગામડાના લોકોને દોરવામાં જ કેન્દ્ર અને પ્રદેશમાં યાજના કરવાવાળાઓની તેમ જ ભૂલન કાર્ય કર્તાઓની ખરી કસેાટી રહેલી છે. યાજનાં કમીશન દરેક જિલ્લામાં એક નમુનાની સહકારી કામ ઉભી કરવાનો વાયદો કરી ચુકેલ છે. એવું કોઈ કારણ નથી કે ચાર્જનાતત્ર આ પ્રકારની પાઇલટ પ્રોજેકટ માટે તેમ જ સહકારી ખેતીમાં તાલીમ આપવાના જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ માટે ગ્રામદાની ગામડાંઓના ઉપયોગ ન કરે. ગામડાના લાકાતે વ્યાપારીએ અને શાહુકારાના શાષણમાંથી બચાવવા સાથે દરેક ગામદાની ગામડામાં સહકારી દુકાન ખાલવી જોઈશે. ઘણી વખત ગામડાના લોકો આવા સ્ટાર માટે પૂરતી મુડી એકઠી કરી શકતા નથી. આ ખાબતમાં રાજ્ય તેમની મદદે સહેલાઇથી આવી શકે છે. આચાય વિનોબા ભાવે સ્વતઃ ખૂબ આશાવાદી છે. તેમણે ગ્રામદાની ગામનુ એક સુખપૂર્ણ ચિત્ર આલેખ્યું છે જેમાં ન કોઈ કેટુંબને કરજ કરવું અઈનું શોષણ કરવામાં આવરી. તેમ આપણે જો ગામડાના લોકોને સમજાવી શકીએ તો એક પછી એક બધાં ગામડાંઓ ગ્રામદાની બની જશે. પણ આ કોઈ મેં ગ્રામીણાને કેવળ સમાવવાનો સવાલ નથી, તેને આ યોજનાનું પાતાની સામે કાંઇક નક્કર પરિણામ જોવાની તક મળવી જોઇશે. જો યોજના બના વવાવાળા તરફની મદદ અથવા તે જરૂરી માર્ગ દર્શનની ખામીને લીધે આ વિચાર પૂરી રીતે. કાય રૂપમાં આવી નહિ શકે તે તે એક કરૂણાજનક ઘટના લેખાશે અનુવાદક : ' પરમાન છે
નથી. ત્યાં રહેવાવાળા લેતા
પાસે
એમ
કહે છે.
કે
હું
ખ્યાલામાં કાર્રરકાર થઈ શકતો દૃષ્ટિક્ષિતિજમાં કશી વિશાળતા આવતી, પણ જ્યારે ગામની પૂરી જમીન દાનમાં મળે છે ત્યારે સહકારી જીવનના પ્રાણને એક નવા અને પ્રોત્સાહક અવસર પ્રાપ્ત થાય છે. જેમ કે વિનેબાજીએ પોતે જ કહ્યું છે તે મુજબ આજની ગ્રામીણ અર્થ વ્યવસ્થામાંથી એકલપેટાપણ પેદા થાય છે, અને તેથી માનવીમાં રહેલી માનવીય વૃત્તિના ખૂબ હાસ થાય છે અને જેમ જમીનમાં ધસારો લાગે છે તેમ માનવી સમુદાયની ગુણવત્તામાં ધસારો લાગે છે.” ગ્રામદાન કરવા ગામડાઓ કે જેમાં જમીન સૌની માલકીતી બની જાય છે ત્યાં આવુ એકલપેટા પણ ખતમ થાય છે. અને ગામડાના લેાકા જ્યાં જમીત આખા ગામની હોય છે ત્યાં સહજપણે એક મોટા વિશાળ કુટુંબના સભ્યો માફક રહેવા માંડે છે. અને સામુહિક યોજના કરવા પાછળ લાગી જાય છે.. તેઓ નવી જીવનપધ્ધતિઓની અને નવાં જીવનમૂલ્યાની શોધ શરૂ ધરવા માંડે છે. પણ આ કહેવુ જેટલું સહેલું છે તેટલું કરવું સહેલુ થી પુરાણી તવાની જડ જલ્દિથી ઉખડતી નથી. વળી એ પણ ધ્યાનમાં વાની જરૂર છે. ગામની બધી જમીન એક સહ કારમ નીચે તાવવા માંથી સૌર્માજિક સુગ્રચિતતા જ વડે આ પ્રયોગ સફળ અનુવા સભવ છે. તે પેદા થઈ શકતી નથી. સહકારી જીવનના ડેકાર દરેક પ્રશ્નને તવી રીતે નિહાળવાની અપેક્ષા રાખે છે. જો આ પ્રયોગને સકળ કરવા હાય અને ગામડાના જીવનને સપન્ન બનાવવું હોય તે તેમની સમસ્યાઓના ઉકેલ સાધવા માટે કેટલાંક વર્ષો સુધી ગામડાના લકાત મદદ કરવાની રહેશે અને તેમને આ બાબતની તાલીમ આ પડી સહયોગ અને સહકાર વડે કેવી રીતે વધારેમાં વધારે લાભ
જો ભણાવે છે આ દરેકના શ્રમને માપવાન
ચારણ હશે.
1 પાર ભના થોડા મહીના અહજ કટોકટી વાતા. કારણ નવી વ્યવસ્થા પૂરી લાભદાયી છે. એમ શરૂઆતમાં પ્રતીતિ થાય ગામડાના લોકાની સહકાર પધ્ધતિમાં શ્રધ્ધા ટકી શકે.
અત્રલેખને અનુવાદ)
પાના
મુ ચે જ ના ( સોનેટ, વસન્ત-મિત્ર છે .. કેવા પણ ખસ ભૂતકાળ સતાપ લેશ પણ સંગ્રહના એક વર્તમાન નિજ સપતથી પળે પામે તે, પામી શકતા ત્યહિ તો લૂટી લે "ને વત માન પણ ભાવિની લૂટ છે. એમ પરવા કરતા ન તાચેકાવી શકતા પ્રભુ રાશિ લૂંટાય પણ નિત્ય ભરેલ
絲絲絲絲
આ સમાજ ત્રણ વગ કેરી શીખેચતાણા અસમાનતાની અસહ્ય છે. એ પણ તા ભાળી શકશે ત્રણ, કાળ કોશલ્યથી પણ સુરાજના ગોબાચ તેને મળતુ સદા
વ
સમજીતી ભૂતકાળના લાભને કાઇ ભાગે આવતી પળ માણે ત માણે,
શાય
ય
ગીતા પરીખ
થાભ નથીક વત માન એવામાં ભૂતકાળ ત
લૂટાવા છતાં ભાવીનાં
ભંડાર ભરેલા જિ મળ્યાં. કરે એવી પ્રભુની આ સયાજની સ મધ્યમ અને ગરીબ વચ્ચે જોવામાં નથી આવત
વ્યક્ત કરે એ તત્રી.