________________
૨૩૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૩-૫e
જે હજુ સુધી પોતાનો હાથ
વ્યા હતા. આમ થી બચબા અને મોક્લી આપ્યો ન હોય તો
એમાં ઓછી. વધારે આપે, તેમાં વિલબ - " કાલે
ગુજરાતના પ્રસિદ્ધ લેખક બચુભાઈ શુકલનું અવસાન પં સુખલાલજી સન્માન સમારંભ મુલતવી | ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી શ્રી બચુભાઈ પં. સુખલાલજી સન્માન સમિતિના મંત્રીએ જણાવે છે કે “પંડિત શુકલનું લગભગ પચાસ વર્ષની ઉમ્મરે હૃદયરોગના હુમલાથી તા. ૧૨ સુખલાલજીને સન્માન સમારંભ આગામી તારીખ ૧૬ મી માર્ચના મીએ દિલ્હી ખાતે અકાળ અવસાન થયાના સમાચાર આપતાં ખેદ થાયે રોજ ઉજવવાનું અને તે પ્રસંગે એમના સન્માન નિધિમાં મળેલી રકમ છે. શ્રી. બચુભાઈ શુકલના અવસાનના સમાચાર અચાનક જ આવ્યા, અર્પણ કરવાનું અને એમના હિંદી તથા ગુજરાતી લેખોના સંગ્રહરૂપ
અને તેથી મુંબઈ અને ગુજરાતમાં ઊંડા શોકની લાગણી ફરી વળી છે. બે ગ્રંથાનું પ્રકાશન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ - શ્રી. બચુભાઈએ શાંતિનિકેતનમાં લાંબો વખત ગાળ્યા હતા અને દિલગીરી સાથે જણાવવાનું કે એ ગ્રંથનું છાપકામ સમયસર પુરૂ કવિવર ટાગોર સાથે તેઓ અંગત પરિચય ધરાવતા હતા. કવિવર જીવ્યા થઈ શક્યું નથી અને સન્માન નિધિ–જેમાં આજ સુધીમાં આશરે
ત્યાં સુધી શ્રી. બચુભાઈ અને ટાગોર વચ્ચે પત્રવ્યવહાર ચાલુ રહ્યો હતો. રૂા. ૬૩૦ ૦૦ ના વચને મળ્યા છે પણ જે થોડા સમય વધારે મળે { બંગાળી ભાષા પર તેઓ ઘણું સારું પ્રભુત્વ ધરાવતા હતા. શાંતિનિકે- તે, પુરેપુરા સસુલ કરવાની સગવડ રહે તથા નિયત કરેલ લક્ષ્યાંક
તનમાંથી પ્રાપ્ત કરેલી તાલીમને તેમણે શિક્ષણના ક્ષેત્રમાં વિનિયોગ કર્યો રૂા. ૭૫૦ ૦ ૦ ને પહોંચી વળવાનું શકય બને–આ કારણોને અંગે હતા. “ખૂપીલ્સ એન સ્કૂલ” દ્વારા શિક્ષણ વિશેની પિતાની ભાવના પ્રસ્તુત સન્માન સમારંભ એક બે માસ માટે મુલતવી રાખવાનો નિર્ણય અને વિચારસરણી તેમણે પ્રચલિત કરી હતી. આ શાળાના તેઓ થોડે કરવામાં આવ્યું છે.” વખત આચાર્ય તરીકે રહ્યા હતા.
-તે પછી આપને ફાળે મોકલી આપે ! ટાગોરના ગ્રન્થનું ભાષાન્તર
અન્ય મિત્રો પાસેથી મેળવી આપે! કવિવર રવીન્દ્રનાથના કવિતા સિવાયનાં ઘણાખરા ગ્રન્થનું તેમણે પંડિતજીના પ્રશંસક બહેને તથા બંધુઓને પ્રાર્થના કે ૧૬ મી ભાષાન્તર કરીને ગુજરાતી સાહિત્યમાં શ્રી ટાગોરનું જીવનદર્શન તેઓ તારીખને સમારંભ મુલતવી રહ્યો છે; સન્માનનિધિ હજુ માસ દેઢ લાવ્યા હતા. ગુજરાત પર ટાગોરને જે પ્રભાવ છે તેમાં આ ભાષાંતરોને માસ માટે ખુલ્લે છે. તે જેણે જેણે હજુ સુધી પોતાને ફાળે ગણનાપાત્ર ફાળો છે. શાંતિનિકેતન ઉપરાંત તેઓ જર્મનીમાં જઈને મેલી આખે ન હોય તે મોકલી આપવામાં વિલંબ ન કરે. જેની ભાષાશાસ્ત્રને અભ્યાસ કરી આવ્યા હતા. આમ શ્રી બચુભાઈ શુકલ વધારે તાકાત હોય તે વધારે આપે, જેની મર્યાદિત તાકાત હોય તે સ્વપ્નશીલ વિદ્યાવ્યાંસગી અને શિક્ષણશાસ્ત્રી હતા.
એાછામાં ઓછી રૂ. ૨૫ ની રકમ જરૂર ભરે. રૂ. ૨૫ ની રકમ એમનાં સર્જન
મરનારને તે લગભગ ૨૫૦૦ પાનાં જેનાં થવા જાય છે એવા પંડિતજીના ,
લેખસંગ્રહના આકારમાં લગભગ પૂરતું વળતર મળવાનું છે. આમાં એમણે કેટલીક લોકપ્રિય અને હેતુલક્ષી નવલકથાઓ તથા કેટલાક
કઈ જૈન જૈનેતરને ભેદ ન કરે. આ સન્માન પંડિતજી જૈન હોવાના નાટક પણ લખ્યાં છે. “અધૂરું જીવન”, “અધૂરું સ્વપ્ન’, ‘અધૂરી વાત’ કારણે નહિ પણ તેમની અખંડ વિદ્યોપાસનાને, તેમના વિરલ પાંડિત્યને, અને “અધુરો આદર્શ’ એ બધી નવલકથાઓએ ગુજરાતમાં ધણ રસ તથા સાંપ્રદાયિક અભિનિવેશથી સંવેથા મુકત એવી તેમની ઉદાર તેમ જગાડયા હતા. અને, આસ તેઓ જીવન પણ અધૂરું જ છોડી ગયા.
જ વેધક પ્રજ્ઞાને આપવામાં આવે છે. માત્ર જૈન સમાજનું જ નહિ
પણ સમગ્ર શિષ્ટ સમાજનું તેમાં ગૌરવ રહેલું છે. આપને ફાળે કકુડ” અને “હરિરથ ચાલે” નામક તેમના નાટકો પણ મોકલે અને મિત્રો પાસેથી મેળવી આપે ! વિશિષ્ટ પ્રકારનાં છે. “હરિરથ ચાલે” નાટકને તો ગુજરાતી નાટય મંડળ
' મંત્રીઓ, પં. સુખલાલજી સન્માન સમિતિ તથા સરકાર તરફથી જાયેલી નાટય સ્પર્ધામાં બન્ને તરફથી પ્રથમ પંડિતજી પ્રત્યે આદર ધરાવતા અંગત મિત્રોને પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. તેઓ અવારનવાર કવિતા પણ લખતા હતા.
ઉપર જણાવ્યા મુજબ જ્યારે પંડિતજીને સન્માન સમારંભ બેલેની શરૂઆત
થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે અને સન્માનનિધિને | ગુજરાતી બેલે’ સ્વરૂપને મંચ પર રજુ કરવાની શરૂઆત શ્રી આંકડ રૂ. ૬૩૦૦૦ સુધી પહોંચે છે ત્યારે સન્માન સમિતિએ બચુભાઈએ કરી હતી. અનેક પ્રકારના નુતન પ્રયોગ અને નતન ક્ષેત્રમાં નિયત કરેલાં રૂ. ૭૫૦ ૦ ૦ ના લક્ષ્યાંકને પહોંચીવળવા માટે બનો સાધના કરવાને તેમના સ્વભાવ હતો એટલે તેઓ દરેક વસ્તુને તલસ્પર્શી સર્વે પ્રયત્ન કરી છૂટવું એ પંડિતજી પ્રત્યે આદરભાવથી સંકળાયેલા અભ્યાસ કરતા અને હિંમતપૂર્વક નવપગે રજૂ કરતા. કાઇ બંધિયાર આપણું સવે મિત્રોની એક અનિવાર્યો કરજ બને છે. આ સંબંધમાં કે રૂઢિચુસ્ત માર્ગ તેમને પસંદ ન હતા.
આજ સુધીને અનુભવ એ છે કે આ સન્માનનિધિ માટે જ્યાં જ્યાં સંસ્કૃત, મરાઠી, બંગાળી, હિન્દી, અંગ્રેજી અને જર્મની-આટલી
જવાનું બન્યું છે ત્યાં ત્યાંથી મેટા ભાગે ધારી રકમ મેળવવામાં ભાષાઓ તેઓ જાણતા હતા, ફિલ્મક્ષેત્રમાં પણ તેઓ જોડાયા હતા.
સફળતા મળી છે. ભાગ્યે જ કોઈએ ના કહી છે. ખામી હોય તે તેમણે કેટલીક ફિલ્મકથાઓ લખી હતી, અને દિગ્દર્શન પણ સંભાળ્યું
આપણુ પુરતા પ્રયત્નની છે. આપણામાંના સૌ કોઈ લક્ષ્યાંકને પહેંચી હતું. છેલ્લે છેલ્લે તેઓ ઓલ ઈન્ડિયા રેડિયેનાં ગીત અને નાટકે
વળાય તે સારૂ એમ જરૂર તીવ્રપણે ઈચ્છે છે. પણ એ ઈચ્છાને વિભાગના સંચાલક તરીકે નીમાયા હતા અને ગઈ કાલે રેડિયે પર
પ્રયનનું સક્રિય રૂપ મળતું નથી. સન્માન સમિતિએ નક્કી કરેલ લક્ષ્યાંકને
આપણા સામુહિક સંકલ્પને વિષય બનાવીએ અને તે હજુ સુધી કર્તવ્ય બજાવતાં બજાવતાં જ હૃદયરોગના પહેલા અને છેલ્લા હુમલાથી -
રકમ ભરી ન હોય તે ભરી મેકલીઓ, ઓછી ભરી હોય તે વધારીએ.' અવસાન પામ્યા હતા.
અને આપણા સ્વજન સમુદાયમાં સ્વતઃપ્રેરિત ફરી વળીએ તો શ્રી બચુભાઈ શુકલના અવસ'નથી ગુજરાત એટલું ગરીબ બન્યું
૭૫૦૦૦ ના સીમા ચિહુનને બહુ જ થોડા સમયમાં આપણે નિસંશય છે. પ્રભુ સદ્ગતના આત્માને શાંતિ બક્ષે !
વટાવી શકીએ તેમ છે. આપણા હાથમાં જે હજુ માસ દેઢ માસ છે ! ( જન્મભૂમિમાંથી સાભાર ઉદ્ઘતું ) તેને આ રીતે આપણે પૂર ઉપયોગ કરીએ. જેમ દાર્શનિક વિદાનમાં પંડિત સુખલાલજીને ડોકટરેઈટની પદવી આપવાની ભલામણ
પંડિતજી અજોડ છે તેમ તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવાને આ
અવસર પણ અજોડ છે. જ્યારથી લેકે ના જાણવામાં આવ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીની સીડીકેટે નીચે મુજબ સર્વાનુમતે ઠરાવ
આ સમારંભ હવે નજીક આવી રહ્યો છે ત્યારથી મુંબઈ જૈન યુવક કર્યો છે :
સંધના કાર્યાલયમાં નાની રકમને પ્રવાહ વહી રહ્યો છે. પણ કેટલી“ભારતીય વિદ્યાના એકનિષ્ઠ અધ્યયય, અધ્યાપન અને સંશોધન-' એક વ્યક્તિએ કહેવાની રાહ જોતી હોય છે, કેટલીએક વ્યકિતઓ દ્વારા આજીવન વિદ્યોપાસના કરનાર, ન્યાયશાસ્ત્રના પારંગત વિદ્વાન તેમની સમક્ષ વસ્તુ યથાસ્વરૂપે રજુ કરવાથી પોતાના મનમાં હોય તે પંડિત સુખલાલજી સંઘવીને ગુજરાત યુનિવર્સિટીના ડૉકટર એક કરતાં સહેજે બમણી ત્રણગણી રકમ આપે છે. જરૂર છે તેમના લેટસની માનાર્હ ઉપાધિ અર્પણ કરવા માટે સેનેટને અને કુલપતિશ્રીને હૃદયને સ્પર્શવાની. સૌ કોઈ સમજી લે કે પંડિતજીના હાથમાં આપણે ભલામણ કરવી. ” .
જેટલી મેટી રકમ આપીશું તેટલા પ્રમાણમાં તે રકમમાંથી કાઈ ચાલુ માસની ૨૩ તથા ૨૩ મી તારીખે મળનારી ગુજરાત એક મેટું કામ થવાનું છે. માટે આપણું સર્વ પ્રમાદ છોડીને થોડા યુનિવર્સિટીની સેનેટની સભામાં ઉપરની ભલામણ નિર્ણય માટે રજુ
સમય નિધિ સંચય તત્પર બનીએ ? . આપને, કરવામાં આવનાર છે.
તા. ૧૪૩-૧૭, મુંબઈ. પરમાનંદ કુંવરજી કાપડિયા