________________
૧૫ર
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૧૨-૫૭ " કરવા માટે વધારે ને વધારે પ્રયત્ન અને પ્રચાર કાર્ય હાથ ધરવું જૈન ધર્મના ૨૪ મા તીર્થંકર ભગવાન મહાવીરે વિશ્વના વિભિન્ન ન જોઈએ. આથી જેઓ યુદ્ધ તૈયારીઓ કરે છે તેમના ઉપર સખત ' ધર્મોના પ્રતિનિધિઓના એક મંડલીબધ્ધ (ગોલમેજ) સંમેલનનું સુત્ર- , દબાણ લાવી શકાશે. ધાર્મિક સંસ્થાઓ સમેત સર્વ સામાજિક સંસ્થાઓ કૃતાંગ ધર્મગ્રંથમાં વિસ્તારથી વિવેચન કર્યું છે.
આ પ્રકારને લેકમત ઉભું કરવામાં ઘણી મદદ કરી શકે. આવા શ્રી માધવાચાર્યના સર્વદર્શનસંગ્રહનું અને જૈનાચાર્ય શ્રી, ' હેતુથી એલાવવામાં આવેલી વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેતાં મને હરિભદ્ર સૂરિના દર્શન સમુચ્ચયનું આ જ દેશમાં નિર્માણ થયું છે. ' ' આનંદ થાય છે અને તેને હું સંપૂર્ણ સફળતા ઈચ્છું છું.
ભારત હંમેશાં ધર્મોની સમન્વયભૂમિ બની રહેલ છે. પૂર્વ હોય છે ત્યાર બાદ મુનિ સુશીલકુમારે નીચે મુજબ વ્યાખ્યાન આપ્યું હતું:- ભારતના તીર્થંકરેએ, દક્ષિણના આચાર્યોએ, ઉત્તરના સન્તએ અને મુનિ સુશીલકુમારનું વ્યાખ્યાન
પશ્ચિમના આગન્તુ કે એ ભારતની જે સર્વસમા–સર્વસમભાવી-સંસ્કૃતિનું પ્રિય આત્મ બંધુઓ,
નિર્માણ કર્યું છે તેને સંદેશ સાંભળવા તથા ઝીલવાવાળા લેકે ભારઆજે હું આધ્યાત્મિક આનંદ અનુભવ કરી રહ્યો છું, કારણ
તીય ધર્મ સમય તથા ધર્મસહિષ્ણુતા તરક સન્મુખ થયા વિના કે વર્ષોથી ધાર્મિક વિભૂતિઓના જે પ્રકારના વિશ્વવ્યાપી સંગહૂનનું સ્વપ્ન
રહે જ નહિ. : સેવી રહ્યો હતો તે આજે પ્રગટ રૂપમાં મારી સામે ઝળકી રહ્યું છે. ]
મારા મનમાં સંમેલનની પ્રેરણા જાગે તે સ્વાભાવિક છે. ભારત ' દુનિયામાં ભૌતિક આધાર ઉપર ઉભાં કરવામાં આવેલ સંગઠ્ઠને
જેવા દેશમાં રહીને ધર્મસંમેલન જેવી પવિત્ર વિચારધારાને ઉદય ન રાષ્ટ્રવ્યાપી તેમ જ વિશ્વવ્યાપી બનવા લાગ્યાં છે. સત્તા, સંપત્તિ તથા
થાય એ જ ખરી રીતે અસ્વાભાવિક લાગે છે. વર્ણ, જાતિ, પ્રાન્ત સંકીર્ણ દષ્ટિકોણો સામે રાખીને ચાલવાવાળા રાજ્યાધિકારીઓ પણ સાર્વ
તથા ભાષાસંબંધી સંકીર્ણતાપ્રેરિત વિરોધ તથા વર્ગસંઘર્ષ અહિં ભૌમ રાજ્યની આવશ્યકતાને અનુભવ કરે છે. ધીમે ધીમે વિશ્વ એકકરણની
ઉત્પન્ન થાય તે માનવીની કરામત છે; પરંતુ અહિંસા, સત્યાગ્રહ, ભૂદાન સમીપ આગળ વધી રહ્યું છે. આવા સમયમાં આધ્યાત્મિક શકિતઓને
તેમ જ ગ્રામદાનને અવાજ ઉઠાવ તે તે અમારી પરંપરા છે. ' એકત્ર કરીને પ્રજાના જીવનનિર્માણ માટે વિશ્વરાજ્યની આધાર શિલાને
ભારતખાતે અહિં મળી રહેલા વિશ્વધર્મ સંમેલનના અવસર ધર્મના આધાર ઉપર સ્થાપિત કરવાની પ્રેરણા આપવી જોઇએ, પરંતુ
ઉપર ભારતનાં ગુણગાન કરવા તે પ્રસ્તુત છે કે કેમ તે વિષે મને ખેદની વાત છે કે ધર્મસંસ્થાઓ વિશ્વની એકતાના માર્ગને આદરણીય
શંકા છે; પરંતુ મને લાગે છે કે અમે જે કાંઇ છીએ તે આપની ન લેખતાં પોતપોતાના સાંપ્રદાયિક અસ્તિત્વના સંરક્ષણ તરફ ખેાટી રીતે
સામે મેજુદ છે અને અમે જે આજ સુધી નહોતા તે સ્થિતિને આજે ગતિમાન થઈ રહી છે. આજે આપણે અખંડ ધર્મથી ખંડ-સંપ્રદાય
પ્રાય આપને પ્રાપ્ત કરીને અમે પામ્યા છીએ.
આપને પ્રાપ્ત કરી તરફ ગતિ કરી રહ્યા છીએ.
આજ આપણે સર્વ વિશ્વનાગરિકે વિશ્વશાન્તિના પ્રશ્ન ઉપર ' ' આપણા કાળની આ જ એક મોટી દુરભિસંધિ-અનિષ્ટ અનુ
અહિંસાનિર્ભર ધર્મની રોશની નાંખવાને ઉઘુક્ત થયા છીએ. સંસારને ગ–છે. આવી સ્થિતિમાં વિશ્વધર્મ સંમેલનની ઉપયોગીતા તે સ્વતઃ
શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાય અને આપણ સર્વના માનસમાં અખંડ સ્પષ્ટ બની જાય છે. સાથે સાથે વિશ્વભરની વિનાશકારી સામ્રાજ્યવાદી
સત્યની જ્યોતિ પ્રકાશી શકે એ જ અમારી એકમાત્ર કામના છે. ભૌતિકવાદી તથા એકસત્તાવાદી પ્રવૃત્તિઓનું અધ્યાત્મવાદ દ્વારા નિયમન
' ધર્મને આધાર કરવા માટે વાતાવરણ તૈયાર કરવામાં પણ આવું ધર્મ સંમેલન સહાયક
સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુનેસ્કો તથા આન્તરરાષ્ટ્રીય રેડ ક્રોસ સોસાયટીના બની શકે છે.
સંગઠ્ઠનને આધાર સમાજસેવા જેવા પવિત્ર આદર્શોથી પ્રેરિત હોવા ' ધર્મસંમેલનની મૂળ પ્રેરણા
છતાં અધભૌતિક છે. કેવળ ભૌતિક લાભની દૃષ્ટિ વ્યાપારિક અને હું એક જૈન સાધુ છું. અહિંસા અમારે પરમ ધર્મ છે. રાજનૈતિક સંગઠ્ઠનને આધાર બની શકતી નથી. તેને પણ ધર્મને મનુષ્ય હોય કે પશુ હોય, બેમચર હોય કે જલચર હોય, કીડી હોય મૌલિક સિધ્ધાન્તો અથવા આદર્શોનું પીઠબળ હોવું જ જોઈએ. બીજી કે વિશાલકાય હાથી હોય–સર્વની સાથે અમારે સમભાવ છે. શરીર બાજુએ ધર્મના નામ ઉપર શાસન અથવા પ્રભુત્વ જમાવવાની આશા માત્ર અમારું સાધન છે અને આત્માને વિકાસ અમાઉ દયેય છે. રાખવાવાળા લાકે અધ્યાત્મવાદ માટે ભારે ભયસ્થાનરૂપ છે. ધર્મને સંસારમાં વિચરતા પ્રત્યેક પ્રાણી સાથે દયાપૂર્ણ મૈત્રીભાવ સ્થાપિત ઢોલ પીટવાવાળા લેકે એ જ ધર્મને અભિભૂત કર્યો છે, ધર્મને કર એ અમારા જીવનને સાર છે. કોઈ પણ પશુ ઉપર અમે કદિ પરીમલ સવારી કરતા નથી. ઘેડે હોય કે હાથી હોય. મોટર હોય કે વિમાન ધમચક્નેને રાજકીય સંરક્ષણ પ્રાપ્ત કરવાનું સાધન બનાવવું હોય. આ સર્વ સાધન જૈન સાધુ માટે વાત છે જેમા માત એ ધર્મનું અપમાન કરવા બરાબર છે. જાતીય પ્રપંચની અને રાજ્ય પણ અમારા માટે સર્વથા વજિત છે. આમ છતાં પણ મન, વચન
પ્રસારની ભાવનાને ધર્મના ઢાંકણુ નીચે ફેલાવવી તે ધાર્મિક ભાવનાની છે અને કર્મ દ્વારા વિશ્વશાન્તિ તથા અહિંસાની સ્થાપના કરવા માટે
વિડંબના છે. જે જગતના ધાર્મિક કહેવાતા લેકે પોતપોતાના ધર્મના જો હું કાંઈક કરી શકું તે હું મારા જીવનને સફળ થયું સમજીશ.
શુધ્ધ ભાવને વિસરી જઇને ધર્મને આડંબર ધારણ કરી રાજનૈતિક “આ સંમેલનની પાછળ સાંપ્રદાયિક પ્રચારની ભાવના તે કામ
હેતુની પરિપૂર્તિ પાછળ લાગ્યા રહે તે, મને ભય છે કે, ધર્મને કરી નથી રહીને ?” આ પ્રકારની આશંકા અસંભવિત નથી. આ પ્રભાવ ધર્મવાળા લેકે દ્વારા જ ક્ષીણ થઈ જવાના છે. આશંકાને દૂર કરવા માટે મારે ભારતને પ્રાચીન ઇતિહાસ આપની
હું માનું છું કે ભૌતિકતા, નાસ્તિકતા તથા હિંસા માનવીય સમક્ષ રજુ કરવા પડશે.
જીવનના પતનનું કારણ છે. આથી મુક્ત થવાય ત્યારે જ માનવીની હજારો વર્ષથી ભારત ભૂમિ ઉપર જૈન સમ્રાટ ખારવેલ, બૌધ્ધ- મહના જાગૃત થાય છે. તેને પ્રાપ્ત કરવાનું એક માત્ર ઉપાય ધર્મ સમ્રાટ અશોક, હર્ષવર્ધન તથા વૈદિક સમ્રાટ સમુદ્રગુપ્ત અને મહાન છે અને તેને મૂળ આધાર અહિંસા છે.. અકબર દ્વારા ધર્મ સમેલને એટલે કે ધર્મ-સંગીતિકાઓ યોજાતી રહી
ધમ અને અહિંસા છે. ધર્મસમન્વયને ઇતિહાસ ભારતવાસીઓએ જ નિર્માણ કર્યો છે. ધર્મ અને અહિંસા–એ બે પૃથક્ વસ્તુ નથી. ધમે અન્તઆ દેશની આ એક વિશેષતા રહી છે. ભારતના મહાત્માઓ તથા દિવ્ય જૈગતનું વિજ્ઞાન છે, માનવજાતિના આધ્યાત્મિક જાગૃતિને ઇતિહાસ દ્રષ્ટાઓ તરફથી દુનિયાને આ જ વાર મળે છે કે “આ નામ-રૂ૫ય છે. અન્તરાત્મામાં ઉભૂત થવાવાળી ઉર્ધ્વગમનની વૃત્તિ એ જ ધર્મની જગતમાં સત્ય એક જ છે; તેને આધાર લઈને જગતના સર્વ ધર્મોને જનની છે. સંક્ષેપમાં આત્માના સંગીતને આપણે ધર્મ શબ્દથી વર્ણવી પ્રાદુર્ભાવ થયે છે; “ૐ વત્ વિઝા પશુપા વત્તિ'-એક જ સત્યને શકીએ છીએ. માનવજાતિની સામાજિક તથા કૌટુંબિક વ્યવસ્થાને - વિદ્વાને અનેક રીતે વર્ણવે છે –ને સાર આ જ છે.
પવિત્રતમ આધાર પણ ધર્મ જ છે, જે ભાઈ અને બહેનમાં, માતા