SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ખ : પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૧૭ : પરિણામે જે કાંઈ કાપકૂપ કરવામાં આવી તે કાપકૂપને ધ્યાનમાં લેત્તાં બે ગ્રંથો લખ્યા હતા અને સન્ત તુકારામના અભંગાનું તેમણે મરાઠી પણ તેને કુલ ખર્ચ ૧,૮૦,૦૦૦ ૦૦ રૂપીઆથી વધી જાય એમ તેમજ અંગ્રેજીમાં સંપાદન કર્યું હતું. દીલ્હીની સંગીત નાટક લાગે છે. અન્યથા એ મહેલ પાછળ બે કરોડથી પણ વધારે ખર્ચ અકાદમી, ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી, ચિલ્ડ્રન્સ લીટલ થીએટર તેમજ થવાનો સંભવ હતા. જો ધારાસભ્યોનાં નિવાસસ્થાને અને સચિવાલય મુંબઈનું બાલભવન એ તેમની કળાપ્રિયતા અને શિશુપ્રેમના સાક્ષી છે. જુદા જુદા કરવામાં આવ્યા હતા અને જરૂરી સાદાઈને થોડોક ખ્યાલ કેન્દ્રસ્થ ઈન્ફર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ખાતાના સેક્રેટરી તરીકે તેમનું રાખવામાં આવ્યું હોત તે બીજા સાઠ લાખ રૂપીઆને બચાવ થઈ છેવટનું મહત્ત્વનું કાર્ય “ગૌતમ બુદ્ધ’ નું દસ્તાવેજી ચિત્રપટ તૈયાર શક્ય હેત.” કરાવવાનું હતું. આ ચિત્રપટમાં ભ. બુદ્ધનું સળંગ અને સુરેખ જીવન રચાવમાં શ્રી હનુમન્તયા જણાવે છે કે “ આ રીપોર્ટ રજુ કરવા માટે હિંદ તેમજ હિંદ બહારના પ્રાચીન શિલ્પને ભારે રજુ કર્યા બાદ અઢી માસ પછી તે પ્રગટ કરવા પાછળ રાજકારણી હેતુ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે સાથે સુસંવાદી રહેલ છે. તેમાં અનેક એકપક્ષી વિધાન કરવામાં આવ્યાં છે. જે સંગીતનું હૃદયંગમ આયોજન કરવામાં આવ્યું હતું. આ એક અસંખ્ય માણસોએ આ મકાન જોયું છે તે જોઇને ખૂબ રાજી ચિત્રપટ જ તેમને ચિરસ્મરણીય બનાવવા માટે પૂરતું છે. આવા એક થયા છે અને તેની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. આ મકાનની ભવ્યતા કળારસિક, વિદ્યાપ્રેમી સૌજન્યપૂર્ણ વ્યકિતવિશેષનું પરલોકગમન આપણું વિષે તપાસ સમિતિને એક પણ સારે શબ્દ કહેવાનું સૂઝયું નથી. સર્વ માટે એક અત્યન્ત દુઃખદ કમનસીબ ઘટના છે. પરમાનંદ વહીવટી ઝીણવટ અને ઈન્જનેરી ખ્યાલે એ જ કમીટીને મન સર્વસ્વ ' પંડિત સુખલાલજી સન્માન નિધિમાં છે અને જે ભવ્ય અને સુન્દર નિર્માણ કરવામાં આવ્યું છે તેની આપને ફાળે સત્વર મેકલી આપે! તે તેને મન કઈ કીંમત જ નથી. આવા પેટા ખ્યાલથી તપાસ પંડિત સુખલાલજી સન્માનનિધિના લક્ષ્યાંકની સમીપ આપણે સમિતિ દોરવાઈ ગઈ છે.” શ્રી હનુમનૈયા જ્યારે આમ કહેવાની ગતિ કરી રહ્યા છીએ. સન્માન સમારંભને દિવસ હજુ નિશ્ચિત થઈ ધૃષ્ટતા કરે છે ત્યારે લોકશાહીને વરેલી રાજ્યરચનાના તેઓ કેઈએક શકય નથી. કદાચ તે મે માસની શરૂઆતમાં ગોઠવાય અથવા તે કેટલીક મુખી હતા એ હકીકત ભૂલી જાય છે અને તાજમહાલ અને શાલી અનુકુળતા--પ્રતિકુળતાને ખ્યાલ કરીને જુન માસના પહેલા પખવાડી- ' માર ઉભા કરનાર મેગલ બાદશાહોના તેઓ કઈ વંશજ હોય એવી આમાં ગોઠવાય. આ દરમિયાન સન્માનનિધિ માટે શક્ય તેટલી રકમ - ખુમારી ધરાવતા હોય એમ આપણને લાગે છે. પ્રજાના પૈસાને થયેલ આ દુર્વ્યય જોઇને આપણું દિલ અત્યન્ત આઘાત અનુભવે આજ સુધી પંડિત સુખલાલજીથી અપરિચિત વ્યક્તિને તેમને છે અને આજની રાજ્યરચનામાં આવી વ્યકિતએ હયાતી ધરાવે છે, પરિચય આપવો પડતો હતો. હવે જ્યારે ગુજરાત યુનિવર્સિટીએ તેમને અને મલકાય છે એ હકીકત માં તેને બરખર વેંકટરેઇટની માનાર્હ પદવી અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે નીચું જોડાવનારી છે. તેમનું કરવા ધારેલ સન્માનના ઔચિત્ય સંબંધે કોઈને કશું કહેવાઅંગ્રેજી વહીવટના અનુસંધાનમાં આપણે જ્યારે રાજ્ય થશે ત્યારે પણું રહેતું જ નથી. ગુજરાત યુનિવર્સિટીના આ પ્રશસનીય પગલાથી આટલું તે આપણે જરૂર દૂર કરી શકીશું એવું આપણે સ્વપ્ન સેવતા તેમને માત્ર જૈન સમાજના જ નહિ પણું બૃહતું ગુજરાતના અત્યન્ત હતાઃ (૧) અતિ ખરાળપણું, (૨) ખેટ ભભકા (૩) કોઈ પણ માનનીય પંડિત તરીકેની સ્વીકૃતિ મળી ચૂકી છે. આવા એક જ્ઞાનબાબતને જહિદ નીકાલ ન આવે એવી દુઃસ્થિતિ–લાલપટ્ટીશાહી તપસ્વીને ચરણે ધરવામાં આવનાર થેલીમાં પ્રત્યેક વિદ્યાપ્રિય ગુજરાતીમાં (૪) લાંચરૂશ્વત (૫) મે ન્યાય. આજના તંત્રના વર્તમાન અંગ ઉદાર દિલથી પિતાને કાળો મોકલી આપવો જોઈએ. પંડિતજીના કોઈ પણ મિત્ર, સ્વજન કે પ્રશંસક પાતાના આ કર્તવ્યથી ન ચૂકે અને ઉપાંગો જોતાં એમ કહ્યા સિવાય છૂટકે નથી રહેતું કે અંગ્રેજી હકુમત હવે તે એક લાખની રકમથી જેટલું ઓછું એકઠું થાય એટલું વખતનું એ સ્વમ આજે પણ હજુ રવમ જ રહ્યું છે. ગાંધીજી જેમને ઓછું જ લેખાય એમ સમજીને પિતાને ફાળે વિનાવિલબે મોકલી આપણે રાષ્ટ્રપિતા તરીકે પૂજ્યા, નવાજ્યા તેની છાપ પ્રધાનના ખાદી આપે એ જ પ્રાર્થના. પિશાક સિવાય તંત્ર-વહીવટના કોઈ પણ અંગમાં હજુ દષ્ટિગોચર નાણાં મોકલવાનું ઠેકાણું મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫/૪૭, થતી નથી. કરકસર ભાગ્યે જ નજરે પડે છે. સાદાઇની સુણ સેવાય ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. છે; કોઈ પણ બાબતના સરકારી ચક્રાવામાંથી જલ્દી નિકાલ થત ચેક Bombay Jain Yuvak Sangh એ નામથી મોકલો. નથી; લાંચ રૂશ્વત વધતી જ રહી છે. અને ન્યાય લેશ માત્ર સાંધે મંત્રીઓ, પંડિત સુખલાલજી સન્માન સમિતિ, મુંબઈ શાખા. થયા નથી. આ દુઃસ્થિતિનું દુષિત વર્તુળ આપણને ક્યાં લઈ જશે શ્રી જયાબહેન દાણીની અપીલને તેની કોઈ કલ્પના થઈ શકતી નથી. " મળી રહેલો પ્રત્યુત્તર શ્રી પી એમ્. લાડનું અકાળ અવસાન જયાબહેન દાણી જે રાહત કાર્ય ચલાવી રહ્યા છે તે કાર્યમાં - તા. ૨૪–૩–૫૭ રવિવારના રોજ શ્રી પુરૂષોત્તમ મંગેશ લાડનું જુદી જુદી વ્યકિતઓ તરફથી કુલ રૂા. ૨૫૧ ની રકમ મળી છે અને અવસાન થતાં ભારતને એક સંસ્કારી સરસ્વતીભક્તની ખોટ પડી છે. તે રકમ શ્રી જયાબહેનને પહોંચાડવામાં આવી છે. પર વર્ષની નાની ઉમ્મરે નિપજેલા આ અવસાને એક ઉજજવળ અને આશાસ્પદ કારકીર્દીને અણધાર્યો અને અકાળે અન્ત આચ્છે છે. A તેજસ્વી વિદ્યાર્થીજીવન બાદ તેમણે ૧૯ર૮ માં આઈ. સી. પંડિત સુખલાલજીની વિચારધારા દલસુખલાલ માલવણિયા ૨૩૭ * એસ. ની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી અને ત્યારબાદ કલેકટર, જજ, મધ્યપૂર્વેમાં ખનિજ તેલ અનું. શાન્તિલાલ ૬ ૨૩૮ તું રહેવા દે, હું કરી લઈશ પ્રભાકર બે ૨૪૦ લીગલ રીમેંબ્રન્સર વગેરે અનેક સરકારી હોદ્દાઓ શોભાવ્યા હતા. ચૂંટણી–પરિણામેની સમીક્ષા સોપાન ૧૮૫૩ માં તેઓ મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી હતા અને ૧૮૫૪- કેરળે આગ સાથે રમત કેમ આદરી? વાડીલાલ ડગલી ૨૪૩. ના માર્ચમાં તેઓ ઈનકર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ખાતાના સેક્રેટરી પ્રકીર્ણ નોંધ: પંડિત સુખલાલજીને પરમાનંદ २४४ તરીકે દીલ્હી ગયા હતા અને છેવટના સમય સુધી તે અધિકાર સ્થાન મળનાર “ડોકટર એક લેટર્સ”ની ઉપર તેઓ બિરાજિત હતા. આમ બધું છતાં તેમને આમાં તે એક ઉપાધિ, વડિલેની અંતિમ ઇચ્છા અને પુત્ર પરિવારનું કર્તવ્ય, મેગલ, કે કળાકારને--સાહિત્યકારને-જ હતે. સંસ્કૃત અને પાલિ ભાષા ઉપર બાદશાહના વશજ શ્રી હનુમન્તયા, તેઓ સારું પ્રભુત્વ ધરાવતા હતા. બીજી પણ અનેક ભાષાઓનું તેઓ શ્રી. પી. એમ. લાડનું અકાળ અવસાન જ્ઞાન ધરાવતા હતા. મરાઠી ભાષામાં તેમણે “મધુપર્ક” અને “કૃત્તિકા' - જૈન ધર્મ દલસુખ માલવણિયા ' વિષય સૂચિ ૨૪૧ •
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy