________________
ક
=
, મ
.
ના પ્રબુદ્ધ જીવન
: તા. ૧-૧૨–૫e સામાંનાં મનને આકર્ષી લેતાં હતાં. અધિવેશન દરમિયાન તેઓ ભાર- પણ તે હકીકત બટાટાને કંદમૂળની ટિમાં મૂકવા યોગ્ય નથી. તીય સાડીમાં સજજ થઇને બે ત્રણ વખત આવેલા. આ પિશાકમાં એવા સૂચિત અભિપ્રાયની જરા પણ વિરોધી નથી. એમ છતાં એ તેઓ ખૂબ શોભતાં હતાં. અહિંસામાં તેઓ એટલા દઢ અને ચુસ્તપણે ન ગાથામાં આવતા “આલુ” શબ્દ ખરેખર બટેટાવાચક છે કે નહિ એ . માનનારા છે કે તેઓ અમેરિકામાં જ્યાં રહેતા હતા ત્યો, અનાજની એક સ્વતંત્ર ચર્ચાને વિષય બની શકે છે. શબ્દસાદસ્ય તાત્વિક ખેતીમાં પુષ્કળ નુકસાનકારક જીવડાઓને ઝેરી દવાનો છંટકાવથી નિર્ણયના પ્રદેશમાં એક મોટું ભયસ્થાને રહેલું છે. ઉપર ઉપરથી નાશ કરવામાં આવતો હતો તે એમનાથી સહન ન થયું. પણ એ જોનારને, આજથી ૨૦૦૦ કે ૨૫૦૦ વર્ષ પહેલાં વપરાયલે “આલુ” બધું બંધ કરવાનું તો અશક્ય હતું. એટલે પિતે મેકિસકોમાં જઇને શબ્દ અને ઉત્તર હિંદના લેકમાં બટાટાના અર્થમાં વપરાતે આલુ રહ્યાં. ત્યાં મેટી જમીન લઈને તેઓ ખેતી કરે છે. રહેવા માટેનું “શબ્દ એકાÁવાચી લાગે એ સ્વાભાવિક છે, પણ આવા સાદૃષ્ય
મકાન પણ ત્યાં જ બાંધી દીધું છે. ખેતરમાં અહિંસક ખેતી થાય છે. ઉપરથી એવા નિર્ણય ઉપર એકાએક આવવું ઉચિત નથી. પહેલાં ન બને ત્યાં સુધી કોઈ પણ જીવડા છવાતને ન મારવાને ત્યાં નિયમ છે. તે એમ વિચારવું જોઇએ કે જ્યારે ૨૦૦૦-૨૫૦૦ વર્ષના ગાળામાં " હા છવડ ઉપન્ન જ ન થાય તેની તકેદારી રખાય છે. આવી રીતે તેઓ લકાની ભાષા સતત બદલાતી રહી છે ત્યારે, એ વખતે વપરાતે એક
અહિંસાના સિધ્ધાંતેનું ચુસ્તપણે પાલન કરે છે. એમની વાત સાંભળતા અમુક શબ્દ અને આજે વપરાતે એના એ આકારને શબ્દ એકાઈ- મને તે લાગ્યું કે ભારતનાં ઘણાં ખરા ચુસ્ત જૈન કરતાં પણ માતા વાચી હોય એ મોટા ભાગે અસંભવિત છે. આમ વિચારતાં એ " ગાસ્કની અહિંસાની ભાવના ઘણી આગળ વધેલી ગણાય. એમનાં અધ્યક્ષીય શબ્દને પ્રાચીન અર્થ શું હશે તેના સંશોધન તરફ મનને વાળવું વ્યાખ્યાનમાંથી પણ એમની આ ભાવના અને ભારત પ્રત્યેને એમને ઘટે. મારે કબુલ કરવું જોઇએ કે શ્રી રતિલાલ ચીમનલાલ શાહે જે ઉડે. અનુરાગ પ્રતીત થાય છે. એમણે એક જગ્યાએ કહ્યું હતું કે ગાથા તરફ મારું ધ્યાન ખેંચ્યું તેને મને કોઈ ખ્યાલ જ નહોતે. “જીવનના ઉચ્ચ સિધ્ધાંત અને આત્માની ઉન્નતિ માટે તે અમારે આગમ શાસ્ત્રોને મને એવો કોઈ અભ્યાસ છે જ નહિ એ પણ પૂર્વ પાસેથી ખૂબ ખૂબ શીખવાનું છે. તમારી પ્રાચીન સંસ્કૃતિ કે મારે કબુલ કરવું જોઈએ. આમ હોવાથી આ વિષયના જાણકાર જેના બળથી આજે મુખ્યરૂપે તમારું રાષ્ટ્ર શાકાહારી રહી શક્યું છે, પં. બેચરદાસ જીવરાજ દેશીને મેં આ વિષે પૂછાવ્યું અને તેમણે તે સંસ્કૃતિ પાસે આ કેવી મહાન ઉદાત્ત ભાવના છે કે બધા જ જીવ ઘણી મહેનત લઈને જે જવાબ લખી મોકલ્યા છે તે નીચે પ્રગટ એક છે. કોઈ પણ જીવ ભલે તે નાને જીવ હોય કે મોટે હોય, પણુ , કરતાં મને બહુ આનંદ થાય છે. તેમના પત્રમાં તેઓ “આલુ’ શબ્દના તેને દુઃખ અથવા નુકસાન ન પહોંચાડવું. અમારે ત્યાંની હવા કંઈક અર્થ અંગે નીચે મુજબ જણાવે છે – જુદા જ પ્રકારની છે. ત્યાંની હવાથી નિરાશ થઈને કેટલાય લેકે “જે સજજને ઉત્તરાધ્યયનની પ્રસ્તુત ગાથામાં આવતે “આલુએ” પિતાનાં માનસિક દુઃખ દર્દ અને નિરાશા દૂર કરવા ભારત આવે છે શબ્દ બટાટાવાચક છે એમ તમને સુચવ્યું છે તે બરાબર નથી જ.. જે ચીજ તમારે ત્યાં છે તેનું તો ઘણી વાર અમારે ત્યાં દર્શન પણ એ ભાઈ માત્ર શબ્દસમાનતાને લીધે એ અર્થ કરવાના ભ્રમમાં દુર્લભ હોય છે. આવા મહાન સંસ્કૃતિવાળા તમારા રાષ્ટ્ર કેટલીક પડયા છે. એ બાબત જે પુરાવા છે તે નીચે મુજબ છે –
આદત પશ્ચિમમાંથી લેવાની શરૂ કરી છે તે અમારા માટે મહા દુઃખને પ્રથમ તે ઉત્તરાધ્યયનના ટીકાકાર શ્રી શાન્તિસૂરિ એને અર્થ વિષય છે. અમે તે તમારા તરફ ખૂબ આશાભરી મીટ માંડી રહ્યા
વિશેષ પ્રકારનો કંદ એમ કરે છે. પણ એ કયા કંદ વિષે છે તે સ્પષ્ટ છીએ. આવા તમારા રાષ્ટ્રના લેકે જે પશ્ચિમની સભ્યતાથી રંગાઈ કહેતા નથી. ખરી રીતે “આલુએ ” શબ્દ ઘણુ નામની પાછળ આવે જશે તે અમારે માટે એ બહુ જ મટી ગ્લાનિ અને નિરાશાનું છે. આ અંગે અનુત્તરોવાઈઅ સૂત્રમાં ધન્ય અનગારના તપથી અત્યન્ત કારણ બનશે.”
દુર્બળ થયેલા શરીરના પ્રત્યેક અવયવનું વર્ણન આપેલ છે. ત્યાં ઘેર - આ એમનું છેલ્લું વાક્ય કેટલું સૂચક છે?
તપસ્વી એવા ધન્ય અનારના માથાનું વર્ણન કરતાં મૂળમાં લખેલું ણિમા પકવાસા
છે કે “ધorg સસરા [] ગા [] તફrrઢાયg ઘા તાrgઝાસ્ત્ર બટાટાની અર્વાચીનતા–પ્રાચીનતા વિષે
ત્ વા સિવ્હાણ ૬ વા તorg” ઈત્યાદિ. અર્થાત્ જેમ કમળ તુંબડુ હોય,
કમળ એલાલુય હેય. (“એલાલુય” ના અર્થના વિવેચનમાં કશી - તા. ૧-૧૦–૧૭ ના પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ થયેલ બટાટા માહિતી આપવામાં આવી નથી. ) અભયદેવ સૂરિ વિવેચન કરનારા કંદમૂળ હોવાનો માન્યતા ભ્રમ એ શિર્ષક લેખમાં એમ સૂચવવામાં
છે, છતાં તેમણે એલ–આલુય’ આમ પદવિભાગ કરીને એમ જણાવેલ આવ્યું છે કે ભારતમાં અંગ્રેજોના આગમન બાદ બટાટાની પેદાશ છે કે “માસુ ઋર્થિશેષઃ તત્ જ મને જs wારજૂ” અર્થાત્ “આલુક' ને ભારતમાં શરૂ થઈ છે અને એના અનુસંધાનમાં વોલ્ટર રેલે ૧૬૪૫ માં અર્થ વિશેષ પ્રકારનો કંદ છે અને તે અનેક પ્રકાર છે. આ ઉપરથી દક્ષિણ અમેરિકામાંથી ઈંગ્લાંડમાં બટાટા લઈ આવ્યા અને ત્યાંથી
સ્પષ્ટ થાય છે કે પ્રાકૃત-આલુઅ સંસ્કૃત-આલુકને અર્થ બટાટા નથી હિંદમાં બટાટાની આયાત અને ત્યારબાદ વાવેતર શરૂ થયું, આ વિધા
જ, આ અંગે જેમને જેવું હોય તેમણે અનુત્તરવવાઇયની ટીકા જોઈ નના વિરોધમાં તેમ જ ઉપર જણાવેલ લેખના પ્રતિપાદ્ય વિષયના લેવી, જ્યાં ધન્ય અનગારના માથાના વર્ણનને પ્રસંગ આવે છે. વિરોધમાં શ્રી રતિલાલ ચીમનલાલ શાહે એક વિવેચન લખી મોકલ્યું
હવે શબ્દકોષના તથા વૈદ્યક નિઘંટુના પ્રમાણે આ પ્રમાણે છે. છે, જે હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે. પણ બટાટાની
રાજનિઘંટુમાં લખેલું છે કે “આલુ કંદભેદે તસ્ય ભેદા નાનાપ્રાચીનતા પુરવાર કરવા માટે તેમણે શ્રી ઉત્તરાધ્યયન સૂચના છત્રીશમાં વિધાઃ” એટલે આલુ શબ્દ વિશેષ પ્રકારના કંદને સૂચક છે અને તે અધ્યયનની ૨૬ મી ગાથા તરફ એ નિવેચન લેખકે ખાસ ધ્યાન ખેંચ્યું
અનેક પ્રકારના છે. છે. એ ગાથા નીચે મુજબ છે. .
વાચસ્પત્યભિધાન:" साहारण सरीरा उ, णे गहा ते पकित्तिया ।
कन्दो बहुविधो लोके, आलुशब्देन भण्यते । आलए मूलए चेव सिंगबेरे तहेव च ॥"
करचालुश्चैव घण्टालुः, पिण्डालुः शर्करादिकम् । ' ભાવાર્થ-“સાધારણ શરીરવાળા અનેક પ્રકારે વર્ણવાયા છે: આલુ,
काष्ठालुश्चैव माद्यं स्यात् , तस्य भेदाः अनेकशः । મૂળ, અને આદુને આમાં સમાવેશ થાય છે.”
અર્થાત્ લેકે આલુ શબ્દને બહુ પ્રકારના કંદ એ અર્થમાં કહે આ ગાથામાં આવતા “આલુશબ્દ આજે ઉત્તર હિન્દુસ્તાનમાં છે, જેમ કે કરચાલુ, ઘંટાલુ, પિંડાલુ, કાષ્ટાલુ વગેરે. 'જે રીતે પ્રચલિત છે એ રીતે બાટાવાચક છે એમ શ્રી રતિલાલ ઉજમશી અભિધાન રાજેન્દ્ર કેશઃ શાહ સૂચવે છે. બટાટાની પેદાશ અર્વાચીનને બદલે પ્રાચીન હોય તે
आलुअ कन्द भेदे--आलकं कन्दविशेषः तत् च अनेकप्रकारमू।।
:
માં લખે છે કે
સ ધ્યાન ખેંચ્યું વિધાન
*