SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ફ'- પ્રબુદ્ધ જીવન ! " તા. ૧-૧૦-પs , - - - મુખ્ય બાબતે પણ વરસથી વધારે સમય ઉના છે. આમ છતાં . સમાજવાદી સહકારી સમાલિત રાજ્યરચના તરફ Towards a Socialistic Co-operative Commonwealth - ( આજથી બે વર્ષ પહેલાં ભરાયેલા કેસના અવાડી–અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસનું લક્ષ્ય છેભારતની સમાજવાદી ઢબની-Socialistic Pattern of Society–ઉભી કરવાનું. આ લક્ષ્યને Socialistic Co-operative Common- wealth-સમાજવાદી સહકારી સંમીલિત રાજ્યરચના–એમ બીજી રીતે પણ વર્ણવવામાં આવે છે. દેશમાં ઉભી થયેલી ભિન્ન ભિન્ન વિચાર સરણીઓ અને કપાયલી ભિન્ન ભિન્ન સમાજરચનાના અનુસંધાનમાં કોંગ્રેસે કપેલી આ સમાજવાદી સમીલિત સહકારી રાજ્યરચના કેવી હશે અને તેની શું શું વિશેષતાઓ, હશે એ સંબંધમાં કોંગ્રેસના પ્રમુખ શ્રી ઉછરંગરાય ન. ઢેબરે એક ચિન્તનપૂર્ણ અને પ્રમાણભૂત નિવેદન ઓગસ્ટ માસના એ. આઈ. સી. સીના “ઇકનેમિક રીવ્યુ” માં બહાર પાડ્યું છે. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા ધારેલ તે નિવેદનના અનુવાદ પહેલે હફતે નીચે આપવામાં આવે છે. તંત્રી) - આપણું ધ્યેય છે—સમાજવાદી સહકારી સમીલિત સહકારી (૩) સામ્યવાદને સ્વીકાર શા માટે ન કરીએ ? Rior43244 ('Socialistic Co-operative Commonwealth'). (૪) સર્વોદય શા માટે નહિ? સમાજવાદના ક્ષેત્રમાં આવનવાદી, માકર્સવાદી, ફેબિયન, ક્રિશ્ચિયન, સમાજ- (૫) સમાજવાદી ઢબને સમાજ (Socialististic Pattern of વાદી ઈત્યાદિ ઘણી વિચારધારાઓને સમાવેશ થાય છે. પ્રજા સમાજવાદી Society) * અથવા તે સમાજવાદી સહકારી સમાલિત રાજ્યરચનાની આપણી કલ્પના શી છે ? : કયા તબક્કાઓ . પક્ષ પણ સમાજવાદમાં માને છે. તેવી રીતે સામ્યવાદી પક્ષ પણું દ્વારા આપણે તે અમલી બનાવવા માગીએ છીએ ? સમાજવાદમાં શ્રદ્ધા ધરાવે છે. અગાઉ જેની લેકે ચર્ચા કરતા હતા" શીધ્ર પરિવર્તનની આવશ્યક્તા તે મંઝિલને કોંગ્રેસે નિશ્ચિત કરી–તેને બે વરસથી વધારે સમય થઈ પ્રશ્ન પહેલઃ આપણી સામાજિક-આર્થિક રચનામાં શીધ્ર પરિગયો છે. તેની મુખ્ય મુખ્ય બાબતે પંડિત જવાહરલાલજીએ સમજાવી વર્તન લાવવાની શા માટે આવશ્યક્તા છે? હતી ? છે. આમ છતાં આ વિષય પર નિર્ણયાત્મક દ્રષ્ટિકોણથી વધુ વિચાર ઉત્તર : (૧) આપણે દેશ હવે એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. કોઈ પણ કરવામાં આવ્યો નથી. આ વિષય અંગેના અંતિમ વિચારમાં એટલે જ આ દેશમાંની સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ તેના ઇતિહાસમાં એક ને કૈક લાવે છે--- તફાવત છે કે સર્વ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે છે, અને શોવ જ આપણા દેશમાં થયું છે. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ પછી, પ્રત્યેક દેશ આ પ્રશ્નો એવા છે કે તે દ્વારા તે પ્રશ્નો કરનારની ભારતની પ્રવર્તમાન માટે તેનું પિતાનું ભાવિ સત્વરે નક્કી કરવાનું કર્તવ્ય થઈ પડે છે, અને પરિસ્થિતિ અંગેની અનભિજ્ઞતા જાહેર થાય છે અને આ કારણે એ જ ' તેના સંદર્ભમાં એ પણ જરૂરી છે કે પિતાની સમસ્યાઓને તે કઈ આપણને આપણી નવી મંઝિલને તથા સમાજવાદી સમીલિત સહકારી રીતે હોય છે તેને પણ તેણે વિચાર કરવાને દોય છે. સ્વરાજ્યના અર્થ અને સ્વરૂપને નિશ્ચિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા (૨) પિતાની સમસ્યાઓને લાંબદેર નિકાલ કરવા અર્થે કાદ છે તેમજ તેની સ્થાપના કરવા માટે પગલાં લેવા માટે આપણને પણ દેશ સ્થિર અને શકિતશાળી હોય એ જરૂરી છે. કોઈ પણ એક વિચારતા કર્યા છે. ' દેશની રાજકીય સ્થિરતા વિવિધ બાબતો પર આધારિત રહે છે. તેમાંની * આપણા સામાજિક-આર્થિક પરિસ્થિતિના માળખામાં ક્રાંતિકારી કેટલીક અગત્યની બાબતે વિષે હવે હું ચર્ચા કરીશ. અને આમૂલ તેમજ ઝડપી પરિવર્તન લાવવા અંગે આપણામાંની () દેશની જનતામાં એકતા: આ એકતા એટલે રાજકીય A ' દરેક વ્યક્તિ એકમત હોવા અંગે હું આશંકા સેવું છું, અને તે માટે એકતા નહિ,' એટલે કે રાષ્ટ્રના રાજબંધારણ પ્રત્યે લેકે આસ્થા દર્શાવે - હું કઈને દોષિત ઠરાવવા માગતા નથી. ભારતીય સમાજ તેની રૂઢી- તેવી એકતા નહિ. આ એકતા યથાર્થ, વાસ્તવિક અને સર્વાગી હોવી - ચુસ્તતા માટે મશહૂર છે. બીજી કોઈ પણ સંસ્કૃતિના ટુકડે-ટુકડા કરી જોઇએ. સ્વાતંત્ર્ય માટેના સંધર્ષમાં સફળતા મેળવવા પ્રજામાં જબર-' . નાખે એવી મુશ્કેલીઓના પહાડ સામે ટક્કર લઇને રૂઢિચુસ્તતા દસ્ત શક્તિ પેદા થવી જોઈએ અને તે માટે પ્રજાના જીવનમાં રહેલા અદ્યાપિ જીવંત રહી છે. તે હવે પ્રશ્ન આ છે કે આપણે આપણા વિભેદક ત નાબુદ થવા જોઈએ અને સુદઢ, સંગતિ એકતાની દેશની સામાજિક-આર્થિક પરિસ્થિતિના માળખાનું મૂળભૂત પરિવર્તન પ્રતિષ્ઠા થવી જોઈએ. પણ આપણી બાબતમાં એમ બન્યું છે કે ‘કરવાની જરૂર શા માટે છે? આપણામાં રહેલા વર્ગભેદ, જાતિભેદ, સંપ્રદાયભેદે નાબુદ થાય તે પહેલાં - આ ઉપરાંત એમ પણ પૂછવામાં આવે છે કે “આપણા વિકાસ અસાધારણ ઐતિહાસિક સંયોગોની અનુકુળતાના પરિણામે આપણને માટે બ્રિટન તથા અમેરિકાએ અખત્યાર કરેલી રીતી–પદ્ધતિઓ-જે , ધાર્યા કરતાં વધારે સહેલાઈથી અથવા તે જદિથી આઝાદી પ્રાપ્ત થઈ છે. સએિ હોવા છતાં પરિણામે કલ્યાણકારી તેમજ લાભ- પરિણામે અંદર અંદરની એકતા—સાધનાની પ્રક્રિયા અધુરી જ રહી પ્રદ–સાબિત થઈ છે–તે શા માટે આપણે અખત્યાર ન કરીએ ? આપણે ગઈ છે. જાતિગત તેમ જ સાંપ્રદાયિક વફાદારીઓ તેમ જ અન્ય વર્ગીય સમાજવાદ જ શા માટે સ્વીકારીએ છીએ ? સમાજવાદે તો હજી તેની લાગણીવિવશતાઓ હજુ પણ આપણને વિભક્ત કરી રહી છે. પેતાની ઉપયોગિતા સિદ્ધ કરવાની છે. આપણને એમ પણ પૂછવામાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી આ એકતાની સાધના પ્રમાણમાં સરળ બની છે, આવે છે કે “જો તમે સમાજવાદ ઇચ્છતા હો તે સામ્યવાદીઓને કારણ કે આપણામાં કુસંપનાં-જુદાઈન-બળેને સતત જીવતા રાખતાં સાથ શા માટે નથી મેળવતા ? કારણ કે ઓછામાં ઓછું આજની' છેસ્થિતિમાં તેમનામાંથી એવા અનુભવી લે કે મળશે કે જેમનું માર્ગ, બહારનાં સ્વાર્થી તો હવે આપણા દેશમાંથી સદાને માટે દૂર થયાં દર્શને આપણને પ્રારંભમાં ભારે મદદરૂપ બની શકશે. છેવટે આપણને 3 છે. એમ છતાં પણ આપણામાં પરિપકવ એકતાને અભાવ આપણી છે હતા એમ પણ પૂછવામાં આવે છે કે “જો આપણે કોઈ નવી ચીજ પ્રાપ્ત પ્રગતિનું રૂ ધન કર્યા જ કરે છે અને આપણું જીવનમાં સ્થિરતા અને કરવાને માર્ગે જઈ રહ્યા છીએ તે શા માટે ગાંધીજીની સલાહ ન * જ શક્તિમત્તાની આબોહવા પેદા થવા દેતું નથી. દરેT '' માનીએ ? અને શા માટે “સર્વોદય સમાજ ને અર્થે કાર્ય ન કરીએ ?” - (8) સતીની ભૂખ: ભારતની નિષ્ફળતાનું બીજું ! પણ કાંગ્રેસી નેતાગીરીએ ઉક્ત પ્રશ્નોને ઉત્તર આપવાનો છે. એક કારણ છે. રાષ્ટ્ર તરીકે આપણામાં સત્તાની કલ્પનામાં ન આવે E \' , ', ' ' તે હવે હું આ નીચે આપેલા પ્રશ્નોને એક પછી એક ઉત્તર એવી ઊંડી ભૂખ છે, નિર્બળતા છે. ભૂતકાળમાં ભારતીય રાજનીતિપર આપવાની કોશીષે કરીશઃ ' ' માટે આ એક અભિશાપરૂપ રહી છે. આપણી દળબંધી અને વર્ગીય , (૧) જેના પરિણામે આપણા સમસ્ત સમાજને સંપૂણ પુન: વફાદારીઓનાં સ્થાને જીવનની અધિક વ્યાપક " ધારણું સ્થાપિત કરવી ' ' , નિર્માણ થાય એવું પરિવર્તન સાધવા માટે આટલી બંધી જશે અને સત્તાની ભૂખનું મીશનરીઓ જેવી ઉત્સાહયુક્ત ભાવનામાં ઉતાવળ શા માટે? , , , રૂપાન્તર કરવું પડશે. આ 1 " , "'. * : . (ર). આપણે બ્રિટન અથવા અમેરિકાએ અખત્યાર કરેલી પદ્ધતિ છે. આ બન્ને બાબતો આપણી મને વૈજ્ઞાનિક ઈચ્છાઓમાં સંશોધન શા માટે અખત્યાર નથી કરતા નથી કરી શકતા ?- અને પરિવર્તન માગી રહી છે. આપણી નવી ધારણાઓ અને આપણાં કથા Art 1 કપ જ ગામના કા
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy