________________
તા. ૧૫-૩-પ૭
પ્રબુદ્ધ જીવન
૨૩૩
ન
ઉત્સાહપૂર્વક કાંઈક કર્યું છે એ દૂર રહેલ તમે જાણો અને એ રીતે ઉઠી તેઓ નિયમિત પ્રાર્થના કરે છે અને આ દિવસ શેત્રુંજી વ્યાખ્યાને અપાયા તે પ્રસંગે ગેરહાજર રહ્યાને તમારો અફસેસ વણવામાં ગાળે છે. લગભગ ૫૫ વર્ષની અત્યારે ઉંમર છે, પણ હજુ પ્રસન્નતામાં ફેરવાઈ જાય.”
ખૂબ જ ઉદ્યમી અને તન્દુરસ્ત છે. આટલા સમયમાં તેમને ઉશ્કેરાયેલા (ઉપરના પત્રમાં જેમને ઉલેખ છે તેમાંના શ્રી દલસુખભાઈ કે આવેશમાં અમે કોઈએ જોયા નથી.” માલવણિયા હિંદુ યુનીવર્સીટીમાં જૈન દર્શનનાં અધ્યાપક છે, શ્રી રસિક- આ નાની સરખી જીવનકથામાંથી આપણને ઘણું બધપાટ લાલ પરીખ ભોળાભાઈ જેસીગલાલ વિદ્યાભવનના ડીરેકટર છે અને મળે છે. કહેવાતા ખતી ઘણી વખત દિલ અને તે નથી: બહેન ઈન્દુકળા ઝવેરી એમ્. એ. પી. એચુ. ડી. રામાનંદ કોલેજમાં
આવેશવશ બનીને તે અમુક કાર્ય કરી બેસે છે અને આવેશ ઉતરી અધ્યાપિકા છે.)
જતાં તે આપણી જે જ એક સામાન્ય આદમી માલુમ પડે છે અને પંદર વર્ષના કેદીની વિતક કથા
તેથી તેના એક અમુક હીનકૃત્યના કારણે તે હંમેશાને માટે એક સૌરાષ્ટ્રમાં શાહપુર ખાતે આવેલા સર્વોદય આશ્રમના એક મુખ્ય અધમ આદમી હોય એવા પૂર્વગ્રહ પૂર્વક તેની સાથે અધટિત સંચાલક શ્રી અકબરભાઈ નાગરીએ સર્વોદય આશ્રમમાં સહકુટુંબ સામાજિક વર્તાવ કરવામાં તેને આપણે મોટો અન્યાય કરતા હોઈએ રહેતા અને વણાટ કામ કરતા શ્રી હુસેનભાઈની રોમાંચક જીવન કથા છીએ. જેનું પતે ખૂન કર્યું તેની દીકરીને હુસેનભાઈ પિતાની શ્રી વીલદાસ જેરાજાણી ઉપર લખી મોકલેલી, જે તા. ૧-૩-૫૭ ની દીકરી સમાન લેખે અને ઇદ વગેરે તહેવાર પ્રસંગે મદદ મોકલે તે ખાદી ઔર ગ્રામોદ્યોગ પત્રિકામાં પ્રગટ થઈ છે. એ કથા અહિં નીચે
હુસેનભાઇના દિલની ઉદાત્તતા તે દર્શાવે છે જ એટલું જ નથી, પણ ઉધૃત કરવામાં આવે છે –
તેમાંથી એક માનવસત્ય તરી આવતું માલુમ પડે છે અને તે એ કે
ઉપરના મલીન આવરણ નીચે માનવી માત્રમાં એક ઉંડી માનવતા લગભગ અઢી વર્ષ પહેલાં ગામના એક આગેવાન ભાઈ આશ્ર
રહેલી છે, અને તેથી ગમે તેવા પાપી પ્રત્યે પણ આપણે તિરસ્કારની મમાં મળવા આવ્યા. શાહપૂર નજીક મહેબતપુર નામનું એક ગામડું
નજરથી ન જોઈએ, પણ કરૂણાપૂર્વક તેમાં રહેલા ઉમદા અન્તસ્તવને છે. ત્યાંના વતની સીધી હુસેનભાઇને આશ્રમના કોઈ પણું કામમાં રોકી શૈધવાને સ્પર્શવાને-પ્રયત્ન કરીએ અને તેણે ગુમાવેલું એક માનવી લેવા તેમણે ભલામણ કરી. હુસેનભાઈને પૂર્વ ઇતિહાસ પણ મારી તરીકે દરજજો પાછો મેળવી આપવામાં નિમિત્તભૂત થઈએ, હુસેનઆગળ નિખાલસતાથી તેમણે મૂકે.
ભાઈના દૃષ્ટાન્તમાંથી આવી સમદૃષ્ટિ આપણને પ્રાપ્ત થવી ઘટે છે. “પેલીસ હેડ કોન્સ્ટબલ તરીકે હુસેનભાઈ રાજ્યની નોકરીમાં શિશિર ચાલી, વસા આવી હતા. તેમની નીચેના હવાલદાર સાથે કોઈ પણ કમનસીબ પળે તકરાર રૂતુચક્ર અનાદિકાળથી એક સરખું ચાલ્યા કરે છે. ચોમાસામાંથી થતાં અતિ ક્રોધને વશ થઈને તેમણે બંદુકથી તેને વીંધી નાંખ્યો. શિયાળા અને શિયાળામાંથી ઉનાળે એ ક્રમ અતૂટપણે ગતિમાન છે. તેમની સામે કેસ ચાલ્ય, અને ૨૭ વર્ષની જેલ મળી. જીંદગી આખી , આમ છતાં હમણાં હમણું રૂતુકાળ પહેલાં કરતાં કાંઈક લંબાતે હોય જેલમાં જ હવે. ગાળવાની છે એવા ભાનથી તેમણે પિતાનું જીવન એવું લાગે છે. ગણું ચોમાસું લગભગ દીવાળી સુધી ચાલ્યું હતું. સતત ઉદ્યમમાં અને ઇશ્વરપ્રાર્થના ગાળવાનું શરૂ કર્યું. રાતના દોઢ
શિયાળો પણ વસન્ત તૂને વીંધીને ટકી રહ્યો છે. આમ છતાં ઠંડીની
માત્રા હવે ઘટી છે; બપરના ભાગમાં ગરમી જેવું લાગે છે. રાત્રી બે વાગ્યા સુધી હાથમાં તલ્હી લઇ તેઓ આરાધના કરતા.
બન્ને બાજુથી ટુંકાતી જોવામાં આવે છે. શિશિર વિદાય લઈ રહી છે. આ સમય દરમિયાન તેમણે વણાટ કામ—ખાસ કરીને ગાલીચા,
હવામાન સમશિષ્ણુ બનતું જાય છે. પહેલાં વહેતી હવા ગાત્રોમાં શેત્રુંજીઓ વગેરે–પર સારે કાબુ મેળવ્યો. તેમના વર્તનથી જેલના
પ્રકંપ પેદા કરતી હતી, હવે વહેતી હવાને સ્પર્શ ગાત્રોને મધુર લાગે અધિકારીઓ ખૂબ જ પ્રસન્ન રહેતા. આના . પરિણામે જુદાં જુદાં છે. દિવસે કાંઈક ગરમી તે રાત્રે મધુર શીતળતા અનુભવાય છે. ઉગતા કારણો એકઠાં કરીને તેમને જેલની મુદતમાં બાર વર્ષની માફી આપ- આથમતા સૂર્યની લાલી અંશતઃ ઘટતી જાય છે. પક્ષીઓના ધાયલા વામાં આવી.
કઠો હવે ખુલવા લાગ્યા છે. પક્ષીઓના નવા નવા અવાજો અને તરેહ જેલમાં હતા તે દરમિયાન હુસેનભાઇએ પિતાની પત્ની તરેહના ટહુકાએ સંભળાય છે. પ્રાતઃકાળને કોયલને શરૂ થયેલે ટહુકે કાતમા બહેનને કહેવરાવી દીધેલ કે પિતે તે જીંદગી આખી જેલમાં હૃદયંગમ બનાવી રહ્યો છે. પક્ષીઓને કલરવ હવે ઠીક પ્રમાણમાં કર્ણજ ગાળવાના હોઈને ફાતમાએ બીજે સંબંધ બાંધી લે અને નાહક ગોચર થઈ રહ્યો છે. વસન્તનું આગમન ચોતરફ દૃષ્ટિગોચર બની રહ્યું દુઃખી ન થવું. આમ છતાં કાતમાબાઈએ બીજું લગ્ન ન જ કર્યો છે. જુનાં ઘરાં લીલાં પાંદડાં ઝાડ ઉપરથી ઢગલા બંધ પડવા-ખરવા અને હુસેનભાઈ છુટીને આવે તેની રાહ જોવાનું પસંદ કર્યું.
લાગ્યા છે અને ચોતરફ નવી કુંપળો ફૂટવા લાગી છે. અને કેટલાંક જેલમાં હતા તે દરમિયાન કુટુંબની લાચાર પરિસ્થિતિમાં વૃક્ષે તે તરેહ તરેહનાં કુલેથી ઢંકાઈ ગયા છે. બગીચાઓ રંગબેરંગી લાભ લઈને ૧૮૪૭ ની ક્રાન્તિ સમયે ગામનાં નબળાં તવેએ તેમનાં પુષ્પ વડે ખીલી ઉઠયાં છે. ઘરબાર મિલ્કત વગેરે લૂંટી લીધાં.
- આંબાના નવા મહેર દિલમાં કેરીની ઝંખના પિદા કરે છે. જેલમાંથી છૂટીને આવ્યા પછી પોતાની ખેતી સભાળવાને સર્વત્ર આનંદ, સ્વસ્થતા, પ્રસન્નતા પ્રસરી રહેલી દેખાય છે. ફરતી તેમણે પ્રયાસ કર્યો, પરંતુ ગામલોકોનું એમના તરફનું તોછડું વળણ જતી રૂતુના અવનવા પ્રસાદને, નવલ સૌન્દર્યને આપણે જાણીએ, તેમનાથી સહન ન થઈ શકે તેવું હતું. આ સમય દરમિયાન હજામત માણીએ, અને નવા પ્રાણસંચાર વડે જીવનને સભર બનાવીએ ? કરાવવા માટે પણ પાંચથી છ માઈલ દૂરના ગામમાં તેમને જવું પડતું.
પરમાનંદ આખાય વખતે બીજા ગુન્હામાં સંડોવી દેવાની ધમકીઓથી તેઓ
વિષય સૂચિ
પૃષ્ટ ત્રાસી ગયેલા. આ સમયે ખૂબ જ કંટાળી થઈ આશ્રય મળે તે જૈન ધર્મ
દલસુખ માલવણિયા ૨૨૭ આશ્રમમાં પિતાના કુટુંબની સાથે વસવાટ કરવાની તેમણે માગણી કરી. જાણીતા ઉદ્યોગપતિ સાહુ શાન્તિપ્રસાદ
२२८ શકાઓ પણ હતી. આમ છતાં સાથીઓએ હીંમત કરી અને હસેન પ્રકીર્ણ નોંધ:
પરમાનંદ ભાઇને આશ્રમમાં વસાવ્યા. શેત્રુંજી વણાટનાં સાધને તેમને આપ્યાં.
સંસ્કારમૂર્તિ બાળાસાહેબ ખેરનું પર
લોક પ્રયાણુ, કોંગ્રેસ અને ગ્રામસંગઠ્ઠન, છેલ્લાં અઢી વર્ષથી તેમનાં પત્ની તથા પુત્ર સાથે તેઓ સંતોષ અને
ભારતીય આરોગ્ય નિધિએ કરેલું ક્ષયશાન્તિથી જીવન ગાળે છે. બીજે કયાંય જવાની તેમને ઇચ્છા થતી રોગ નિવારણ અંગે “મબાઈલ હોસ્પીનથી. આમ તે ઓછું બોલે છે, પણ કયારેક તેમના ભૂતકાળની લ’નું આયોજન, પંડિતજીની વિરલ વાત અત્યન્ત પશ્ચાત્તાપ અને દુ:ખ સાથે કરતા હોય છે. જે હવાલદારનું
વિદ્યોપાસના, પંદર વર્ષના કેદીની વિતક
કથા, શિશિર ચાલી, વસન્ત આવી. તેમણે ખૂન કર્યું હતું તેની દીકરીને હજી સુધી પોતાની દીકરી ગણી
ગુજરાતના પ્રસિદ્ધ લેખક બચુભાઈ શુકલનું અવસાન
૨૩૪ ઇદ વગેરે તહેવારો પ્રસંગે મદદ મેકલે છે. વહેલી સવારે ચાર વાગ્યે
પરમાનંદ ૨૩૫
મને
આ સમયે ખૂબ જ કરવાની તેમણે માગણી કરી.
આ સાથે કરેલે