________________
૧પ૦.
. પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૫-૧૨–૧૭
:
:
.. "
-
આ સિધ્ધાતેના આધાર પર જ આપ નવસમાજનું નિર્માણ. કરવા આવે ત્યારે જ શકય થાય કે જ્યારે બધી જ વ્યકિત અને સમૂહ એકબીજા ઈચ્છે છે.
" પ્રત્યે આદરની ભાવના રાખે, અને કોઈને દબાવવું એ કેવલ સિધ્ધાન્તના કે માનવના જીવનમાં એવી કેટલીક વાત છે કે જે ઘણી સરળ વિરૂદ્ધ જ નહિ પણ પિતાના સ્વાર્થને પણ પ્રતિકૂલ માને. સાચા પ્રેમને સીધી હોવા ઉપરાંત ઘણી સાધારણ હોવાનું પણ માલુમ પડે છે. માંજ ઉદારતા રહેલી છે. એના વિના વ્યકિત અને સમાજને શાન્તિ આપણે એક ચીજને પ્રત્યક્ષરૂપે જોઈએ છીએ, તેની યથાર્થતાને સમજીએ મળવાની નથી. છીએ. તેમ છતાં પણ કઈને કઈ કારણથી તેના અસ્તિત્વ સામે '
અન્તમાં હું એ કહેવા માંગું છું કે છેલ્લા કેટલાક હજારે. મેં ફેરવી લઈએ છીએ, અથવા તે આપણે જીવનમાં તેને સ્વીકાર
જ વર્ષમાં મનુષ્યને પિતાના અનુભવ અને ઇતિહાસના ઘટના ચક્રથી જે કરવાને સંકોચ કરીએ છીએ. તેનું કારણ પરિસ્થિતિઓના દાણ છે. . કાંઈ શીખવા મળ્યું છે. તેને સાર એ છે કે કમમાં કમ પરીક્ષણના યા તે મનુષ્યની પિતાની પ્રકૃતિને દોષ છે એ કહેવું કઠણ છે. પરંતુ
રૂ૫માં તે હિંસાને પરિત્યાગ કરી અહિંસા અને પરસ્પર સહિષ્ણુતાને એ નિશ્ચિત સત્ય છે કે આવા સાધારણ તને સમજવું અને જીવનમાં
માર્ગ સ્વીકારે. આ સંસારે સેંકડોને હજારો યુદ્ધો જોયાં છે. યુદ્ધોમાં, ઉતારવું એ એક એટલું મોટું વરદાન છે કે મનુષ્યની કલ્પના અથવા
શસ્ત્રોમાં અને લડાઈની પ્રણાલીમાં કલ્પનાતીત ઉન્નતિ થઈ ચૂકી છે. મહત્વાકાંક્ષા એનાથી આગળ જઈ શકતી નથી.
પરંતુ આ બધાના પરિણામે આપણે એવા ભયંકર સંકટમાં આવી ધર્મ આ તોમાં સર્વ પ્રથમ છે. જો આપણે દર્શનશાસ્ત્રના
પડયા છીએ કે જે માનવસમાજની સામે પહેલાં કદિ આવ્યું નહોતું. ઊંડાણમાં જઇએ તે ધર્મની પરિભાષા કિલષ્ટ થઈ જાય છે. અને તેને
શું આપણી બુદ્ધિમત્તા આપણને એમ નથી કહેતી કે, હવે આપણે જીવનમાં ઉતારવાનું મુશ્કેલ બને છે. આનાથી ઉલટું જે આપણે
જુને માર્ગ છોડીને અહિંસા તથા પ્રેમની શકિતને પ્રયોગ કરીએ ? પિતાના આન્તરિક અનુભવ અને ચિન્તનની દ્રષ્ટિથી આને સમજવાને
આ વાત નથી અવ્યવહારિક કે નથી માનવની પ્રકૃતિની વિરૂદ્ધ. એ પ્રયત્ન કરીએ તે ધર્મની પરિભાષા સમજવાનું કામ સહેલું થઈ પડે ?
