SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રબુદ્ધ જીવન તો ૧૫- વ્યવહારનો નિષેધ તે પથમાં નિશ્ચય " નથી, છતાં ગાડી ના (૩) જે પ્રમાણે બાલ્યાવસ્થામાં એકડા બગડા લખતે લખતે વ્યકિતગત સ્વાર્થથી મુકત કરે છે, અને ફલ સ્વરૂપે પણ મુકિત પ્રાપ્ત કરાવે વિદ્યાર્થી અવસ્થામાં ગુણાકાર ભાગાકાર કરતાં આવડે છે, અને વ્યાપારી છે. જે પ્રમાણે વૃક્ષના મૂળમાં બી રહેલું છે અને ફળમાં પણ બી છે અવસ્થામાં તે જ આંકડા લેણ દેણના હિસાબ કરવામાં સહાયક થાય તે પ્રમાણે વિશ્વપ્રેમના મૂળમાં પણ મુકિત છે અને ફળમાં પણ મુકિત છે, છે, તેમ પુણ્ય કર્મ કરતાં કરતાં શુદ્ધ ધર્મ પ્રગટ થાય તેમાં કેઇ (૮) સ્ત્રીને આત્મા પણ પુરૂષ જ છે, એટલે બધે પુરૂષાર્થ કરી આશ્ચર્ય નથી. શકે છે. તેને પણ વિકસિત મન છે, પાંચ ઇંદ્રિય છે, મહાવ્રત પાલન (૪) વીતરાગના ઉપદેશમાં “આચારાંગ સૂત્ર” પ્રધાન છે. અન્ય કરવાની તાકાત છે, તો પછી મુકિત પ્રાપ્ત કરવામાં તેને શું બાધા હોઈ દર્શનમાં પણ કહ્યું છે કે – શકે? કોઈ નહિં. કેવલી ભગવાન પણ શરીરધારી છે, વેદનીયાદિ ચાર सर्वागमानाम् आचार: प्रथमं परिकलप्यते કર્મોથી યુક્ત હોય છે, એટલે એમને કવલાહાર ગ્રહણ કરવામાં કોઈ બાધા आचारः प्रथमो धर्मः धर्मस्य प्रभुरच्युतः ॥ હોઈ શકે નહિં. પીંછી કમંડલની જેમ વસ્ત્રો પણ સાધુને સંયમમાર્ગમાં બધા આગમોમાં આચારને પ્રથમ ધર્મ કહ્યો છે. શુદ્ધ આચાર- સાધક થઈ શકે છે. યુકત જીવ પતિત થતું નથી. વ્યવહાર પરમાર્થને માટે હોવાથી તે - વાસ્તવમાં દુનિયાનાં પ્રત્યેક કાર્યો જે નિર્લેપ ભાવે કરવામાં પણ પરમાર્થ છે–જેમ સીડી મકાનમાં ચઢવા માટે હોવાથી મકાનને આવે તે મોક્ષના હેતુભૂત થઈ શકે છે, અને આધ્યાત્મિક કહેવાતા જ એક અંશ છે તેમ. કાર્યો પણ આસકિતપૂર્વક સંસારને માટે કરવામાં આવે તે બંધનના (૫) વ્રત, તપસ્યા, રક્ષા આદિ વ્યવહાર ચારિત્રના અંગ હોવાથી કારણ થઈ શકે છે. ખરું જોતાં અનેકાંત શાસનમાં કોઈ પણ દૃષ્ટિને કર્મોને રોકવામાં અને બંધાયેલા કર્મોને છોડવવામાં તે બધા હેતુભૂત છે, એકાંત આગ્રહ કરે તે ભૂલ છે. મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે અમૃત સમાન ઉપયોગી છે. કળા- સ્વાર્થ અને પરમાર્થ, નિશ્ચય અને વ્યવહાર, વ્યષ્ટિ અને સમષ્ટિ ચોથી પતે બચવું તે નિશ્ચય દયા છે, અને અન્ય જીવોનું રક્ષણ ઉપાદાન અને નિમિત્ત, બધાંને સમાન રૂપે વિવેકપૂર્વક ઉપયોગ કરકરવું તે વ્યવહાર દયા છે, ભગવાને નિશ્ચય અને વ્યવહાર બન્નેને વાથી જ જીવન અને