________________
૨૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૫૭ ક્ષત્રિય કરશે. જેમ ગાય પિતાનું રક્ષણ પતે નથી કરી શકતી, રાજા હવે આપણે એ સ્થાન અહિંસાને, આપવા માંગીએ છીએ. એનું રક્ષણ કરે છે, તેમ જ બ્રાહ્મણ પણ પિતાનું રક્ષણ જાતે નથી આજ સુધી જે રીતે દુનિયાના પ્રશ્નોને હિંસાથી ઉકેલવાનો પ્રયત્ન કરી શકતે. એને રક્ષક પણ રાજા. એની પાસે જ્ઞાનને પ્રજાને છે, કરવામાં આવ્યું તે જ રીતે હવે એ પ્રશ્નોને અહિંસાથી ઉકેલવાના પણ જ્ઞાનમાં રાણુ કરવાનું સામર્થ્ય નથી. રાણ-સામર્થ્ય તે હિંસામાં પ્રયત્ન કરવા જોઈએ. તે જેટલી નિષ્ઠા, જેટલી સેવા અને જેટલી છે. આવી માન્યતા પર અત્યાર સુધીને તમામ સમાજ ઘડાયે છે. બુદ્ધિ હિંસામાં લગાડી હતી એટલી હવે અહિંસામાં લગાડવી પડશે. એ જે મહાન પરમેશ્વર છે-હિંસા નામ--એની છત્રછાયા નીચે
જેવી રીતે હિંસાનાં ઓજાર ઘડવામાં, હિંસાનાં તત્ત્વજ્ઞાન રચવામાં બૉકીના બધા નાના નાના માલિકે રૈયત તરીકે રહી શકે છે. એ
લેકેએ પિતાનાં જીવન યોજી દીધાં હતાં, તેવી જ રીતે અહિંસાનાં મહાન પરમેશ્વરની છત્રછાયા નીચે બીજા નાનકડા ઈશ્વરો રહે છે. પ્રેમ ઓજાર, અહિંસાનાં તત્વજ્ઞાન અને અહિંસાની વ્યવસ્થાના નિર્માણમાં એક નાનકડો દેવ છે, કરણ અને સહકારના દેવદેવીઓ પણ છે.
આપણે આપણું જીવન હોમી દેવાં પડશે. સહકાર તે સેનામાં પણ કામ આપે છે. હિંસાને માટે પણ સહકારની
હિંસાનું રાજ તેડી અહિંસાની સૃષ્ટિ રચવી છે જરૂર પડે છે. સૈનિકે એકમેકને ચાહ્યા વિના એકઠા જઈને ક્યાંય લડી
એટલા માટે અહિંસાના મુત્સદ્દીઓ તૈયાર થવા જોઈએ. એટલા
માટે અહિંસાના વૈજ્ઞાનિક તૈયાર થવા જોઈએ. એટલા માટે અહિંસાના શકતા નથી. આમ પ્રેમ, કરુણા, સહકાર વગેરે બધા નાના નાના
સમાજશાસ્ત્રીઓ તૈયાર થવા જોઈએ. એટલા માટે અહિંસાના સૈનિકે દેવતાઓ છે, પરચુરણિયા દેવ છે. અને મહાદેવ કોણ છે?-હિંસા ! અને સેનાપતિઓ તૈયાર થવા જોઈએ. એટલા માટે અહિંસાના કાર- . એ છે સરસેનાપતિ, છેલ્લા દેવ, તમામ દાદ–ફરિયાદ છેવટે એમને ખાનેદારો તૈયાર થવા જોઈએ. આ એક તદ્દન જ સ્વતંત્ર નવી સૃષ્ટિ છે. ચરણે કરવાની !
જે દયા અને કરુણા આજ સુધી ચાલ્યાં એ તદ્દન જ નાની હિંસાને પદભ્રષ્ટ કરવા જીવન અર્પણ કરવાં પડશે. ચીજો છે. મને તે એ યા અને એ કરુણાની જ દયા આવે છે.