તરફ માનવસમાજને લઈને જવામાં બધાનું કલ્યાણ સમાયેલું છે અને છે. ધર્મનું સૂક્ષ્મ રૂપ મનુષ્યના અનુભવો અને તેમાંથી જન્મતા
આજ આ ધર્મ સમેલનનું પણ આજ મુખ્ય ધ્યેય છે. " વિચારો સાથે સંબંધ ધરાવે છે, અને તેનું સ્થૂલરૂપ મનુષ્યના કર્મ
મારી આ ભાવના છે કે, ભારતમાં ભરાયેલું–આ સર્વ ધર્મ * અને દૈનિક જીવનમાં વ્યવહાર સાથે સંબંધ ધરાવે છે. વિશાળ અર્થમાં
સમેલન આ ભાવના જાગૃત કરવામાં અને તેને મૂર્ત રૂપે આપવામાં ધર્મ વિચારો અને અનુભવનું એ સમન્વિત રૂપ છે કે જેમાં જીવનની
પ્રયત્નશીલ બને અને વિશ્વશતિના માર્ગને પ્રશસ્ત કરવામાં સફળ બને. ઉત્પત્તિ અને વિલયના, તેમજ બ્રહ્મ અને માનવીના સંબંધનું રહસ્ય
મૂળ હિંદી
અનુવાદક : ભાનુમતી બહેન દલાલ છૂપાએલું છે. જીવનમાં શાન્તિનું મૂળ કારણ, જીવનનું લક્ષ્ય, સાહિ
ત્યાર બાદ સંમેલનના પ્રમુખસ્થાનેથી ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણને ત્યનું ધ્યેય, સાધનાનું મૂલ્ય અને મહાત્માઓનું જ્ઞાન ધર્મ જ છે.
નીચે મુજબ પ્રવચન કર્યું હતું:
વી , આમ માનવી માટે, આપણે તેને વ્યક્તિના રૂપમાં જોઇએ, અથવા સમાજ અગર સમષ્ટિના રૂપમાં જોઇએ અને રીતે, ધર્મ અત્યન્ત અધ્યક્ષસ્થાનેથી ઠે. રાધાકૃષ્ણનનું પ્રવચન હું આવશ્યક જ નહિ પણ, એક પ્રકારે અનિવાર્ય અને સાથે સાથે સાર્થક આજની દુનિયા ઉપર વિજ્ઞાનને અમાપ પ્રભાવ છે અને વિજ્ઞાન અને ઉન્નતિગામી સાધન બની જાય છે.
સાથે અથડામણમાં આવતા ધર્મો હતપ્રભાવ-નિસ્તેજ–લાગે છે. જે - આ વિશ્વધર્મ સમેલન ભારતમાં ભરાય એ છે કે જે ધર્મ વિજ્ઞાનની શોધને સ્વીકારવાને તૈયાર નથી તે ધર્મ આજના ભારતદેશમાં ઘણું ખરૂં સંસારના બધા જ પ્રચલિત ધર્મ અને સંપ્ર- સમયમાં ટકી શકે તેમ નથી. કોઈ પણ હિસાબે વિજ્ઞાનના નિર્ણય દાયના લેકે વિદ્યમાન છે, અને પરસ્પર સદ્ભાવનાની સાથે શાન્તિ- સાથે ધાર્મિક માન્યતાઓ અસંગત તે હોવી ન જ જોઈએ, અને પૂર્વક રહે છે. જે અહિં પરસ્પર સદૂભાવના અને સહિષ્ણુતાને અભાવ આપણે એ આધ્યાત્મિક સર્જનાત્મક ધર્મ જરૂર વિકસાવી શકીએ હોત તે અહિં જીવન મુશ્કેલ બન્યું હોત અને જીવવું કઠણ થઈ તેમ છે કે જે વિજ્ઞાનના મન્તવ્ય સાથે બીલકુલ વિરોધી ન હોય, પડ્યું હતું. આનું શ્રેય અમારા પૂર્વજોને, અમારા ઋષિમુનિઓને, ઉલટું સર્વ પ્રકાર સુસંગત હેય. સતે, ફકીરે અને ધર્મપ્રવર્તકને ફાળે જાય છે, જેમણે આદિકાળથી જ આજની દુનિયા વિજ્ઞાનના ક્ષેત્રમાં સધાયલી ભવ્ય પ્રગતિના સર્વ ધર્મ પ્રત્યે શ્રદ્ધા, સહિષ્ણુતા, આદર અને સમદષ્ટિ રાખવાના યુગમાંથી પસાર થઈ રહી છે. કુદરતનાં ગૂઢ રહસ્યમાં પ્રવેશ કરવાનું આદર્શ પાઠ અમને ભણાવ્યા છે. આજે આપણા દેશના સંવિધાનમાં અને આપણા પૂર્વજોને પ્રકૃતિના ગૂઢતમ તત્તની જે ચાવીઓ પ્રાપ્ત પણ બધા ધર્મોના અનુયાયીઓને પોતાના સિધ્ધાંત માનવાને, અને થઈ નહોતી તે ચાવીઓ હસ્તગત કરવાનું આપણા માટે શક્ય બન્યું પ્રચાર કરવાને મૌલિક અધિકાર આપવામાં આવ્યું છે, એટલે કે છે. પણ માનવીની બુદ્ધિ જે હજુ ભેદભાવ અને ઊંst રાગદ્વેષથી બીજાઓનું અહિત ઈચ્છયા વગર બધાને પિતતાને સંપૂર્ણ વિકાસ ભરેલી છે તે બુદ્ધિની આ પ્રકારની સાધના એ કાંઈ પણ વિકાસનું, સાધવાને અવસર આપવામાં આવ્યું છે. ઘણું લેકે એવું સમજે છે કોઈ અન્તિમ સીમાચિત નથી. જો આપણે આપણા વ્યકિતત્વને કે અમારા ધર્મ તરફથી–સીકયુલર શાસનને અર્થ અધમ–મૂલક સર્વાગ સુન્દર અને સુગ્રથિત બનાવવું હોય અને પરસ્પર પૂરક એવી અથવા અનાધ્યાત્મિક શાસન એટલે કે બધા ધર્મોના સિધ્ધાન્તની પૂર્ણતાની સીમાએ તેને પહોંચાડવું હોય તે આપણી બુદ્ધિથી ઉપર ઉપેક્ષા અથવા અવહેલના એ મુજબ થાય છે. હું આ વિષે એમ રહેલી એવી ચેતનાને આપણામાં ઉદય થ જોઈએ, આત્મસાક્ષાત્કારને માનું છું કે બધા ધર્મોને પિતાને વિકાસ સાધવાને અથવા તે ફાલવા આવર્ભાવ થવો જોઈએ. આપણને સર્વવ્યાપી ચૈતન્ય તત્વને અનુભવ ભૂલવાને પૂરે અવકાશ આપ અને કોઈ એકના બીજા ઉપર પ્રભુત્વ થ જોઈએ, તેનું સદેદિત સંવેદન રહેવું જોઈએ. વ્યકિતને અદ્યતન અને અનાદરની ભાવનાને પ્રોત્સાહન ન આપવું એ તેને અર્થ થાય છે. બૌદ્ધિક ભૂમિકાના સ્તર ઉપરથી આત્મતત્વના દર્શન તરફ લઇ જવું
આને એ અર્થ નથી કે વ્યક્તિ પોતાને તે બન્ધને અને અને સર્વ ભૂતમાત્ર વિષે મત્રીને અનુભવ કરાવવો એ ધર્મને ખરે . નિયંત્રણથી મુક્ત સમજે કે જે, લાંબાકાળથી સમાજને સંગતિ રાખવા હેતુ છે. ધર્મ મુખ્યત્વે કરીને વ્યક્તિના વ્યક્તિત્વનું આમૂલ પરિવર્તન માટે, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે નિયંત્રિત જીવન વિતાવવા માટે અને વ્યક્તિત્વ છે; બૌદ્ધિક મનની ઉપર રહેલ આત્મતત્વની જાગૃતિ છે. અન્તર્મુખ ખિલવવા અને વિકસાવવા માટે અનિવાર્ય મનાયેલ છે. એને અર્થ બનવું અને પ્રકાશને પ્રાપ્ત કરે એ જ ધર્મને સાર છે. સર્વ ધર્મોએ એ છે કે કોઈપણ વ્યકિત અથવા સમૂહ પિતાને સર્વોપરિ બનાવી એક જ બાબત ઉપર મુખ્ય ભાર મૂક્યું છે: બૌદ્ધિકતામાંથી આધ્યાબીજાની ભાવના અને વિશ્વાસને પિતાને અધીન ન કરે અને બધી જ ત્મિકતા તરફમાં નવજાતની પ્રગતિ થવાની આવશ્યકતા. જે આપણે વ્યકિતઓ અને ધર્મનુયાયીઓને પ્રગતિ સાધવાને સમાન અવસર મળે. બુદ્ધિમાંથી આત્મતત્વ તરફ આગળ વધવું હોય તે આપણે બીજા
બીજની ભાવના
વ્યકિત અથવા સમાયેલ છે. અને આ