________________
'ર *
*
તા. ૧૫-૧૦-૧૭
''. - પ્રબુદ્ધ જીવન
/
૧૧૫
પં. નહેરૂનું એક લાક્ષણિક પ્રવચન ( ધી ઇન્ડીયન નેશનલ કમીટી ઓફ ધી વર્લ્ડ યુનિવર્સિટી સર્વીસના ઉપક્રમે The, Role of University in welfare Stateકલ્યાણું રાજયમાં યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર'—એ વિષય ઉપર હૈદ્રાબાદ ખાતે ગોઠવાયેલી સેમીનારમાં-વિચારણા પરિષદમાં તા. ૨૩–૪–૧૭ ના રેજ, ૫. નહેરૂએ, ખાસ કરીને આજના વિદ્યાર્થીઓને અનુલક્ષીને, એક પ્રેરક વિચારગંભીર વ્યાખ્યાન આપેલું. આ વ્યાખ્યાનમાં મનમાં વિચારી રાખેલા એ કકસ મુદ્દાઓ ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા વિચારોનું કેાઈ સંકલન નથી. પણ વિનાબાજી સાથે આગળના બે દિવસ નહેરૂ રહી આવેલા તેનાં સ્મરણો વડે પુલકિત બનેલા ચિત્તને સ્વૈરવિહાર છે. વ્યકિત તેમ જ સમષ્ટિના જીવનમાં આધ્યાત્મિક મૂલ્યનું કેટલું મોટું મહત્વ નહેરૂ કલ્પી રહ્યા છે તેનું આ વ્યાખ્યાનમાં આપણને એક અવનવું દર્શન થાય છે. પ્રસ્તુત વ્યાખ્યાનને સંકલિત તેમ જ સંક્ષિપ્ત સાર નીચે
નહેરમાં આવે છે. તરી)
પરિષદમાંથી આવું
છું
તા-ખૂબ ભલી છે, ઉદાર છે
હજુ હમણાં જ હું માઈસરની ગ્રામદાન પરિષદમાંથી આવું છું ત્યારે મને સ્પષ્ટ માલુમ પડે છે કે તે તે દેશના લેક-સાંની છું. ત્યાં આચાર્ય વિનોબા સાથે બે દિવસ ગાળવાનું મને સદ્ભાગ્ય આમ જનતા–ખૂબ ભલી છે, ઉદાર છે, આતિશીલ છે અને તેમને . પ્રાપ્ત થયું હતું. આજ સવારે તેમની હું રજા લેવા ગયા ત્યારે નામાં રહેલી હીન વૃત્તિઓને ઉત્તેજવામાં ન આવે તે મિત્રભવનાથી તેમના અભિગમમાં રહેલ અસાધારણ સંગીનતા અને દીર્ધદર્શિતા ભરેલી છે. અમેરિકામાં કે રશીઆમાં વસતી પ્રજા ખરેખર આપણને જોઇને હું ભારે આશ્ચર્યચકિત બની ગયો. આ સુકલકડી શરીર વાળા ખૂબ ગમે તેવી છે. તેમનામાં માનવતાનું અમૃત ભરપૂર ભરેલું છે. આ માનવી-માંદો અને નબળે, શરીરમાં કશી નક્કરતા ન મળે અને હવા આમ છતાં પણ જ્યારે તેમનામાં રહેલી ભયની વૃત્તિને અથવા તે જેટલે હળવે, જાણે કે શુન્યવતું ન હોય તેવ-દેશભરમાં પદયાત્રા અન્ય રાષ્ટ્ર પ્રત્યેના તિરસ્કારની લાગણીને ઉતેજવામાં આવે છે ત્યારે કરી રહ્યો છે.-આપણું મેટા માણસે ભલે હસે અને આપણા પછી તેઓ બુધ્ધિ કે તર્કપૂર્ણ દષ્ટિ–બને ગુમાવી બેસે છે. આજે અર્થશાસ્ત્રીઓ ભલે ગમે તે કહે--આ માનવી પ્રજા સમુદાયમાં ભ્રમણ કેઈને પણ યુદ્ધ ખપતું નથી. આમ છતાં પણ માત્ર યુદ્ધભીતિના કરી રહ્યો છે અને નરી આંખે દેખાય તેમ નહિ અને એમ છતાં કારણે બધી પ્રજાએ યુદ્ધતૈયારી પાછળ પાર વિનાની શકિત અને પણ ભારે અસરકારક રીતે પ્રજાજનોના માનસને તે પલટી રહ્યો છે.
સાધનસામગ્રી વેડફી રહી છે.
આજે મારી સામે બેઠેલે આટલે મોટે વિદ્યાથી સમુદાય જોઈને હું તેમને જોઉં છું અને મહાત્મા ગાંધી કે જેને આત્મા અણુબો
મને મારા વિદ્યાર્થી જીવનના દિવસો યાદ આવે છે. આજથી ૫૦ કરતાં વધારે શકિતશાળી હતો તેનું મને સ્મરણ થાય છે. એવી
વર્ષના ગાળા દરમિયાન હિંદમાં તેમ જ દુનિયામાં અદ્ભુત પરિવર્તને બીજી કોઈ પ્રજા છે કે જે આવા મહામાનને પેદા કરી શકે ?
નિર્માણ થયાં છે. મારા વિદ્યાર્થી જીવનના એ દિવસે અને આજના આ જંગલીપણાનું ચિહ્ન છે કે ઉત્કૃષ્ટતાનું ચિટૂન છે ? મારા માટે તે
દિવસે–એ બે વચ્ચે ઘણો લાંબા સમય પસાર થયેલે હેઈને આજના એ ઉત્કૃષ્ટતાનું–રાષ્ટ્રની ભવ્યતાનું–ભારે આશાસ્પદ ચિલ્ડ્રન છે.
યુનિવર્સિટીઅધ્યાપકો અને વિદ્યાર્થીઓના માનસને હું કેટલું સમજી. ' આવી વ્યક્તિઓમાં રહેલું આત્મતત્વ-હું તેનું તમારી પાસે
શકું છું તેની મને ખબર નથી. સાધારણ રીતે દરેક પેઢીને તેનું વર્ણન કરી શકતા નથી, માત્ર ઊંડાણથી તેને સંવેદી શકું છું–
આગવું માનસ હોય છે. હું યુનિવર્સિટીમાં હતા ત્યાર બાદ બે મોટા બાહ્ય સભ્યતા કરતાં ઘણું વધારે મહાન છે. અધ્યાત્મિક ભૂમિકા
વિશ્વવિગ્રહ અને અનેક નાની મેટી સોભજનક ઘટનાઓ બની વિનાની સભ્યતા પિલી છે અને માઠાં પરિણામો પેદા કરનારી છે..
ગઈ. હિંદ ખાતે અહિંથી અંગ્રેજોને આપણા લેકેએ હાંકી કાઢયા માત્ર આત્મતત્વને લગતી બાબતે જ એવી છે કે જે દુનિયામાં અસત્ય,
એ કાંઈ નાની સુની ઘટના નથી. મારી પેઢી ઉપર મહાત્મા ગાંધીની અધર્મ, અનિષ્ટોને સામને કરી શકે છે. આચાર્ય વિનેબાની તકલાદી
જબરજસ્ત અસર પડી હતી. દેશની આઝાદીની મહાન લડતે હિંદમાં . દેહદૃષ્ટિને જોતાં આવા કેટલાય વિચારે મારા મનમાં ઉભરાઈ રહ્યા હતા.
ભારે ખળબળાટ પેદા કર્યો હતે. મારી પેઢીના વિદ્યાર્થીઓ ગાંધીજીને હું એક બાજુએ તેમને જોઉં છું; બીજી બાજુએ આમ–
જે રીતે વિચાર કરતા હતા એટલી નિકટતાથી અને ગાઢ રીતે જનતાનું નરી પામરતાભરેલું, અનેક અસદુ અશથી ભરેલું જીવન
આજની પેઢીના કેટલા વિદ્યાથીએ વિચારી શકતા હશે તેનું મારે મન જોઉં છું અને મારી આંખ સામે ઉત્તર દક્ષિણ જેવા બે છેડાનાં
એક મોટું વિસ્મય છે. તમે એ સમયની તીવ્રતાપૂર્વક તે વિચાર ન જ કરી ‘ચિત્ર ઉપસી આવે છે. આપણે ત્યાં ઊંચામાં ઊંચું ચિન્તન અને
શકે એ સ્પષ્ટ છે. તમે તેમની જય પિકારે છે, પણ જે તીવ્ર તત્વજ્ઞાન છે; અને આપણે ત્યાં કનિષ્ટ કેટિનું આચરણ પણ છે.
