________________
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
T
પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૧૮: અંક ૨૪
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, એપ્રીલ ૧૫, ૧૫૭, સેમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ : નયા પૈસા ૧૯ આકાશ ઝાઝા હાડકાદ =કાકા તંત્રી: પરમાન કવરજી કાપડિયા આવા અકાકાઝા કઝાકઝાકઝક
ગાંધુયુગના દર્શનશાસ્ત્રી પંડિત સુખલાલજી સંઘવીની કુશાગ્રબુધ્ધિ તેમ જ સર્વગામી વિદત્તા સંબંધમાં સૌ કોઈ જાણે છે. ભારતીય તત્વજ્ઞાન વિષયક તેમનું પ્રભુત્વ અસાધારણ છે.
તેમની સાથે મારે પરિચય ૩૦-૬૦ વર્ષ જુને છે. આટલા લાંબા દીર્ધકાળ દરમિયાન તેમની વાણી તેમ જ આચરણમાં અનુદારતાને અંશ માત્ર પણ કદિ મારા જોવામાં આવ્યો નથી. નથી પક્ષપાત જોવામાં આવ્યું કે નથી સંકુચિતતા જોવામાં આવી. દૃષ્ટિ હોવા છતાં પણ જેનામાં અદેખાઈ ભરી હોય એવા લેક મારા જોવામાં આવ્યા છે. એવા લેકે પ્રતિ સુખલાલજીએ હમેશાં ક્ષમાવૃત્તિ જ દાખવી છે.
क्षान्त्यवाक्षेप-रुक्षाक्षर-मुखरमुखान् दुर्मुखान् दूषयन्तः । ( આક્ષેપ એટલે કે નિન્દાના રૂક્ષ કઠોર શબ્દો દ્વારા જેમની વાણી મુખર એટલે કે વાચાળ બની છે એવા દુર્મુખ દુર્જનને પ્રતિવાદ સન્તજને કેવળ પિતાની “ક્ષમા દ્વારા જ કરે છે. ) તેમની એવી વૃત્તિના કારણે સુખલાલજી પ્રતિ મારે આદર હમેશા વધતા જ રહ્યો છે.
બાલ્યકાળમાં શીતળાને લીધે સુખલાલજીએ આંખ ગુમાવી. દૃષ્ય જગતુ તેમના માટે ભાસમાન બન્યું. આ કારણે તેમ જ ગૃહસ્થાશ્રમી ન બનવાને લીધે જીવનમાં મહત્વની ખામીઓ આવી, આમ છતાં પણ તેમનું જીવનદર્શન અથવા તે જીવનઅનુભવ અધૂરો નથી રહ્યો. આ બતાવે છે કે જેની પાસે સૂક્ષ્મ બુદ્ધિ છે, ઉદાર હૃદય છે અને પરિશ્રમશીલ જીવનનિષ્ટા છે તેની જીવન–અનુભૂતિમાં ઉણપ રહેવાનું કોઈ કારણ નથી.
વિદ્વાનોમાં જ્યારે પક્ષપાત, સંકુચિતતા, ક્રોધ અથવા લેભ પ્રવેશ કરે છે ત્યારે તેઓ આ મનિષ્ટ ગુમાવે છે અને પગલે પગલે તેમને શરમથી નીચે જોતા રહેવું પડે છે. સુખલાલજી હંમેશા નિરાગ્રહી તેમ જ નિસ્પૃહી રહ્યા છે. તેથી તેમણે પિતાની તેજસ્વીતા કદી ગુમાવી નથી. . જૈન સાધુઓને તેમની આ તેજસ્વીતાને સારો પરિચય છે.
આવા પરિણતપ્રજ્ઞ સાધુ પુરૂષ પાસેથી આપણે આજે બે બાબતની અપેક્ષા રાખીએ છીએ, એક તે તેઓ પિતાનું વિસ્તૃત આત્મચરિત્ર લખે. બીજું ભારતીય દર્શન રાશિના નિચોડ રૂ૫ એક સર્વસમન્વયકારી દશનગ્રંથ આપણને આપે, જે ભારતીય તત્ત્વપ્રાપ્તિના પ્રયાસ માટે. ' નવપ્રસ્થાન રૂપ બને, તેમ જ દુનિયા જે નવ-જીવનની રચના કરવા તરફ આગળ વધી રહી છે તે માટે એક પાયા સમાન બને. ગાંધુયુગના દર્શનશાસ્ત્રીનું જ આ કામ છે.
કાકા કાલેલકર સોળેક વર્ષ પહેલાંની યાદ તાજી થાય છે. બનારસ યુનિ. “પ્રજ્ઞાચક્ષુ” ને પંડિતજી અંધ છે. આજે તો આખું ભારતવર્ષ તેમને વર્સિટીના ખુલ્લા રોગાનમાં એક સભા મળી હતી. વાતાવરણ શાંત હતું. પ્રજ્ઞાચક્ષુ થી ઓળખે છે. આંખો માત્ર રધૂળ રૂપને રંગને જોઈ શકે છે. સંધ્યાનાં આછાં કિરણો વૃક્ષોની ઘટામાંથી ચળાઈને આવતાં હતાં. વૃદ્ધ પણ એથી ઊંડાણમાં પડેલી પ્રણાનાં ચક્ષુ જ્યારે ખુલી જાય છે ત્યારે તપસ્વી પૂ. માલવીજી પ્રમુખસ્થાને હતા. એકધારી સ્પષ્ટ વિચારધારા જીવન અનેરું બની જાય છે. વહી રહી હતી. એ વાણીમાં આત્મશ્રદ્ધા ને જીવનના નિચેડનું બળ હતું, પાંચ પચીસ વર્ષની નહિ, ૬૧ વર્ષની અંધ જીવનની સાધના વચમાં વચમાં વિચારને શ્રોતાઓના અંતરમાં જાણે સ્થિર કરતા હોય તેમ, પાર કરી પંડિતજી સત્તોતેર વર્ષ પૂરાં કરે છે. એમને જોનાર ભાગ્યેજ જમણા હાથની બે આંગળી હથેળી પર પછડાતી ને આગળ ધરેલું ધ્વનિ કહી શકે કે પંડિતજીએ પાણી સદી પૂરી કરી હશે. એજ ઉત્સાહ, વર્ધક યંત્ર એને તાલબદ્ધ થડકાર આખાયે વાતાવરણમાં પહોંચાડી દેતો. એજ જાગૃતિ, એવી ચિત્તની સ્થિરતા, એવી જ તેજસ્વી બુદ્ધિ !
' વિષય ગાંધીજીના જીવનને હતા. તેમની ભાષામાં ગાંધીજીનું એકસઠ વર્ષની એકધારી સરસ્વતીની ઉપાસના ને તે પણ જીવનદર્શન વહેતું હતું, પણ અંતરમાં પોતે કશું કરી શકતા નથી તેનું સામાન્ય સાહિત્ય નહિ, દર્શનશાસ્ત્ર ને સંસ્કૃતિનું જ રટણ. એમને દુઃખ હતું. એમની મર્યાદા સામાન્ય માણસ જે રીતે લાચારી વ્યક્ત કરે આંખ નથી. માત્ર સાંભળીને કેટલું સ્મૃતિમાં સંઘર્ષ, કેટલું વિચાર્યું છે એવી ન હતી. એ મર્યાદા ઇશ્વરી મર્યાદા હતી ચક્ષની. તે દિવસથી ને કેટલું જગતને આપ્યું તેને જે વિચાર કરીએ તે આપણી જેવા તેમણે મને આકર્ષે છે. અને પછી અનેક વાર મેળવવાની, તેમના સૌ બે આંખેવાળાને તેમના પુરુષાર્થના ચરણે માથું નમાવવાનું મન. ચિન્તનના ભાતામાંથી થોડું મેળવવાની ને જીવનને વિચારોથી ઉત્નત થયા વિના ન રહે. કરવાની તક મળી. તેમને જ્યારે મળે ત્યારે આશ્રમ, ભાલની પ્રવૃત્તિ ને એમની પાસે થોડી ક્ષણ બેસે, એમના ચહેરાનું નિરીક્ષણ કરે તે બધામાંય ગાયની પ્રવૃત્તિ અંગે ખાસ પૂછે. એક વખત તેમણે કહ્યું: તે સેક્રેટીસની યાદ આવ્યા વિના ન રહે. ચહેરામાં રૂપ જોવા જાવ તે રસ્તા પરથી પસાર થતાં કઈ વાર નાનાં વાછરુને અવાજ કાને પડે છે
એટલું ન દેખાય, પણ એ ચહેરા પર ઊઠતા એકએક ભાવમાં પ્રેમ ત્યારે મને મારો બાલ્યકાળ, નાનપણમાં વાછરુ સાથે કરેલ ગેલ ને પ્રેમ યાદ આવે છે. અમારી આ વાતના કેન્દ્રમાં હતા પશુપ્રેમ.
નીતરે; અરે અન્યાય થતે જોઈ ચહેરાની બધી રેખાઓ પલટાઈ જાય. તેમની મર્યાદા હતી આંખની. સોળ વર્ષની નાની વયે બળીઆ
અન્યાયને કેમ સાંખી લેવાય ! નીકળ્યા અને આંખનું તેજ ગુમાવ્યું. પણ, અંદર પડેલી ચેતના તે તેઓ માત્ર સરસ્વતીના જ ઉપાસક નથી; માત્ર વિચારક ને અવરોધથી રુંધાઈ નહિ. એ રુંધાય એવી પણ કયાં હતી ?
દશનશાસ્ત્રી જ નથી; પણ જીવનના ઉપાસક છે જીવનને સમગ્ર રીતે માનવનું મૂલ્ય માત્ર જીવવામાં નથી, સરળતા હોય તે સૌ કોઈ
ચાહે છે; જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં તેમને રસ છે. આગળ ધપી શકે. પણ આફત ને અંતરા સામે જે વિજયી બને છે તેમને જેનાર સૌ કોઈને એમ જ લાગે. અહીં સેક્રેટીસના જેવા છે તેમાંજ માનવ જીવનને પુરષાર્થ છે. મુશ્કેલીઓથી જે જે છે તે છવ- કઈ સત્યાગ્રહીને એમાં સંતાયેલા છે. પાણી સદી પૂરી થઈ પણ છે અને ગુમાવી બેસે છે; પણ મુશ્કેલીઓમાં પણ અંતરની અખૂટ શ્રદ્ધાથી
એક યુવાનના જેવો જ ઉત્સાહ, એટલી જ સૃતિ ને જાગૃતિ નજરે પડે. જે આગળ ધપે છે તેજ સાચા જીવનને સાક્ષાત્કાર કરે છે.
નવલભાઈ શાહ