જીવમુકિતનો સર્વામુખી આનંદ પ્રાપ્ત થઈ શકે છે. ઉપદેશ આપ્યો છે. અનેકાંત સિદ્ધાંતને આધારસ્તંભ જ એ છે કે શ્રી કાનજી સ્વામીના પંથમાં નિશ્રયનો આગ્રહ દેખાય છે અને વ્યવહાર અને નિશ્ચય બન્નેને સમાન ઉપકારક માનવામાં આવે. રેલ્વેના વ્યવહારનો નિષેધ હોય છે. જે પ્રમાણે એક પાંખથી પંખી ઊડી શકતું બન્ને પાટા કઈ દિવસ એક બીજાને મળવાના નથી, છતાં ગાડી તે નથી, એક પગે ચાલી શકાતું નથી, તે પ્રમાણે એક પ્રકારની દૃષ્ટિના એ બન્ને પાટાના આધાર ઉપર જ ચાલે છે. તેવી રીતે ધર્મની ગાડી આગ્રહથી સત્યાર્થની પ્રાપ્તિ અસંભવિત બને છે. નાવને ત્યારે જ છેડી વ્યવહાર અને નિશ્ચય રૂ૫ બે પાટાના આધાર ઉપર ચાલે છે. વલેણું દેવામાં આવે, જ્યારે કિનારે પહોંચી જવાય. તે પ્રમાણે વ્યવહાર ત્યારે જ . વલવતી ચતુર સ્ત્રી દેવીના એક છેડે ખેંચે છે ત્યારે બીજો છેડ છોડી શકાય, છૂટે, જ્યારે નિશ્ચયની પ્રાપ્તિ થઈ જાય. ઢી મૂકે છે પણ સર્વથા છોડી દેતી નથી, ત્યારે જ માખણ મેળવે પહેલેથી જે વ્યવહાર ધર્મ કે પુણ્યકર્મને હેય જ મનાવાય તે છે. તે પ્રમાણે આત્મસ્વરૂપ રૂપી નવનીત મેળવવા માટે ક્યારેક વ્યવ- જનતા નિશ્ચય કરીને પાપ પ્રવૃત્તિમાં ડુબેલી રહે. કઈ જીવ કેઈ માટે હારને મુખ્ય કરીને ચાલવું પડે છે, તે કયારેક નિશ્ચયને પ્રાધાન્ય આપવું કંઈ કરી શકતું નથી એ ઉપદેશ જનમાનસમાં પીડિત, શોષિત પ્રતિ ઉપેક્ષા દાખવવાની વૃત્તિ પેદા કરશે, ઉત્તરદાયિત્વ–જવાબદારી-નું પડે છે, પણ બેમાંથી એકેયને સર્વથા છોડી દેવાતાં નથી. વીતરાગ ભાન ઉડી જશે, અને સમાજ ઉપર ભયંકર દુપ્રભાવ પડશે. જનતા અવસ્થામાં નિશ્ચય પ્રધાન છે અને છાસ્થ અવસ્થામાં વ્યવહાર પ્રધાન અકર્તવ્યતા તરફ ઢળશે. સર્વજ્ઞતાની વિકૃત માન્યતાઓ નિયતિવાદ રૂપી છે. બન્નેને ઉપકારક માનવા તે જ અનેકાન્ત છે.. રોગનું પિષણ કરશે તે પુરૂષાર્થભાને મંદ પડી જશે. (6) સમાચાચે મારવાતિએ સર્વમાન્ય તત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે – - સર્વ સિદ્ધાન્તને આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ, અને “ઘરા વઘ માન” પરસ્પર ઉપકાર કરે એ જીવનું લક્ષણ છે. વિકૃતિથી બચીને સ્વાદાદસુધાનું પાન કરવામાં મગ્ન રહીએ. નિયતિ વાદને એકાંત ઉપદેશ કરવાવાળા આ નવીન પંથથી, આપણે સાવધાન જે કોઈ જીવ કોઈ માટે કંઈ કરી શકતા નથી એમ માનીએ, તે તે રહેવું જોઈએ, તેમ પ્રાચીન પથેના પણ એકાંતવાદથી દૂર રહેવું તીર્થકરોની તીર્થસ્થાપના અને સાધુઓને ઉપદેશ બધું નિરર્થક સિદ્ધ જોઈએ. પ્રાચીન કે નવીનનો આગ્રહ ન રાખતાં સમીચીન ધર્મનું સેવન : થશે. વળી ‘‘ધિમર છવાગીયા:” એ સૂત્રથી એમ પણ સિદ્ધ થાય કરવું જોઇએ, જેથી જીવનને સર્વતોમુખી વિકાસ થઈ શકે. છે કે જીવ જીવને ઉપકારક છે એટલું જ નહિં પણ અજીવ પણ સૂરજચંદ્ર ડાંગી ઉપકારક છે. અજીવની સહાયતા વિના માત્ર જીવ તત્વ કંઈ કરી પુસ્તકો લયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં પાઠયપુસ્તક અથવા શકતું નથી. ઇતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક, કઈ પણ શુભ (૭) અરિસે શુદ્ધ અને સ્થિર હેય તે જેવી અવસ્થામાં આપણે આ પ્રસંગે ભેટ આપવા કે વહેંચવા લાયક પુસ્તકે હોઈએ તેવું બરાબર તેમાં દર્શન થાય છે. એ પ્રમાણે વીતરાગના આમામાં પણ આપણે જે અવસ્થાએ પ્રયત્નપૂર્વક પહોંચ્યા હોઈશું. * સત્યં શિવં સુન્દરમ્ તેવી અવસ્થા સ્કુરિત થશે. આપણી અવસ્થાએ વીતરાગના જ્ઞાન પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ અનુસાર નથી, પરંતુ જેવી અવસ્થા આપણી હશે તેવી વીતરાગના કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે જ્ઞાનમાં પ્રતિબિંબિત થશે. જે એમ ન હોય તો પ્રસન્નચંદ્ર રાજર્ષિ કિમત રૂ. ૩, પોસ્ટેજ ૦-૬-૦. વિષે શ્રેણીક મહારાજાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ચાર વખત બોધિસત્ત્વ જુદા જુદા જવાબ આપ્યા તેને બદલે પ્રથમથી જ પ્રભુ કહી દેતા કે પ્રસન્નચંદ્ર ઋષિ ક્ષે જવાના છે. પણ ત્યાં તે ઋષિની જે જે સ્વ. ધર્માનંદ કોસમ્મી રચિત નાટક માનસિક અવસ્થા બલાતી ગઈ તે તે પ્રભુના જ્ઞાનમાં પ્રતિબિંબિત કાકાસાહેબ કાલેલકર તથા સ્વ. ધર્માનંદ કેસમ્મીની પ્રસ્તાવનાઓ સાથે થતી ગઈ અને તે પ્રમાણે એમણે જવાબ આપ્યા. એટલે આમાં '' કિંમત રૂા. ૧-૮-૦, પિસ્ટેજ ૦-૨-૦ વીતરાગમાં ત્રિકાળજ્ઞાનના અવિશ્વાસ વિશ્વાસને કોઈ પ્રશ્ન નથી, પરંતુ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે આત્મા પુરૂષાર્થ કરવા સમર્થ છે અને પુરૂષાર્થથી જ એક્ષપ્રાપ્તિ છે સત્યં શિવં સુન્દરમ : કિંમત રૂ. ૨, બેધિસત્ત્વ: કિંમત રૂ. ૧ : એ નિર્વિવાદ છે. મળવાનું ઠેકાણું: | ' (૮) સમાજસેવા, રાષ્ટ્રભકિત, વિશ્વપ્રેમ, આદિ ભાવેને મેક્ષ| '' માર્ગમાં બાધક માનવા એ ભયંકર ભ્રમ છે. આ ભાવો પ્રારંભમાં પણું મુંબઈ જૈન યુવક સંઘ, ૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ માનસિક અવરથા પ્રમાણે ગમશે જ ના કોઈ પ્રશ્ન નથી . . ' " t ' કે ' , , , ,
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy