________________
તા. ૧૫-૩–૧૭ પ્રબુદ્ધ જીવન
૨૩૫ એક બહેનના ચર્ચાપત્રની સમીક્ષા
છે કે તરસ્યો છે તેની કોઇએ દરકાર ન કરી. આ બેદરકારી-ઉદાસીનતા
ક્ષમ્ય ન જ ગણાય. આમ બધું હોવા છતાં આ કીસ્સાને બાજુએ તા. ૧-૨-૫૭ના પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલ
રાખીએ તે પણ આપણા વિશાળ સમાજમાં કેમ જીવવું તેની મું શ્રી જયા બહેન દાણીની અપીલના સમર્થનમાં છેડા સમય પહેલાં હું
વણમાંથી નીપજતા આપધાતના અનેક કીસ્સાઓ અવારનવાર બનતા ભાવનગર હતા તે દરમિયાન ભુખમરાના કારણે એક ભાઈએ કરેલ
સંભળાય છે. આમ મુંઝવણનો માર્યો કોઈ એકલ દખલ આદમી જ આપધાતની કરૂણ ઘટનાનો અને એ જ દિવસમાં ત્યાં ચાલી રહેલ
આપઘાત કરે છે એમ નથી. એવી પણ દુર્ધટના બને છે કે જ્યાં અઠ્ઠાઈ મહોત્સવની ધામધુમને ઉલ્લેખ કર્યો હતે. આ વાંચીને એક
આવી રૂંધામણમાં કશે ઉપાય ન જડતાં બાળકોને ઝેર આપીને અને બહેને મારી ઉપર એક ચર્ચાપત્ર મોકલ્યું છે. તેમાં રહેલા કેટલાક
પછી પિતે ઝેર પીને માબાપ બીજી દુનિયાને રસ્તે લે છે. એક બાપ અંગત ઉલ્લેખ બાદ કરવા પૂરતે તે પત્ર મઠારીને નીચે પ્રગટ
આ જ હેતુથી પિતાનાં એક પછી એક બાળકનાં ખુન કરવા જતાં કરવામાં આવે છેઃ
પકડાયા અને તેને ફાંસીની સજા થયાને અને તે બાપ પ્રત્યે રહેમચર્ચાપત્ર
દિલી દાખવવાની ભારત સરકારને ભલામણુ કરતે હાઈ કોર્ટને ચુકાદો “તમે પ્રબુદ્ધ જીવનમાં જે લખ્યું છે કે એક ભાઈ ભુખમરાના
હજુ થોડા દિવસ પહેલાં ટાઈમ્સ ઓફ ઈડીઆમાં વિસ્તારથી પ્રગટ કારણથી આપધાત કરીને મરણ પામે તે વાત વજુદ વગરની છે,
કરવામાં આવ્યો હતે. તે ભાઇને કાયમને ભેજનશાળાને પાસ એક ગૃહસ્થ તરફથી મળતું
આમ એક બાજુએ સમાજમાં આવી અનેક કરૂણાત્મક ઘટહતે. તે સિવાય કુટુંબી જનો તરફથી મહીને દસ પંદર રૂપી મળતા
નાઓ બની રહી છે અને બીજી બાજુએ ધાર્મિક ઉત્સવ અને સમાન હતા. પણ તે ભાઈ આંખે આંધળો હતા, છતાં તેને સટ્ટાને ખુબ શેખ
રંભે પૂર જોશમાં ચાલી રહ્યા છે. આવી આજના સમાજની વિષમ હતા. તે કારણથી અવારનવાર તે પૈસાની મુશ્કેલીમાં મુકાઈ જતે.
સ્થિતિ તરફ પ્રબુધ્ધ જીવનના વાચકોનું ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુથી તેવી મદદની ના પાડવાથી તેણે આ પગલું ભર્યું તે તેની જવાબદારી
ભાવનગરમાં બનેલા આપધાતના પ્રયત્નને અને સાથે સાથે ચાલતા સમાજની નથી, તે ભાઈ જ્યાં રહેતા હતા ત્યાં એક મંડળ છે. તે
ધાર્મિક સમારંભની ધામધુમને મારી નોંધમાં મેં એક સાથે સાંકળ્યા. બને તેટલી બધાંને સહાય કરે છે તે આ ભાઈની સંભાળ ન લે તે
હતા. એમાંથી ફલિત થતી સામાજિક વિષમતા અને આપણું જીવનમાં પણ બનવા જોગ નથી.
વધતી જતી વિવેકહીનતા તથા હૃદયશૂન્યતા કોઈને પણ વ્યગ્ર બનાવે “આ ઉપરાંત આ ઘટનાને તમે અઠ્ઠાઇ મહેસિવ સાથે જાડા તેવી છે. એ જ વ્યગ્રતા શ્રી જયા બહેન દાણીના પત્રમાં સૂચિત હતા. છે તે પણ વ્યાજબી નથી. અફ઼ાઈ મહોત્સવ એક ધાર્મિક ઉત્સવ છે.
ધાર્મિક સમારંભે એકાન્ત બેટા છે કે બંધ કરવા યોગ્ય છે અનેક જીવની શાન્તિ વાસ્તુ છે. આપણે પુનર્જન્મને માનીએ તે ';
' એમ કહેવા યા સૂચવવાને મારો આશય નથી, માણસોને સમુદાયમાં મૃત્યુ પામેલા માણસની શાન્તિ વાતે યોગ્ય લાગે તે ક્રિયા કરીએ
મળીને ઉત્સવ કરે, આનંદ કરે ગમે છે. ઉત્સવને સામાજિક છીએ. તેમાં કાંઈ બહુ મેટા પ્રમાણમાં ખર્ચ થતું હોય તેવું નથી.
જીવનમાં જરૂર સ્થાન છે. પણ સાથે સાથે તેના ઔચિત્યને મર્યાદા છે. “બીજું સંધના જમણવારમાં માણસે બહુ મોટા પ્રમાણમાં
વળી આવા ઉત્સવ પાછળ હજાર રૂપિયા ખરચાયે જાય જ્યારે બીજી જમે છે અને તેથી ખર્ચ ઘણો ઓછો આવે છે. આવા જમણુ
બાજુએ માનવ સેવાની દિશામાં જરૂરિયાતના પ્રમાણમાં ઘણું જ ઓછું વારમાં સ્વયંસેવક પણ સારા પ્રમાણમાં મદદ કરતા હોય છે. તેથી
થતું દેખાય, ત્યારે માનવીના સુખ દુ:ખ સાથે આત્મીયતા અનુભાવતી પીરસનારાને ખર્ચ બચી જાય છે. પરિણામે માણસ દીઠ એક જણના
કોઈ પણ વ્યક્તિ સહજ રીતે ડી વેદના અનુભવે. ઉસવને આનંદ બાર આના ખર્ચ આવે છે, જ્યારે મુંબઈ શહેરમાં અનેક જાહેર
ચાર દિવસના ચાંદરણ જે હોય છે. તે પાછળ ખરચાતા અનર્ગળ સંસ્થાઓ પાર્ટીઓ કરે છે તેમાં માણસ દીઠ રૂા. ૩ થી ૪ ખર્ચના
દ્રવ્યમાંથી સમાજને કોઈ સ્થાયી લાભ થતો દેખાતો નથી. એક એક આવે છે. ઉપરનાં જમણો સામે તમે વાંધો ઉઠાવે છે તે આવાં તે
ઉત્સવ એટ પચ્ચીસ, ત્રીસ કે પચ્ચાસ હજાર સુધીને ખર્ચ થાય જમણે સામે વાંધા કેમ ઉઠાવતા નથી ?
છે. જે સમાજને વિચાર કરીએ તે ઉપધાન જેવી દેઢ બે મહીના “વળી તમારા લખાણમાં જે અઠ્ઠાઈ મહોત્સવ વગેરેને ઉલ્લેખ છે તે અઠ્ઠાઈ મહોત્સવ વગેરે એક બાઈએ કરેલ હતું. તે બાઈએ આ
ચાલતી સામુદાયિક પ્રક્રિયા જેમાં એક દિવસ ઉપવાસ અને બીજે કરવા પહેલાં પોતાના કુટુંબ સાથે સમાધાન કર્યું હતું, ત્યાંના એક દિવસે અનેક મિષ્ટાનાનું મારે ભજન–એ ક્રમ ગોઠવવામાં આવે સ્થાનિક જૈન છાત્રાલયને પિતાની માલીકીનું એક મકાન ભેટ આપ્યું હોય છે તે ઉપધાન સમારંભ અડધા લાખથી લાખ સુધીની રકમ હતું. પછી પિતાના વડીલની શાન્તિ અર્થ તેણે અઠ્ઠાઈ મહેસવ વગેરે સમાજ પાસેથી ઘસડી જાય છે. આ જ દ્રવ્યમાંથી સમાજના સ્થાયી કર્યું હતું. આમાં તેણે ખોટું શું કર્યું ? અઠ્ઠાઈ મહોત્સવ કાંઈ
હિતનાં કેટલાંયે કામે થઈ શકે, અને આજની અનેક જટિલ સમસ્યાજશોખની વસ્તુ નથી. આજે પરદેશ જઈને માંણસે હજારો રૂપી ખરચે છે તેની ટીકા તમે કરતા નથી અને કોઈ ધાર્મિક કામ કરે તો તેની એને સરળ બનાવી શકાય. દાનની દિશા બદલે એમ અનેકવાર ટીકા કરવા તૈયાર થાઓ છે. લગ્નના નામે અનેક પાર્ટીઓ થાય છે, કહેવાયા છતાં આજે બમણા વેગથી આગળના ચીલા ઉપર માત્ર હજારો રૂપીઆ ખરચાય છે તેને ઉલેખ તમે કેમ કરતા નથી ? સામાન્ય લેકે જ નહિ પણ દેશકાળની સમજણ ધરાવતા હોવાને
“વળી ઉપર જણાવેલ ધાર્મિક ઉત્સવ ઘણી વખત મરનાર દા કરતા ગૃહસ્થ પણ ચાલી રહેલા માલુમ પડે છે અને મંદિરે વડિલની મરતી વખતની ખાસ ઈચ્છાને માન આપીને કરવામાં આવે
અને મૂર્તિઓ, વરઘડાઓ અને જમણવાર પાછળ પહેલાં અનેકગણું છે. એવા ઉસ કરીને પાછળ રહેલાં સ્વજને વડિલે, પ્રત્યેનું કર્તવ્ય બજાવ્યાને ઊંડો સતેષ અને કૃતાર્થતા અનુભવે છે. આમાં તે કશું
વધારે દ્રવ્ય આજે વપરાઈ રહેલું જોવામાં આવે છે. આ બધાં પાછળ પણુ વાંધા પડતું લેખાવું ન જ જોઈએ.”,
. હંમેશાં શુદ્ધ ધાર્મિકતા કે ઊડે ભક્તિ–ભાવ રહેલાં હોય છે. એવી સમીક્ષા
કઇ ભ્રમણામાં ન રહે. ઘણી વખત પિતાના વર્તુળમાં વાહ વાહ કહેવઆ પત્ર ઘણા મુદ્દાઓ ઉપસ્થિત કરે છે. તેને મારી સુજ રાવવાની વૃત્તિ, શ્રીમન્નાઇનું પ્રદર્શન કરવાને વ્યામોહ, અને સંતોષપ્રમાણે ક્રમસર ઉત્તર આપવા પ્રયત્ન કરું છું.
વાની ઘેલછા, આવા સમારંભની યેજનાનાં પ્રેરક બળા હોય છે. આ પ્રથમ તે જે ભાઈએ ભુખમરાને લીધે અપઘાત કર્યાનું મેં જણ- સામે લાલબત્તી ધરવી એ પ્રબુધ્ધ જીવનનું હંમેશાં લક્ષ્ય રહેલું છે. વેલું તેના સંબંધમાં ઉપરના પત્રમાં જે માહીતી આપવામાં આવી છે આવી જ રીતે સામુદાયિક જમણવારા કેવળ અનુચિત છે અને તે પ્રમાણભૂત હોય છે તે કીસ્સામાં રહેલી કરૂણની માત્રા જરૂર હળવી સદન્તર બંધ થવા જોઈએ એમ હું માનતા નથી. તેને પણ સામાજિક .
બને છે. આમ છતાં પણ તેના પાડોશીઓએ પહેલા માળથી પડતું જીવનમાં ચોકકસ સ્થાન છે. પણ આજે તેને પણ ચેતરફ અતિરેક • મુકેલા તે ભાઇને તેની ઓરડીમાં ઉપર લાવીને ખાટલામાં નાખ્યા થઈ રહેલે માલુમ પડે છે. મોટા શહેરોમાં જ્ઞાતિઓનાં અને સાંપ્ર
બાદ તેની જે કેવળ ઉપેક્ષા કરી, તેને વાગ્યા ન વાગ્યાની કે તે ભુખ્ય દાયિક સમાજનાં ભેજનસમારંભ મેટા પાયા ઉપર અવારનવાર