________________
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ
વર્ષ ૧૯ : અંક ૧૨
પ્રબુદ્ધ જીવન
-
- -
મુંબઈ એકબર ૧૫, ૧લ્પ૭, મંગળવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર - આફ્રિકા માટે શીલિંગ ૮
' 'છુટક નકલ : નયા પૈસા ૧૯ "ા ગાગાલ સાત સાત ગાલ શાહ કાકા ઝાક જાલ શાહ શાલ કant= તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ચાર શાક ગાગાલ ગાલા કાળs ગાલ લાલા
થયા હતા. અe.
પંડિત સુખલાલજીને ગુજરાત યુનિવર્સિટી તરફથી જામનry "si
ડોકટર ઓફ લેટર્સ'નું પદવીદાન તા. ૪-૧૦-૧૭ ના રોજ સાંજના પાંચ વાગે અમદાવાદ ખાતે સોળ વર્ષની નાની ઉંમરે દુર્દવથી ચર્મચક્ષુનું તેજ ખેવા છતાં, અડગ ગુજરાત યુનિવર્સિટી તરફથી ૫, સુખલાલજી સંધવીને ડોકટર ઓફ ધૈર્ય અને સંકલ્પશકિત વડે માત્ર શ્રવણથી જ આપે આપને જ્ઞાનલેટર્સની માનાર્હ પદવી અર્પણ કરવા માટે યુનિવર્સિટીના પટાંગણમાં સંચય શરૂ કર્યો અને અદ્ભુત સ્મરણશકિત, સૂક્ષ્મ ચિંતન, માનસિક એક ખાસ સમારંભ યોજવામાં આવ્યો હતો. નાદુરસ્ત તબિયતના કારણે ચહ્ન તથા મનન વડે તત્ત્વદર્શન જેવા ગહન વિષયને એટલે વિપુલ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ મુંબઈ પ્રદેશના રાજ્યપાલ આ પ્રસંગે તથા ઊંડો અભ્યાસ કર્યો કે અત્યારે એ વિષયના એક પ્રખર મૌલિક ઉપસ્થિત થઈ શકે તેમ નહિ હોવાથી આ સમારંભના પ્રમુખસ્થાને ચિંતક તરીકે આપની ગણના થાય છે. યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી. હરસિદ્ધભાઈ વ. દિવેટીઆ બીરાજ્યા નાની ઉંમરે પણ અનેક કષ્ટ વેઠીને કાશી, દરભંગા, આગ્રા, હતા. મુખ્ય મહેમાન તરીકે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી આ વગેરે સ્થળોમાં નિવાસ કરીને આપે ઉચ્ચ જ્ઞાનની સમૃદ્ધિ મેળવી પ્રસંગે હાજર રહ્યા હતા. આ સમારંભ માટે એક વિશાળ મંડપ તથા અભ્યાસ પૂર્ણ પુસ્તકો પણ ઉતરાવ્યાં. ઈ. સ. ૧૮૨૨ માં ગાંધી બાંધવામાં આવ્યું હતું અને
જીએ અમદાવાદમાં સ્થાપેલી અમદાવાદ શહેરના આગેવાન
વિદ્યાપીઠમાં જોડાવાને આપ નાગરિકે–ભાઈઓ તથા બહેને
આકર્ષાયા અને તેના પુરાતત્ત્વ-બહુ મેટી સંખ્યામાં એકત્ર
મંદિર માટે ભારતીય દર્શન
શાસ્ત્રોના અધ્યાપક તરીકે નામ શરૂઆતમાં યુનિવર્સિ- -
કાર્ય શરૂ કર્યું અને ત્યાં આઠેક ટીના મહામાત્ર શ્રી. કંચનલાલ
વરસ સુધી આ પદ પર રહી પરીખે સમારંભ નિમિતે આ
અધ્યયન તેમ જ અધ્યાપનનું વેલા સંદેશાઓનું વાંચન કર્યું
કાર્ય કુશળતાથી કર્યું એ હતું, જેમાં રાજ્યપાલ શ્રી પ્રકાશ
હકીકત સુવિદિત છે. ઈ. સ. તથા લેડી વિદ્યાગૌરી નીલકંઠના
૧૮૩૩ માં આપ બનારસ હિન્દુ સંદેશાઓને સમાવેશ થત
યુનિવર્સિટીમાં જૈન દર્શનના હતું. ત્યાર બાદ સીન્ડીકેટ
અધ્યાપક તરીકે નિમાયા અને અને સીનેટના પ્રસ્તુત પદવીદાન
દસેક વરસ તે પદ પર રહીને અંગે કરવામાં આવેલા ઠરા
નિવૃત થયા. તે પછી મુંબઈવાંચી સંભળાવવામાં આવ્યા.
આવી ભારતીય વિદ્યાભવનના અને લીટરેચરની ફેકલ્ટીના ડીન
માના અધ્યાપક તરીકે આપ પ્રીન્સીપાલ દેસાઇએ ઉપકુલ
જોડાયા અને ઈ. સ. ૧૯૪૭ પતિને પં. સુખલાલજીને પદવી
માં અત્રેની ગુજરાત વિદ્યાપ્રદાન કરવા વિનંતી કરી. આ
સભામાં માનાર્હ 'અધ્યાપક વિનંતિને સ્વીકાર કરતાં ઉપ
તરીકે દાખલ થયા ત્યારથી કુલપતિ શ્રી. હરસિદ્ધભાઈએ
આપને અમદાવાદમાં નિવાસ નીચે મુજબનું નિવેદન કર્યું
થયે છે એ અમદાવાદ અને
ગુજરાતનું સદ્ભાગ્ય છે. ગુજઉપકુલપતિનું નિવેદન
રાત યુનિવર્સિટીની પીએચ. ડી. પ્રજ્ઞાચક્ષુ ૫. સુખલાલજી,
ની પદવી માટે અનુસ્નાતક આપ માત્ર ગુજરાતમાં
પ્રાધ્યાપક તરીકે પણ આપની જ નહિ પણ અખિલ ભારતમાં
સેવાઓ અમને મળતી રહી છે. કે આપણું પ્રાચીન તત્ત્વદર્શનેના
. અત્યાર સુધીમાં આપે છે ઊંડા અભ્યાસક અને પ્રતિષ્ઠિત
પચાસેક અભ્યાસપૂર્ણ ગ્રંથનું વિધાન તરીકે સુવિખ્યાત છે.
ટૅકેટર સુખલાલજી સંઘવી
- સંપાદન અને સંશોધન કર્યું