કેમકે એ બિચારીઓ તે હિંસાની સામે માથું નમાવનારી દેવીઓ છે. હું ઈચ્છું છું કે આ હિંસા-શકિતને પદભ્રષ્ટ કરી એને સ્થાને
જેણે કદી કીડી-મકોડી પણ કચડી નથી એ અત્યંત દયાળુ માનવી અહિંસા આવે. અહિંસાને આમ તે આજના સમાજમાં પણ સ્થાન
પણ દેશનો હુકમ થતાં હાથમાં તલવાર લઈને મારવા દોડે છે. અર્થાત્ તે છે. ઘેરઘેર લોકે એકમેકને પ્રેમ કરે છે, ગુરુ શિષ્યોને ભણાવે છે,
એ આખરી પરમેશ્વરનો શબ્દ આપણને બધાયને શિરસાવંધ થઈ પડે આ છોકરાંઓને પાળે પોષે છે. દવાખાનામાં દરદીએની ચાકરી છે એણે ક્યાં સુધી આના નથી કરી ત્યાં સુધી આપણે એકમેકને ચાલે જ છે. આ “પટ્ટાગાર ” છે. (જિલ્લા ભૂદાન સમિતિના સંજક
પ્રેમ કરતા રહીશું, સેવા કરતાં રહીશું, મલમપટ્ટા લગાડતા રહીશું. જ એક મોટા જમીનદાર છે). એમના ફાર્મ પર બળદેશની સેવા ચાકરી આ પટાગાર પતે એક કેરી કામ ચલાવે છે પણ ધારો કે કાલે એ થાય છે ને બીજા અનેક નાનાં નાનાં પ્રેમનાં કામ ચાલે છે. એ
દેશની હાકલ પડી તે એ પટ્ટાગાર દોડશે સેનામાં ભરતી થવા! અને અહિંસા જ છે. તદ્દન સુકલકડી બકરાને ખૂબ સારી રીતે ખવડાવી
પછી એ વિમાનમાં બેસીને ચીન પર હુમલો કરશે. નીચે ચીનનાં જે પીવડાવીને તાજો માજે કરવામાં આવે છે, પણ દશેરાને દિવસ આવે
આદર્શ ડેરી ફાર્મ હશે તેના પર આ ડેરી ફાર્મવાળા બોમ્બ ફેંકશે ત્યારે એનું બલિદાન આપવામાં આવે છે. આ બધાં પ્રેમ, કરુણ વગેરે
અને એમાં એને પિતાને કે કોઈનેય કશે જ ગુને નહીં દેખાય! જે નાના નાના દેવી દેવતાઓ છે એમના હાથ તે કેટલેક પહોંચે ?
આજે જે આખી દુનિયામાંથી વીણી વીણીને જ્ઞાનવિજ્ઞાનની ચેપડીઓ બહુ થયું તે હિંસા-મહાદેવના પગ સુધી. જ્યાં “ટાટલ વાર–સંકુલ
પિતાના પુસ્તકાલયમાં એકઠી કરે છે, એ-ને-એ લડાઈના દહાડા યુદ્ધ, બધાને આવરી લેતું યુદ્ધ-શરૂ થયું કે દેશના તમામ લોકોને
આવશે ત્યારે ઊડીઊડીને પુસ્તકાલય પર બોમ્બ ઝીકશે! ફરક એટલે સેનામાં ભરતી થવું પડશે. જેને તમે દયાની મૂર્તિ માને છે એવા
જ પડશે કે બર્લિનના પુસ્તકાલય પર ઈંગ્લેંડને બેખ પડશે અને બહેનના હાથમાં પણ બંદૂક પકડાવી દેવામાં આવશે અને સ્ત્રીઓની
લંડનના પુસ્તકાલય પર જર્મનીને ! લાયકાત ત્યારે જ સાબિત થશે કે જ્યારે એ નિશાનબાજીમાં પુરુષ–સમેવડી
આ બધાંમાંથી એટલે જ અર્થ નીકળે છે કે આપણી તમામ ઊતરશે! આ હાલત આજે રશિયાની છે. અમેરિકાની છે અને
કરુણા, તમામ જ્ઞાન, બુદ્ધિ એ બધું જ નાના નાના દેવ-દેવીઓ છે. ઈંગ્લાંડની છે. અને હું એ કહેવા માંગું છું કે જ્યાં સુધી આપણે એ
માતા બાળકને સમજાવવા મથે છે, પણ છેવટ નથી માનતો તો પરમદેવતા હિંસાને નથી બદલતા ત્યાં સુધી આપણા હિંદુસ્તાનની પણ
તમા ચડી દે છે. અર્થાતુ એને છેલ્લે દેવ છે તમારો ! એના પર એ જ હાલત રહેશે. આજે તમારા પર કશી આફત નથી તેથી તમે
એને છેલ્લો ભરે છે. જ્યાં પ્રેમ કામ નહીં લાગે, જ્યાં સમજાવટની શાંત દેખાય છે, પરંતુ વખત આવી પડશે તે તમને તમામે તમામને
કારી નહીં ફાવે, જ્યાં વકતૃત્વશકિત વ્યર્થ જશે, ત્યાં આ પરમ દેવતાયુદ્ધની પ્રેરણું થઈ શકે તેમ છે. ત્યારે એને રાષ્ટ્રીય કર્તવ્ય માનવામાં
લાઠી માતાથી કામ પાર પડી જશે, એ આજની શ્રદ્ધા છે. એ શ્રદ્ધાને આવશે. અને આજે લોકોની જેવી મનોદશા છે તેવી મનોદશામાં એ
બદલે આપણે અહિંસાની શ્રદ્ધા નિર્માણ કરવી છે. એને માટે ખૂબ કર્તવ્ય છે પણ ખરું.
ખૂબ સંશોધન કરવાં પડશે. અને એવાં સંશોધકાને કોઈ પણ સંસ્થાનાં હું જ્યારે વડોદરા કેલેજમાં ભણતા હતા ત્યારની–૧૮૧૫–૧૬ ની બંધન નહીં પરવડે, વાત છે. પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. ફાંસે એલાન કર્યું કે બધા ફેંચે ઈડન બુલ્ગાનિનના દેવ આપણને નથી ખપતા. લશ્કરમાં હાજર થાય. અમારા વિજ્ઞાનના પ્રોફેસર ફેંચ હતા. એમને શું આજે જે લોકો સરકારમાં છે એ કશી સેવા નથી કરતાં? સરસ પગાર મળતું હતું. તેયે એક દિવસ અમારી પાસે આવીને કેટલાક મને વારંવાર પૂછે છે કે ગ્રામદાનને માટે તમે સરકારી મદદ લે રજા માંગી, “તમે મારા વહાલા વિદ્યાર્થીઓ છે. પણ મારા દેશને તે કેટલાં બધાં ગ્રામદાન મળે અને કેટલું બધું પરાક્રમ થાય? સરકાર કરોડો સાદ પડયો છે. તમારે વિરહ સાલશે. પણ હવે અહીં હું ભણાવતે રૂપિયા વેરીને ગ્રામદાનને મદદ કરી શકે તેમ છે. સરકારી શકિતને બેસી રહું એ બને એવું નથી.” એ ન જત તે એમને કોઈ પકડીને શું કશી હદ છે? હું કબુલ કરું છું. કે સરકારની મારફતે ઘણી સેવા લઈ જવાનું નહોતું. એ કાંસમાં નહોતા, હિંદુસ્તાનની ભૂમિ પર હતા. થઈ શકે છે. અને તેથી તે કેટલાક લેકે સરકારમાં જઈને બેસે છે. પણ તેઓ કેવળ દેશ પ્રત્યેનું કર્તવ્ય સમજીને પિતાની મેળે નેકરી પરંતુ સરકાર પેલા દેવતાને ગાદીએ સલામત રાખીને જ કામ કરશે, છોડી ગયા. અને અમારા પર એમને ખરેખર વહાલ હતું એ હું એટલું જ નહીં પણ સરકારી કાયદાઓને તે પાથે જ સેનાની શકિત જાણું છું. આ દાખલે મેં એ વસ્તુ બતાવવા માટે આપે કે હિંસાના પર મંડાયેલો છે. આપણે જ્યારે એ પાયાને જ બદલ છે ત્યારે જરા કામમાં ઝંપલાવનારા ઘણા ખરા લેકે ઊંડી શ્રદ્ધા અને પારાવાર ભેગા થઈને ઊંડું ચિંતન કરવું પડશે. અને એ ચિંતન બધી સંસ્થાકર્તવ્યની ભાવનાથી ઝુકાવતા હોય છે.
એમાંથી મુકત થયા વિના થઈ શકે તેમ નથી.