________________
કરી હોવાની માન્યતાભ્રમ વિકાસમ, કોઇ સંપ્રદાયના આચારગત કેટલાક વિધિનિષેધ એવા એમ જીવના પાંચ કેદ કરવામાં આવ્યા છે. આમાં વનસ્પતિકાય
મ્બિવલી અને અનુભવના પરિણામે વિજ્ઞાનનાં પેલાતા જતા પ્રકાશના જેમાં ફળ, ફુલ, ઝાડ, પાન, કદમૂળ વગેરેમાં સમાવેશ કરવામાં આવ્યો આ પરિણામે તેમાં જ સતક વિચારણા કરવાની આધુનિક- પરીપરાનાર્થકારણે છે તેને એકેન્દ્રિય જીવ ગણવામાં આવે છે. વીરપતિના એ વિભાગ
તેને સપ્રદાયની માં માન્યતાઓને કાયમ રાખવા છતાં, આજે કરવામાં આવ્યા છે. ૧ પ્રત્યેક વનસ્પતિકાય. ૨ સાધારણ વનસ્પછે. સ્વીકારપાત્ર છે. એમલયગ્ય નથી રહ્યા એમ માલુમ પડે છે. દા. ત. તિકાય. જે વનસ્પતિના શરીરમાં એક જીવ હોય જેવાં કે ફળ, પુલ, શિર રેશમી વસ્ત્રને જૈન ધર્મના ક્રિયાકાંડી આચારશાસ્ત્રમાં અન્ય પ્રકારનાં શાક, પાંદડાં વગેરે. તેને પ્રત્યેક વનસ્પતિકાય કહેવામાં આવે છે.
વએ કરતાં વધારે પવિત્ર માનવામાં આવ્યું છે. રેશમી વસ્ત્ર પેદા, જેના એક શરીરમાં અનન્સ જી હોવાનું માનવામાં આવે છે તેને
કરવા પાછળની હિંસા રહેલી છે એ હકીકત હોવા છતાં, આ વસ્ત્રને સાધારણ વનસ્પતિકાય કહેવામાં આવે છે. આનું બીજું નામ અનંત આ પવિત્ર કેમ ગણવામાં આવ્યું હશે, અને તે પણ જૈન આચાર મુજબ- કાય છે અને એક જે શરીરમાં અનન્ત જીવાળા આ પદાર્થોને જૈન
તેનું આપણને ભારે આશ્ચર્ય થાય છે. આમ કેમ બન્યું હશે તે ધર્મ પ્રમાણે અભક્ષ્ય લેખવામાં આવે છે. ' આ બાબતની ઊંડી ખોજ કરતાં એવા અનુમાન ઉપર અવાય છે કે , ' આ સાધારણ વનસ્પતિકાયમાં કંદ, ફગ, શેવાળ, બીલાડીના છે
રેશમી વસ્ત્ર માટે સંસ્કૃત શબ્દ ચીનાંશુક છે. તેના અર્થ એમ . ટોપ, મત્ય, થેગ, શેર, કુંવાર, ગુગલ, ગળે, વગેરે પદાર્થોને - થયેલ કે રેશમી વસ્ત્ર પહેલાં ચીનથી ભારતમાં આવતું હશે. ભારતમાં સમાવેશ થાય છે. સાધારણું વનસ્પતિકાય ઓળખવાનાં લક્ષણો ની - તે પેદા થતું નહિ હોય. એટલા માટે તે ચીનાંશુક–એટલે કે ચીનથી શાસ્ત્રકારોએ આ મજ ' આવેલાં વસ્ત્ર તરીકે ઓળખાતું હશે. આપણા દેશમાં માત્ર સુતરાઉ” ગુપ્ત હોય. જેને ભાંગતાં એક સ * અને ઉની કાપડ થતું હશે. તેની સરસાઈમાં ચીનથી આવેલું આ વગરનું હોય અને જેમાંથી. કાપેલે કોઈ પણ ટુકડા કરીથી ઉગે તેમ જ
રેશમી વસ્ત્ર ટકાઉપણું, મુલાયમપણું, સુંવાળાપણું અને હુંફ આપવી હોય તેને એટલે કે જૈન શાસ્ત્રની પરિભાષામાં જે “છિન્નરૂહ હોય . પણ આ બધી બાબતમાં ખૂબ જ ચડિયાતું લાગવાથી ધાર્મિક ક્રિયા તેને સાધારણ વનસ્પતિકાય અર્થાત અનન્તકાય છવ તરીકે ઓળખવા;
કરતી વખતે આવા રેશમી . એને જ ક્રિયા કરનારે ઉપયોગ કરવો તેથી વિપરીત હોય તેને પ્રત્યેક વનસ્પતિકાય તરીકે ઓળખવા. - એવો વિધિ પ્રતિપાદિત કરવામાં આવ્યું હશે. પછી તે રેશમી કાપડ
સાધારણ વનસ્પતિકાર્યમાં જે કંદને સમાવેશ કરવામાં આવ્યું છે.' - બનાવવાને હુન્નર ભારતમાં આવ્યું; રેશમના કીડાઓનો ઉછેર અને
તેને આજની ચાલુ પરિભાષામાં કંદમૂળ તરીકે વ્યવહારવામાં ઓળખવામાં વસ્ત્રો બનાવવા માટે તેની મોટા પાયા ઉપરની હિંસા ભારતમાં શરૂ
આવે છે, કારણ કે આ કંદ જમીન નીચેના થરની માટીમાંથી અન્ય - થઈ અને રેશમી કાપડ કેમ બને છે તેની પણ સર્વને જાણ થઈ.
મૂળીયાં માફક સીધા ઉગે છે–તે સ્વતઃ જ મૂળ છે. શકરીઆ, ગાજર, , , , આમ છતાં જેનું સદા સ્થિતિચુસ્ત માનસ હોય છે અને જે જુના વિધિ
- રતાળુ, સુરણ, ડુંગળી, લસણ, મૂળાના કાંદા વગેરે વનસ્પતિકોટિના છે નિષેધને એકાન્ત વળગી રહેવામાં જ ધાર્મિક્તાની ચરિતાર્થતા માને
‘પદાર્થો આ પ્રકારનાં અથવા તે કંદમૂળા છે. બટાટાને પણ છે એવા ધર્માચાર્યો આજે પણ રેશમી કાપડને પવિત્ર માને છે અને
- આજ પ્રકારના કંદમૂળ લેખવામાં આવે છે અને તેથી અન્ય કંદમૂળે મનાવે છે. વસ્તુતઃ અંગત ભેગ ઉપભેગને પ્રશ્ન બાજુએ રાખીએ,
માફક બટાટાને જૈને અભક્ષ્ય લેખે છે. પણું ધાર્મિક અનુષ્ઠાનમાં રેશમી કાપડ સદાને માટે બહિષ્કત જ બનવું જોઈએ અને તેની જગ્યા, અહિંસાના ધોરણે કેવળ શુદ્ધ ખાદીનાં
બધાં જ કદે જમીન નીચે ઉગતા હોઈને જમીન નીચે ઉગતા વસ્ત્રોને મળવી જોઈએ.
બટાટાને પણ કંદમૂળની ગણતરીમાં મૂકવામાં આવ્યા હોય એમ લાગે આ રીતે ગેરેચન, કસ્તુરી અને અંબરની પ્રાપ્તિ હિંસા
છે. પણ અન્ય કેદની ઉગવાની રીતમાં અને બટાટાની ઉગવાની ? મૂલક હોવા છતાં તે તે દ્રવ્યમાં રહેલી સુવાસ અથવા તે અન્ય
રીતમાં અતિ મહત્વને ફરક છે. આગળ જણાવ્યું તે મુજબ અન્ય
કંદે જમીન નીચેની માટીમાંથી સીધા ઉગે છે, જ્યારે બટાટા પ્રત્યેક વિશેષતાઓના કારણે તેમને પવિત્ર દ્રવ્યની કટિમાં મૂકવામાં આવેલ છે અને જૈન મૂર્તિની અંજનશલાકા તેમ જ પ્રતિષ્ઠાને લગતા ક્રિયા
વનસ્પતિકાય, લેખાતા પદાર્થો માફક તેનાં વવાયેલાં બીજમાંથી છોડ, કાંડ અંગે એકઠા કરવામાં આવતા અનેક દ્રવ્યમાં આ વસ્તુઓને.
ડાળીઓ, પાંદડાં, કળી, કુલગ્રંથી અને તેમાંથી ફળરૂપે ઉગે છે. આ ખાસ સમાવેશ કરવામાં આવેલ છે અને આવશ્યક લેખવામાં આવે
હકીકતનું સ્પષ્ટ ભાન થોડા સમય પહેલાં સૂરતવાળા છેઅમીચંદ છે. સંભવિત છે કે આ ચીજો મેળવવા માટે કરવામાં આવતી
છગનલાલ શાહ તરફથી બટાકા અને તેનું વિજ્ઞાન’ એ નામની એક પ્રાણહિંસાને જૈન ધર્માચાર્યોને ખ્યાલ નહિ હોય. બીજી બાજુએ
નાની પુસ્તિકા વાંચતાં થયું. બટાટા કંદમૂળ નથી એ હકીકતને વધારે ' ' મૃગચર્મ કે વ્યાઘ્રચર્મને વૈષ્ણવ કે બ્રાહ્મણ મંદિરમાં પવિત્ર આસન
સ્પષ્ટપણે સમજાવવાના હેતુથી આ પછીના પાના ઉપર બે ચિત્ર આપવામાં તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સંન્યાસીઓ ખાસ કરીને ટકાઉપણાના
આવ્યા છે અને તેમાં બટાટા અને અન્ય કંદમૂળાની ઉગવાની પદ્ધતિને કારણે વ્યાઘચર્મ કે મૃગચર્મને આસન તરીકે ચાલુ ઉપગ કરતા
ફરક દર્શાવવામાં આવ્યું છે. જેવામાં આવે છે. પણ આ બન્નેમાં તે દેખીતી પશહિંસા હોઈને કોઈ એમ કહે કે જમીન નીચે જે કાંઈ પાકે તે કંદ કહેવાય. , જૈન મંદિરમાં કે જૈન સાધુઓના ઉપકરણમાં આ મૃગચર્મ કે આમ કહેવું બરાબર નથી. આ રીતે તે શીંગને પણ કંદમૂળ કહેવી વ્યાઘચર્મને કદિ પણ ઉપયોગ કરવામાં આવતો નથી. ' જોઈએ. વળી બટાટા ઉગતાં ઉગતાં ઘણી વખત જમીન બહાર ' - આમ એક બાજુએ અમુક વસ્તુઓ શી રીતે પ્રાપ્ત થાય છેઆવી જાય છે. અને તેને માટીથી ઢાંક્તા રહેવાની તેનું વાવેતર તેને લગતા અજ્ઞાનના કારણે તે તે વસ્તુઓને જૈનેના ધાર્મિક કરનારને સતત કાળજી રાખવી પડે છે. જે બટાટા જમીન ઉપર આચારમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું હોય એમ લાગે છે. નીકળી આવે અને તેની ઉપર સૂર્યપ્રકાશ પડવા માંડે તે તેની મૂળ બીજી બાજુએ બટાટાની ઉત્પત્તિ વિષે વિપરીત પ્રકારના માન્યતા
પીળા રંગની છાલ લીલી થઈ જાય છે અને પછી તે ખાવા લાયક ભ્રમના કારણે તેને અભક્ષ્યની ટિમાં મૂકવામાં આવ્યા હોય એમ
રહેતા નથી અને કદિ કદિ ઝેરી થઈ જાય છે. ભાસે છે. આ માન્યતા ભ્રમ શું છે અને તે કેમ ઉભું થયું હશે તેની વિચારણું અહિં પ્રસ્તુત છે.
આ હકીકતે ઉપરથી સ્વતંત્ર રીતે વિચારનારને એ સ્પષ્ટ થવું જૈન ધર્મના શાસ્ત્રગ્રંથમાં જીવસૃષ્ટિને બહુ વિગતથી વિચાર જ જોઈએ કે બટાટા કંદમૂળ નથી અને જે એમ છે તે જૈનેની • કરવામાં આવ્યું છે. એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા ધાર્મિક દૃષ્ટિએ એ અભક્ષ્ય લેખાવા ન જોઈએ.
यह
: