________________
*
I
*
I
htter
છે
!
Mus
બટાટાના છોડનું ચિત્ર
*
* *
::
F
71
:
:
માબ *
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧૭ આજ સુધી બટાટા કંદમૂળ લેખાતા અને તેથી અભક્ષ્ય–વર્ય ગણાતા રહ્યા છે. પણ એ તે એક માન્યતા ભ્રમ હતું એમ માલુમ પડતાં સાધારણ વનસ્પતિકાયનાં જે વિશિષ્ટ લક્ષણ ઉપર આપવામાં આવ્યા છે તે લક્ષણે બટાટાને લાગુ પડે છે અને તેથી તે અભક્ષ્ય લેખાવા જોઇએ એ તર્ક કોઈ રજુ કરે એવો સંભવ છે. પણ એ લક્ષણે પણ વસ્તુતઃ બટાટામાં સંભવતા હોય એમ જણાતું નથી. દા. ત. કુંવારને કોઈ પણ ટુકડો અધ્ધર લટકાવવામાં આવે છે તે સહજ વધવા માંડે છે અને તેમાં નવાં પત્તાં ઉગવા માંડે છે. આ રીતે બટેટા “છિન્નરહે છે જ નહિ. આખા બટેટાને કોઈ પણ ટુકડો વાવવાથી ઉગતા નથી. દરેક બટેટાના ફળમાં ચાર પાંચ ગ્રંથી જેવા ભાગે હોય છે. તેને બટાટાની આંખો કહેવામાં આવે છે. એ આંખમાં જ બટેટાનાં બીજે રહેલાં હોય છે. આ અખો વાવવામાં આવે તે જ તેમાંથી બટેટા ઉગે છે અને તે ઉગવાની પ્રક્રિયા એ આંખોમાં રહેલાં બીજકણમાંથી જ શરૂ થાય છે. આ ઉપરાંત બટાટાના દળ અથવા ગર્ભમાં સ્પષ્ટ દેખાય એવા રેસાન્તાંતણા હોય છે, તેમ જ બટાટાના સેલ્સ વચ્ચે પણ તાંતણું હોય છે જેને અંગ્રેજીમાં Fibrous Tissues કહેવામાં આવે છે. આ હિસાબે બટાટાને સાધારણ વનસ્પતિકાયની કટિમાં પણ મૂકી શકાય તેમ છે જ નહિ... આ મુદ્દાના અનુસંધાનમાં અહિં એટલું સ્પષ્ટ કરવાની જરૂર છે કે બટાટા સંબંધમાં આજ સુધી આ તર્ક કેઈએ રજુ કર્યો જાયે નથી. સામાન્ય જૈનના મન ઉપર એટલો જ સંસ્કાર રહેલું હોય છે કે પિતાથી બટાટા ન ખવાય, કારણ કે બટાટા કંદમૂળ છે. . .
, બટાટા ભારતની જુના કાળની કઈ પેદાશ નથી. તેની ઉત્પત્તિને
ઈતિહાસ એ છે કે સુવિખ્યાત નાવિક સર ઑલ્ટર રેલે સૌથી પ્રથમ ઉપર આપેલા ચિત્ર ઉપરથી માલુમ પડશે કે આ છોડને થડ
દક્ષિણ અમેરિકામાંથી ઈ. સ. ૧૬૪૫ માં ઈંગ્લાંડમાં આવ્યું અને છે અને તે થડમાંથી ડાળીઓ છુટી છે અને તે ડાળીઓના છેડે
ત્યાંથી સમયાન્તરે હિંદ ખાતે તેની આયાત થવા લાગી અને પરિણામે
હિંદમાં પણ તેનું વળતર શરૂ થયું. અન્ય કંદોના જેમ મૂળ સંસ્કૃત, ફળની માફક બટાટા લાગેલ છે. આ છોડના થડને ભાગ, ડાળીઓ
કે પ્રાકૃત શબ્દો મળે છે તેમ બટાટા સૂચવતે કોઈ પ્રાચીન , તથા બટાટા ભેયસીંગના છોડની માફક જ જમીનમાં ઢંકાયેલા હોય છે. શબ્દ છે જ નહિ. ,
આ ઉપરથી એવા અનુમાન ઉપર સહજપણે આવી શકાય છે કે બટાટા જમીન નીચે ઉગતા હેઈને અને તેનું સામાન્ય સ્વરૂપ અન્ય કદને મળતું હેઈને બટાટાને જૈન આચાર્યોએ કંદમૂળની કટિમાં મૂકી દીધા હોવા જોઈએ અને તેથી ખાદ્ય પદાર્થ તરીકે તે વર્ય લેખાયા હોવા જોઈએ. એ તે જાણીતું છે કે આપણામાં ભૌતિક પદાર્થો સંબંધમાં કદિ પણ ઊડી વૈજ્ઞાનિક સંશોધનની વૃત્તિ કે પરંપરા હતી જ નહિ. બટાટા એક ન પદાર્થ છે તો તે કેવી રીતે ઉગે છે તેની બારીકીથી તપાસ કરવી અને પછી તે ભક્ષ્ય લેખાવું જોઇએ કે અભક્ષ્ય લેખાવું જોઈએ તેનું નિદાન કરવું–આવી સંશોધન વૃત્તિના અભાવે ઉપર ઉપરના સામ્યથી બટાટાને કંદમૂળ તરીકે, સાધારણ વનસ્પતિકાય તરીકે, અનન્તકાય તરીકે અને તેથી અભક્ષ્ય છે તરીકે આજ સુધી લેખવામાં આવ્યા હોય એમ લાગે છે. આજનું વૈજ્ઞાનિક સંશોધન આ પ્રચલિત માન્યતાનું સમર્થન નથી કરતું. આ ઉપરથી કંદમૂળ ગણીને બટાટાને જેણે વર્જ્ય ગણ્યા હોય તે અન્ય '' પ્રત્યેક વનસ્પતિકાયના પદાર્થો માફક બટાટાને ઉપભોગ કરી શકે છે. તે બટાટાનું સ્વરૂપ ગમે તે હોય-એક વખત વર્ષે ગયા તે હવે
ઉપભેગું બની ન જ શકે એમ જે માનતા હોય તેમણે પ્રચલિત - નિયમને વળગી રહેવું એ જ ઉચિત છે. . .
. - આ ચર્ચાને આશય તે એટલું જ સચવવાને છે કે આપણા
આચારનિયમનું અવારનવાર સશેધન થવું ઘટે છે અને સંયમ આ ઉપર આપેલ કંદમૂળનાં ચિત્ર ઉપરથી માલુમ પડશે કે કંદમૂળ
- તથા અહિંસાને કેન્દ્રમાં રાખીને તેમાં જે સુધારા વધારા કે ધટાડા , પત, જ ઝીણા રેસાઓ દ્વારા જમીનમાંથી કેસ ખેંચે છે. અને તે કરવાની જરૂર લાગે તે મુજબ તેમાં આપણે ફેરફાર કરતા રહેવું એકદમાં ભેગા થાય છે અને આ દરેક માંથી કાળી અને એમાં સંશોધનની અને આપણી બુદ્ધિમત્તાની સાથે કતા રહેલી છે.
પરભાત કે
Kવી
*
:
કંદમૂળનાં ચિત્રે.
મૂળાને કંદ, બીટરૂટને કંદ, ગાજરને કંદ, સકરીઆનો કંદ.
ક,
*
* *
કરી છે,