સંવદેનાત્મક અનુભવે મારી પેઢીના લેકના જીવનમાં આમૂળ ફેરફાર આપણને વારસામાં સારાં તેમ જ નરસાં બને તે મળેલા છે. હતો તે સંવેદનાત્મક અનભવ તમારા ન જ બની શકે. મારીપેઢીના જો આપણે આગળ વધવું હોય તે સારાં તને આપણે જીવનમાં
વિધાર્થીઓનાં દિલ અઝાદી માટેની લડતના જે પડકારથી હલી ઉઠયા બને તેટલાં અપનાવવાં જોઈએ; બુરા તને નાબુદ કરવા જોઈએ,
હતા અને પાર વિનાનાં બલિદાન આપવાને પ્રેરાયા હતા તેવા નિર્મળ કરવા જોઈએ. આપણને જે કાંઈ જુદા પાડે, વિખુટા કરે,
આહોહનના અભાવમાં અજના વિદ્યાથીઓની મોદશા કેવી હશે અલગ કરે, તેને આપણે અનિષ્ટ તત્ત્વ સમજવું જોઈએ. અને આવાં
તેનું મને એક ભારે અશ્ચર્ય છે. અલબત્ત આજના વિદ્યાથીએ તો આપણે ત્યાં પૂરતા પ્રમાણમાં છે–પ્રદેશવાદ, જ્ઞાતિવાદ, કોમવાદ
સમક્ષ પણ એક પડકાર તે ઉભે જ છે–દેશની નવરચના કરવાને. અને કદિ કદિ ધર્મસંસ્થા પણ, કે જે સમાજને ધારણ કરનાર–એકત્ર
આપણી સાધનાની પધ્ધતિને વિકૃત કરવામાં આવશે તે આપણે • કરનાર-તત્વ તરીકે લેખાય છે અને એમ છતાં જે આવું વિભેદક
આપણું ધ્યેયને-લક્ષ્યને-પહોંચી નહિ શકીએ. જો આપણે સારૂં જીવન કાર્ય કરતી જોવામાં આવે છે. હિંદની એક પાયાની સુટિ જ્ઞાતિસંસ્થા
જીવવા માંગતા હોઈએ તે તેવું જીવન અનુચિત અથવા તે બેટા. છે. તેમાં સારા તો કદાચ હશે, પણ મુખ્યત્વે કરીને તેણે માનસિક સાધન વડે આપણે શી રીતે સિદ્ધ કરી શકવાના હતા તે વ્યકિતગત, સંકુચિતતા જ કેળવી છે. આ બધી ત્રુટિએ-એકતા વિરોધી દીવાલે..
રાષ્ટ્રીય અને આન્તરરાષ્ટ્રીય–બધા સવાલને આ બાબત એકસરખી આપણે નાબુદ કરવી ઘટે છે. આખરે તે રાષ્ટ્રીય દીવાલને પણ
લાગુ પડે છે. હું જાણું છું કે કઈ પણ બાબતને કેવળ એકાંતપણે આપણે સમયાન્તરે જમીનદોસ્ત કર્યો જ છૂટકે છે.
વળગી રહેવાથી વ્યકિતનું જીવન–એથી પણ વિશેષ રાષ્ટ્રનું જીવનઆજની દુનિયાએ આન્તરરાષ્ટ્રીય એકતા અને અન્તરરાષ્ટ્રીય ચાલી શકતું જ નથી. ઘણી વખત વધારે દૂષિત માર્ગ છોડીને પ્રમાવિગ્રહ વચ્ચે પ્રસંદગી કરવાની છે. આપણે સ્પષ્ટ સમજવું જોઈએ ણમાં એાછા દૂષિત માર્ગનું આપણે વ્યવહારજીવનમાં અવલંબન લઈએ કે લાગણીશન્યતા અને તેમાંથી પ્રગટતે બંધુત્વવાદ એ ખરી છીએ. કારણ કે બીજો માર્ગ વધારે ખતરનાક હોય છે. આ બધું ' આન્તરરાષ્ટ્રીયતા નથી. આન્તરરાષ્ટ્રીયતા એ કાંઈક હકારાત્મક અને સંગે પ્રમાણે નક્કી કરવું પડે છે, પણ આજે જરૂર છે સ્પષ્ટ અને સયિ વસ્તુ છે. જ્યારે દુનિયાના ભિન્ન ભિન્ન દેશોમાં હું પ્રવાસ કરૂં વિશદ વિચારશક્તિ ખીલવવાની. આજની દુનિયા અનેક ભીષણ સમસ્યા
|