SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૪-૫e પ્રબુદ્ધ જીવન કરી છે. સેનગઢમાં આચાર્ય કુંદકુંદ અને સીમંધરસ્વામીની મૂર્તિની (૮) આત્મા પ્રત્યે રૂચિ, આત્મા વિષેનું જ્ઞાન, અને આત્મામાં - સ્થાપના પણ કરી છે. સમયસાર આદિ ગ્રંથને અનુસરીને શ્રી કાનજી રમણ કરવું એ જ મેક્ષમાર્ગ છે. વ્યવહાર ચારિત્ર તે ઉપચાર માત્ર સ્વામીનાં પ્રવચને થાય છે, અને તે “આત્મધર્મ” નામે માસિકના છે. સમાજસેવા, રાષ્ટ્રભકિત, માનવપ્રેમ, અથવા જગતમાં સુખશાન્તિ સ્વરૂપે પ્રગટ થાય છે. હમણા સમેતશિખરજીની યાત્રાએ જતી વખતે ફેલાવવાનો પ્રયત્ન એ બધું મેક્ષમાર્ગમાં બાધારૂપ છે. તેઓ મુંબઈ પધાર્યા હતા ત્યારે “દિગંબર જૈન મુમુક્ષ મંડળ” તરફથી (૯) જૈન પરંપરાના જ્ઞાન માટે શ્વેતાંબર આગમ પ્રમાણભૂત એમનું ભવ્ય સ્વાગત થયું હતું અને મુંબાદેવીના વિશાળ ચોગાનમાં નથી. તેથી સ્ત્રી મુકિત, કેવલી ભુકિતઅને સવસ્ત્ર સાધુપણાનું સમર્થોન એમનાં વ્યાખ્યાને થયાં હતાં. થઈ શક્યું નથી. એમની માન્યતાઓને સાર હું જે રીતે સમજ્યો છું તે રીતે સમીક્ષા રજુ કરવાને આ મારો પ્રયાસ છે, જે વાંચીને વિચારક વર્ગ ઉક્ત માન્યતાઓ ઉપર બહુજ સંક્ષેપમાં હું મારી વિચારધારા તટસ્થ બુદ્ધિથી ગ્રાહ્ય અને ત્યાજ્યને વિવેક કરે. પ્રસ્તુત કરું છું. સમાજ ઉપર એની ભલી બુરી શું અસર થશે તેને શ્રી કાનજી સ્વામીની માન્યતાઓ વાંચકગણ પોતે વિચાર કરે. - (૧) શુભ ભાવ અને અશુભ ભાવ અર્થાત્ પુણ્ય અને પાપ (૧) જૈન આચાર્યોએ નવ તત્વને પરિચય કરાવતાં મોક્ષતત્વને બને અશુદ્ધ છે, માટે તે અધર્મ છે, આઅવરૂપ—અસંયમાદિરૂપ- યેય તત્વ કહ્યું છે. અન્ય આઠ તત્વમાં આસ્રવ–સંવર, બંધ-નિર્જરા, હોવાથી સર્વથા તજવા યોગ્ય છે. પુણ્ય-પાપ, અને જીવ–અજીવને પરસ્પર વિરોધી તત્વો કહ્યા છે. આ , (૨) જ્ઞાનીને પણ મંદ કષાયાવસ્થામાં શુભ ભાવ હોય છે પણ નવ તત્વમાં “ધર્મ” નામે કઈ તત્વ નથી. પાપનું વિરોધી હોવાથી તે તેને કદી આદર કરતા નથી. પુણ્ય જ ધર્મનું કારણ બને છે. પુણ્ય શબ્દનો અર્થ જ “પવિત્ર” " (૩) પુણ્ય કરતાં કરતાં યા શુભ ભાવ અનુસાર વ્યવહાર કરતાં એ થાય છે. પવિત્ર કર્મ કરતાં કરતાં ધર્મ પ્રગટ થાય તેમાં કોઈ કરતાં ધર્મ પ્રગટ થશે એમ માનવું તે અજ્ઞાન છે. આશ્ચર્ય નથી. જુલાબ એ પિતે સ્વાથ્ય નથી, પણ સ્વાસ્થને માટે (૪) વ્યવહારને અભાવ થશે ત્યારે જ નિશ્ચય યા પરમાર્થ જુલાબ છે. એ પ્રમાણે કદાચ પુણ્ય સ્વયં ધર્મ નહિ કહી શકાય, પ્રગટ થશે. વ્યવહારને આશ્રય લેવાથી નિશ્ચયની પ્રાપ્તિ થશે એ માન્યતા પણ ધર્મને માટે તે તે નિશ્ચય ઉપયોગી છે જ. પેટને કચરો નીકળબ્રમપૂર્ણ છે. તાંની સાથે જુલાબ પણ નીકળી જાય છે. તેને કાઢવા માટે પાછા (૫) અહંન્તાદિ પંચપરમેષ્ઠીની ભક્તિ, અન્ય પ્રાણીઓ પર બીજા કોઈ જુલાબની જરૂર પડતી નથી. તેમ પાપો નાશ કરીને ઉપકાર, અને વ્રત તપસ્યા વગેરે ભાવે કર્મબંધના હેતુ છે. તે માટે પુણ્ય આપોઆપ ચાલ્યું જાય છે. તે માટે પુણ્યને ત્યાજ્ય કહી ન તેને મેક્ષમાર્ગમાં વિનરૂપ સમજી ત્યાજ્ય સમજવા જોઇએ. વીતરાગ શકાય. જીવનનાવને કિનારે લગાડવા માટે પુણ્ય અનુકુળ હવા છે, અને ભગવાને અન્ય છ પ્રત્યે દયાને ઉપદેશ કર્યો છે એમ માનવું તે પાપ પ્રતિકુળ હવા છે. નાવમાં બાકોરાં પડવા તે આસ્રવ છે અને અજ્ઞાન છે. જ્યારે પર છવ માટે આ જીવ કંઈજ કરી શકતું નથી, બાકેરાંઓને પૂરવા તે સંવર છે. નાવમાં પાણીનું ભરાવું તે બંધ છે, તે પછી ભગવાન તેને બચાવવા માટેને ઉપદેશ કેવી રીતે આપી શકે? અને પાણીને બહાર કાઢવું તે નિર્જરા છે. નાવને કિનારે લગાડવી તે આત્માના સ્વભાવને ઓળખીને પિતે પિતાને કષાયથી બચાવે તે જ મેક્ષ છે. કેઈએ કેઈને સ્વાદુ ભજન જમાડયું તે તેમાં ભોજન ખરું રક્ષણ છે. અજીવ તત્વ છે, જમનાર જીવ તત્વ છે, સ્વસ્થ અવસ્થામાં તે ભેજ(૬) દેવ ગુરૂની કૃપાથી મેક્ષ મળી શકે છે, વિવેકપૂર્વકના નથી જે સુખ થયું તેનું બીજ પુણ્ય છે, અસ્વસ્થ અવસ્થામાં જે વર્તનથી તન મન પવિત્ર રહી શકે છે, સંયમપૂર્વક ન ચાલે તે શરીર દુ:ખ થયું તેનું બીજ પાપ છે. પુનઃ સ્વાદુ ભજન કરવાની ઈચ્છા રોગગ્રસ્ત થાય છે, કુંભાર ઘડે બનાવે છે, સોની સોનું ઘડી શકે છે. તે આસ્રવ છે. તેને રોકવી તે સંવર છે. ઇચ્છાનું મૂળ બંધમાં છે. તે વગેરે વગેરે કાઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું કંઈ કરી શકે છે એમ માનવું તે મૂળને ઉખેડવું તે નિર્જરા છે. અને સર્વથી ઈચ્છા-તૃષ્ણ-નું શ્રી અજ્ઞાન છે. ઉપાદાન કારણની સ્વતંત્ર ગ્યતાના કારણે અન્ય દ્રવ્ય જવું તે મેક્ષ છે. આ બધા તો ભિન્ન ભિન્ન છે. એકાંત બુદ્ધિથી સ્વકીય પરિણતિથી નિમિત્તરૂપ બનીને ઉપસ્થિત થાય છે, પણ કોઈ પુણ્ય અને પાપને અવમાં જ સંમાલિત કરીને બન્નેને સમાન રીતે દ્રવ્ય કેઈનું કંઈ કરી શકતું નથી. એટલે કે દ્રવ્યની ઉત્પત્તિના ઉપાદાન હેય રૂ૫ બતાવવો તે વિવેક વિનાને આગ્રહ છે. કારણમાં તેની પોતાની ઉત્પન્ન થવાની યોગ્યતા છે જ. ઉત્પન્ન થવામાં ઈંડાની ઉપરનું પડ અંદરના જીવને પરિપકવ કરીને પોતાની નિમિત્ત થનારાં દ્રવ્ય પોતાની સ્વતંત્ર ગ્યતાથી તેની આજુબાજુ મેળે ફુટી જાય છે. એ પ્રમાણે પુણ્યકર્મ કે વ્યવહારધર્મ ચારિત્રએકત્ર થઈ રહે છે. એટલે તે દ્રવ્ય એ બીજા દ્રવ્યને મદદ કરી ઉત્પન્ન ગુણને પરિપકવ કરી આપે આ૫ છૂટી જાય છે. જેમ કે ઘા પડે કર્યું એમ ન કહી શકાય. જેમકે માટીમાં ઘડાને આકાર લેવાને ગુણ હોય તેની રૂઝ આવવા માંડે ત્યારે ચામડી આવતી જાય તેમ ઉપર છે અને તેમાંથી ધડે થવાનું જ છે. કુંભાર તે નિમિત્ત રૂપે પિતાની ખરેટો ખરી જાય છે, તેવી રીતે જીવનને નિર્લિપ્ત બનાવીને પુણ્ય સહજ સ્વતંત્ર યોગ્યતાથી ઉપસ્થિત રહે છે. તેથી તે ઘડાને કર્તા કહી ન શકાય. સ્વભાવે પિતાના અહંકારને દૂર કરી દે છે. કહેવાને ઉદ્દેશ એ છે કે પુણ્યને પરિણામને પ્રાપ્ત થવાવાળા કર્તા, પરિણામ રૂપ કર્મ, અને પરિણતિ વિષ સમાન લેખીને પાપની શ્રેણીમાં મૂકી દેવું એ આગળ રહીને પાપને રૂપ ક્રિયા–બધી એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. જ્ઞાનાવ- ઉતેજન આપવા બરાબર છે. જેમ તૃષાતુરને પાણી પાવામાં રહેલી સ્થામાં આત્મા સ્વભાવને કર્તા અને અજ્ઞાનાવસ્થામાં વિભાવને કર્તા હિંસા અને રક્તપાન અને માંસાહારને કોઈ એક માટીમાં મૂકે છે તે છે. પ્રત્યેક વરતુ દ્રવ્ય ગુણ પર્યાયથી સર્વથા સ્વતંત્ર છે. કઈ કઈમાં અનુચિત છે, તેમ પુણ્ય અને પાપને એક શ્રેણીમાં મૂકવા તે અયુકત કંઈ નથી પરિવર્તન કરી શકતું કે નથી પ્રેરણું કરી શકતું, નથી છે, જમીન ઉપર ચાલતાં કોઈ પડી જાય તે જમીનને જ ટેકે લઈને કેઈને લાભ હાનિ પહોંચાડી શકતું, નથી જન્મ મરણ કરાવી શકતું, તે ઊભા થાય છે. તે પ્રમાણે-કર્મના (પાપના) કારણે જીવ પડે તે કર્મની નથી સુખ દુઃખ સાથે લડી શકતું કે નથી કોઈ કિંઈને કંઈ પ્રકારની (પુણ્યની)–સહાયથી જ પાછો ઊંચે આવે છે. અશુભ કર્મોને નાશ મદદ કે ઉપકાર કરી શકતું. ; શુભ કર્મો વડે જ થઇ શકે છે. (૭) સર્વજ્ઞ પ્રભુની ત્રિકાલજ્ઞતામાં વિશ્વાસ ન હોવાથી એ (૨) જ્ઞાનીને પુણ્યભાવ હોય છે અને તે તેને આદર પણ કરે ભ્રમ પેદા થાય છે કે અમુક સમયે અમુક દ્રવ્યની અમુક અવસ્થા છે, કેમકે તે દ્વારા આત્મસાધના, લોકસાધના, અને જીવનસાધના પણ બદલવા હું સમર્થ છું. થાય છે."
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy