________________
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન'નું નવસંરકરણ વર્ષ ૧૮ : અંક ૨૨
બુદ્ધ જીવન
T
મુંબઈ, માર્ચ ૧૫, ૧૯૫૭, શુક્રવાર ની શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ: ત્રણ આના આત કરાવવા અલગતા સારા જ્ઞાન જate ane te ame લાલ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ઝાકઝાલા at ane namલ કાલાલ ઝાલા
જૈન ધર્મ
-
( ગત વર્ષ દરમિયાન મુંબઈ ખાતે માટુંગામાં યોજાયેલી પયું ઘણું વ્યાખ્યાનમાળામાં અધ્યાપક દલસુખભાઈએ “શ્રમણ અને બ્રાહ્મણ એ વિષય ઉપર અને મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જૈન ધર્મ’ એ વિષય ઉપર વ્યાખ્યાન આપવું. તે બને વ્યાખ્યાન તેઓ લેખિત તૈયાર કરીને લાવેલા. તેમાંથી પહેલું વ્યાખ્યાન ડીસેંબર ૧૯૫૬ ની પહેલી તથા ૧૫ મી તારીખના પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. બીજી વ્યાખ્યાન પ્રબુધ્ધ જીવનમાં ક્રમશઃ ત્રણ હફતાથી પ્રગટ કરવા ધાર્યું છે, જેને પહેલે હફતે નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) (૧) ઈતિહાસ
અનાદિ હોવો જોઈએ. આ દર્શને કરેલ તર્ક જૈન ધર્મને અનાદિ
સિદ્ધ કરે છે. પણ સ્વયં દર્શન એ કાળપ્રવાહમાં બાદમાં આવતું , જેને આપણે અત્યારે જૈન ધર્મને નામે ઓળખીએ છીએ તેનું !
હોઈ ઘટનાઓ ઘટી ગયા પછી તેને પિતાની દષ્ટિએ તાત્ત્વિક ખુલાસા પ્રાચીન રૂ૫ શ્રમણ ધર્મ હતું તેને ટૂંકો પરિચય આપ્યા પછી હવે આપણે એ જોઈએ કે એ શ્રમણ ધર્મના એક સંપ્રદાય રૂપે જૈન
કરતું હોઈ, ઈતિહાસ સાથે તેને બહુ લેવા દેવા નથી. એટલે આ
ખુલાસાને વિષે અહિં વિશેષ ચર્ચા કરવી અસ્થાને છે. " ધર્મની શી વિશેષતા છે? તેને ઈતિહાસ શું છે? તેનું સ્વરૂપ શું છે?
પણ હવે ઇતિહાસને જૈન ધર્મની પ્રાચીનતા વિષે શું કહેવાનું જૈન ધર્મ એ શ્રમણ સંપ્રદાય હોઈને તથા તેની અને શ્રમણોના
છે તે જોઈએ. વેદાદિ બ્રાહ્મણ ગ્રન્થમાં આવતે “અરિષ્ટ નેમિ' શબ્દ બીજા સંપ્રદાયો વચ્ચે ઘણી બાબતમાં સામ્ય હેઈને, પાશ્ચાત્ય વિદ્યાનમાં
તે નામના જૈન તીર્થકરને સૂચક છે એમ કેટલાકનું કહેવું તપન વો ભય હતો કે બૌદ્ધ ધર્મથી જૈન ધર્મ જીદે નથી. છે. પણ જૈન પરંપરા પ્રમાણે તે તેમને સંબંધ કષ્ણુ સાથે છે. તેવી પણ જેકેબી જેવા વિદ્વાનોએ એ ભ્રમને તે કયારનેય ભાંગી નાંખે
કોઈ સૂચના વેદમાંથી મળતી નથી. એટલું નક્કી કે પ્રાચીન કાળમાં છે. ભારત વર્ષના વિદ્વાનમાં તે એ ભ્રમ કદી જ થયો પણ નથી,
અરિષ્ટ નેમિ નામ પ્રચલિત હતું. તે જૈન તીર્થંકરનું હોય પણ ખરું એટલે પણ એ વિષયની ચર્ચા અહિં અસ્થાને છે.
અને ન પણ હોય. મહાભારતમાં સહદેવે વેશપલટો કરી વિરાટની જૈન ધર્મને ઈતિહાસ છે અને તેનું દર્શન પણ છે. ઈતિહાસ સભામાં પિતાને પરિચય આપના કહ્યું છે કે “વૈોડમ નાનાપોતાની રીતે ખુલાસા કરે છે અને દર્શન એ તે શાશ્વત સત્યની રણને”િ ( વિરાટપર્વ દશમે અધ્યાય શ્લોક ૫) હું બૈશ્ય છે અને ચર્ચા કરતું હોઈ એ ઈતિહાસાતીત છે. એટલે જૈન ધર્મને ઈતિહાસ મારું નામ અરિષ્ટ નેમિ છે. અન્યત્ર મહાભારતમાં અરિષ્ટનેમિને જિનેશ્વર અને તેનું દર્શન જૈન ધર્મની પ્રાચીનતા વિષે જે વિચારે ઉપસ્થિત પણ કહ્યા છે. આ ઉપરથી એટલું તારવી શકાય કે અરિષ્ટ નેમિના કરે તેમાં મતભેદ રહેવાને જ.
અસ્તિત્વ વિષે સંદેહ કરવાને સ્થાન નથી. તેમને જે કૃષ્ણના સમજૈન દર્શને કરેલા પ્રાચીનતાના ખુલાસાને પ્રથમ જોઈ લઈએ. હાલીન માનીએ તો મહાભારત કાળમાં એટલે કે ઈ. પૂ. વૈદિક દર્શનમાં કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિની આદિમાં કોઈ એક ૧૫૦૦ માં તેમને સમય કપી શકાય. તત્વ હતું તેમાંથી આ સમગ્ર સૃષ્ટિનો ઉદ્દભવ થયો છે. પણ વેદિક ભગવાન ઋષભદેવ જૈનોના પ્રથમ તીર્થકર છે. ઋષભ શબ્દને દર્શન પણ એ કેવલ ‘એક તત્ત્વમાંથી “કયારે’ સૃષ્ટિ થઈ તેને સમય ઉલેખ બ્રાહ્મણ સંપ્રદાયના વેદોમાં પણ મળે છે. અને પુરાણોમાં તે નિશ્ચિત કરી શકતું નથી. એટલે એ અજ્ઞાત કાળને આપણે અનાદિ ઋષભ ચરિત્ર જે પ્રકારનું આપવામાં આવ્યું છે તે વાંચનારને શંકા કહીએ. આમ કહેવું તે જો કે પરસ્પરવિરોધ જેવું ભાસે છે, છતાં રહેતી જ નથી કે જૈન તીર્થંકર ઋષભદેવનું જ એ ચરિત્ર છે. , પણ, ખોટું નથી. કારણ જે વસ્તુના આદિ કાળને આપણે નિશ્ચિત બ્રાહ્મણોના મતે ગાષભદેવ એ મનુની પાંચમી પેઢીએ થયેલ છે. એટલે ન કરી શકીએ તેને અનાદિ કહ્યા સિવાય બીજો કોઈ માર્ગ આપણી એમને કાળ એ પૌરાણિક કાળ ગણાય. એટલે એ કાળ ઇતિહાસની સામે રહેતા નથી. એ જ પ્રમાણે જૈન દર્શને સ્વીકાર્યું છે કે સૃષ્ટિ નજર બહાર જ લેખાવો જોઈએ. અને જૈન પુરાણોમાં પણ તેમના અનાદિ કાળથી ચાલી આવે છે–R #ાર્િ મંદ -જગત સદા કાળને અત્યંત પ્રાચીન ગણવામાં આવ્યા છે. જૈન અને બ્રાહ્મણ બને એક સરખું છે. પણ એ સુમહતું કાળ અનંત ખંડમાં વિભક્ત છે ગ્રન્થાના આધારે કહી શકાય કે ઋષભ એક જબરા તપસ્વી હતા. જેને જૈને અવસર્પિણી અને ઉત્સપિણી કહે છે. પ્રત્યેક ઉત્સર્પિણી અને તેમના કાળમાં જેને આપણે સંસ્કૃતિ નામથી ઓળખીએ છીએ અને અવસર્પિણીમાં ૨૪ તીર્થકર થયા છે અને તેમણે એક જ તેને ઉદયકાળ શરૂ થયા હતા અને એ ઉદયમાં ઋષભદેવને પિતાને ઉપદેશ આપ્યો છે કે કર્મથી બદ્ધ છે, એ કર્મબંધનાં કારણો હિસ્સો મોટા પ્રમાણમાં હતા અને એમાંથી એ પણ જાણવા મળે છે - રાગ અને દેશ છે, બંધનાં કારણોનું નિવારણ કરી જીવ મોક્ષને પામે કે તેમના પુત્ર ભરતના નામથી આપણું આ દેશનું નામ ભારત વર્ષ છે. આ સામાન્ય વાત એક સરખી રીતે બધા તીર્થકરોએ પ્રતિપાદિત પડયું છે. આ પૌરાણિક વર્ણને ઈતિહાસસિદ્ધ કાળમાં ગોઠવી
કરી છે. આ દ્રષ્ટિએ જૈન ધર્મ અનાદિ અને શાશ્વત છે. જ્યારથી શકાય એમ નથી. છતાં વેદ કાળમાં ભાઈ-બહેનના લગ્નની કે • જીવે છે ત્યારથી જેમ તેઓ બંધનમાં બદ્ધ થવાને પ્રયત્ન કરે છે સહચારની રૂઢિ અને ઋષભકથામાં આવતી યુગલિયાઓની લગ્નપ્રથાની તેમ છૂટકારાને પણ પ્રયત્ન કરે જ છે. અને છૂટકારાને પ્રયત્ન એ જ રૂઢિ એક જેવી છે, જેથી એક સૂચના તે મળી શકે છે કે ઋષભતે જૈન ધર્મ છે. એટલે જે જીવો અનાદિ હોય છે તેને ધર્મ પણ દેવને કાળ ઋદથી બહુ દૂર તે નહિ હોય.
હવામાં આ પરિમા ઉ
ષ્ટિ થઈને અતાદિ
"