SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ રહી છે. પછી પણ આ . માતા, પિતા પણ કોઈ ના બાળકો ના નામ તે એક તો માં રાખી તે માંસતેe જી. ગેટલે શાસ્ત્રોમાં પણ આ બારામ, નિયા શમણ તો વીતરાગા દિગબરમાં જ એટલે કોઈ સગા અધી ચાર આઠ આના આપી જાય તે પહી છત્તિઓને બખા મલ્લિી બહેન ભેગા કરી અને કોઇવાર શહેરમાં જવાનું થાય ત્યારે ભેગા - પાર કરી શકો છોચાથી ઉપર ચીનથી ઉપર, જન્મમૃત્યુથી. ઉપર, રાગદેયર અને રાત્રે એક પછી એક સળગાવીને આખી રાત વાંચે. એ રીતે કરેલા પૈસાની બીજી કોઈ વસ્તુ ન લે અને મીણબત્તીઓ લઈ આવું આ સરિ આલા કરણના આશિથિી ઉપર ગુણાતીત સ્થિતિ પર પહોંચાડે છે. તેમણે પોતાનું વાંચન ટકાવી રાખેલું. એ . . . SEE TI સાયુજ્ય અને સામિપ્ય આદિ મુક્તિના નામથી પ્રસિદ્ધ છે મેઘીબહેનને કંઠ ખૂબ મીઠે અને હલકવાળા હતા. તે રાસડા - ટે. એક વાત હું અહીં અવશ્ય કહેવા માંગું છું કે બધા માનવીઓ ભજને સરસ ગાતાં અને કંઠે કરતાં અને ગીતા ભેગાં કરતાં. ગામકરી , લવનાની અથવા દાર્શનિક નથી હોતા. માટે શ્રદ્ધાની ” પણું આવશ્ય- ડામાં તેમના બાપુજી ફોજદાર, એટલે જ્યાં જાય ત્યાંથી નવાં નવાં ગીતો ડોકતા હોય છે. અનુભવી મહાત્માઓ પ્રતિ જેઓ શ્રદ્ધાસંપત્તિને નષ્ટ કે ભેગાં કરે અને ગાય. એ ગીતે ભેગાં પણ કરેલાં લગભગ ૩૦૦ જેટલાં. પર કરવા મથે છે અને સમાજની સુખ-શાંતિ પણ ચાહે છે તેઓ સ્વ. મેધાણીભાઈ પણ ઘણી વખત મેઘીબહેનનો સંગ્રહ જોતાં - ની કાકલ્પર્ના પ્રદેશમાં વિચરે છે. જ્ઞાનમાર્ગની સાથે ભક્તિમાર્ગની પણ અને તેમની પાસેથી લોકગીતના રાગે શીખતા.. આ રીતે તેમનું કરી પ્રત્યેક કાળ અને પ્રત્યેક સ્થાનમાં વશ્યકતા રહેશે. સર્વે દેશમાં જીવન વીશેક વર્ષ ગામડામાં ગયું. મેંદીહેનને 'જ્ઞાનની ભૂખ ધણી. શિક અને સર્વ સમયમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિ- પણ રીતસરનું ભણતર નહિ. જે ગ્રહની સદેવે જરૂરત છે. એની પ્રક્રિયા અલગ અલગ હશે, પરંતુ ૧૯૧૮ માં સ્વ. ગિજુભાઈએ દ. મૂ. માં. બાલમંદિર શરૂ કર્યું. મને વધર્મને દેશકાળથી આંબદ્ધ કરી શકાતું નથી. સહુના ભલા માટે પણ શરૂથી જ તેમની સાથે કામ કરવાને લાભ મળે. એકાદ વર્ષે પર સદૈવ જ્ઞાન અને ભકિત દ્વારા પ્રવૃત્તિ કરવી જોઈએ અને, અશુભથી પછી મેંઘીબહેનને ગિજુભાઈએ બેલાવ્યા, ત્યારને મારો , તેમની S: નિવૃત્તિ મેળવવી જોઈએ. એવે સમન્વિત ધર્મ જ આપણને પૂર્ણતાને સાથે પરિચય. - અને પંથે પ્રગતિશીલ બનાવી શકે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ . બાળમંદિરમાં આવ્યાં ત્યારે મેંદીહેન સાવ ગામડીયા જેવાં ' : ' મૂળ હિંદી સ્વામી અખંડાનંદ દેખાતાં હતાં, : અનુવાદક : શ્રી કાન્તિ દેસાઈ ગિજીભાઈએ શરૂમાં રૂ. ૧૦ ના પગારથી તેમને રાખેલા, અને બાલશિક્ષણપ્રેમી સ્વ. મોંઘીબહેન બધેકા કામમાં શિક્ષણ પત્રિકાના સરનામાં કરવાનું અને રેપર ચડવાનું સેપેલું. (જેમના છેવનને મોટે ભાંગ બાલશિક્ષણ પાછળ વ્યતીત થયે પણ મેંઘીબહેન એ કામ ખૂબ જ નિષ્ઠાથી કરતાં. શ્રી. ગિજુહતે તે શ્રી. મેંધીબહેન બધેકાનું થડા સમય પહેલાં અવસાન થયું. ભાઈના લેખેની કેપી કરવાનું પણ તેમનું જ કામ હતું. પણ કોઈને તેમને પરિચય નીચેના લેખમાં આપવામાં આવ્યું છે. તંત્રી) . ખબર ન પડે તેમ અવકાશે તેમણે બંગાળી અભ્યાસ કર્યો, અને મેઘીબહેને અઢી વરસની નાની ઉમ્મરમાં માતા ગુમાવ્યાં. અને તેનું ભાષાંતર પણ કરવા માંડયું. એ જ રીતે અંગ્રેજી શીખ્યાં અને આઠ નવ વરસની ઉમ્મર સુધી તેમને માશીબાએ ઉછેર્યા. નવ વર્ષે અંગ્રેજી વાંચવા માંડ્યું. એ પણ સાધારણ નહિ. મેટાં મોટાં ગહન - લગ્ન થયાં અને અગીઆરમે વર્ષે તે વિધવા થયાં. લગ્નજીવનમાં તે વિષયના પણ પુસ્તકે તેઓ વાંચતા થયાં. આટલી નાની બાળકી શું સમજે? ગામડામાં ઉછેર એટલે ભણતર દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન બંધ થયું અને મેંઘીબહેન મુંબઈ તે નામનું. વળી તે વખતને રૂઢિચુસ્ત જમાને. ગયાં, ત્યાં સુધી મેઘીબહેનને કોઈ ઓળખતું ન હતું. પણ મુંબઈમાં, તેમણે એક વખત વાત કરતાં મને જણાવેલું કે “હું વિધવા તેમની શક્તિ ઝળકી. અમે બધાં ડે. મેન્ટેસોરીએ અદિયારમાં વર્ગો થઈ ત્યારે ઘાંઘળીમાં હતી. ઘરમાં કોઈ નહિ. એક નણંદ મુંબઈથી ખેલ્યા ત્યારે તેમને, ન કોર્સ કરવા ગયેલાં. મેંઘીઑન નહોતા થોડા વખત માટે આવેલા તે બાર તેર દિવસ રહીને પાછા ગયેલા. આવ્યાં, છતાં તેઓ નવાં સાધનને પિતાની મેળે જ આત્મસાત્ કરીને ઘરમાં થોડા દાણા હતા અને ખરચી માટે આઠ આના આપેલા પ્રેકટીકલ કામમાં નિષ્ણાત થયાં. મુંબઈમાં શિશુવિહારના અધ્યાપન વળી ભલામણ કરતા ગયેલા કે મારા ભાઈને માશીસે સરાવજે. મંદિરના વિધાર્થીઓને પ્રેકટીકલ લેસન તેઓ જ આપતા. કુટુંબમાંથી કેઈને લાવજે, તેમની સુચના પ્રમાણે માશી આવ્યું. છેવટે દ. મૂ. બાલ અધ્યાપન મંદિર પાછું શરૂ થયું અને તેમાં કુટુંબમાંથી કઈ સરાવવા આવ્યું નહિ. એટલે મને વિચાર થયે કે પ્રેકટીકલ કામ માટે તેમની નિમણુંક થઈ. કોઈ નહિ, હું જ શ્રાદ્ધ કરીશ.” અગીઆર વર્ષની બાળકીને તે વખતે અને છેલ્લાં સાત વર્ષથી બાલ અધ્યાપન મંદિરના વિધાર્થીઓને કેટલી મુંઝવણ થઈ હશે અને કેવી હિંમતથી તેણે કામ પતાવ્યું તેઓ પ્રેકટીકલ લેસન આપતાં હતાં. હશે તેની કલ્પના કરતાં વિચાર આવે છે કે પહેલાંથી જ તેમનામાં મુંબઈ જઈ આવ્યા પછી તેમનું શરીર ઘસાતું ચાલ્યું અને કેવી હિંમત ભરી હતી. ત્રણ મહિના સુધી ઘરની અંદર એકલાં જ જાત જાતના રોગ દેખાવા લાગ્યા. છતાં તેમના કામને તેમણે ઠેઠ , " રહ્યા અને આઠ આનામાં ધર ચલાવ્યું. સુધી ચાલુ રાખ્યું. છેલ્લા એક વર્ષથી જ તેમણે કામ છોડયું અને તે પછી તે તે દાદા દાદીની પાસે રહેતા. મેટું કુટુંબ, કાકાએ તેઓ પથારીવશ થયાં. કાકીઓ વગેરે, પણ બધામાં મેંઘીહેને પિતાની આવડતથી સમાસ તેમણે બંગાળી, અંગ્રેજી, મરાઠીના કેટલાંય પુસ્તોને બાળક કરેલ. દાદા દાદીને આમ તે માંથી વહાલી હતી, પણ તે વિધવા માટે તરજુ કર્યો છે. તા ' દીકરી હતી અને તે સાપને ભારે કહેવાય એમ વારંવાર કહેતા. “એક માંદગીમાં પણ તેમની ધીરજ અજબ હતી. બધાંને લાગતું વખતે રાત્રે એક-ઢાળીઆમાંથી છાણા કાઢવાના હતા એટલે મારાં કાકી હતું કે મેંઘીહેન હવે વધારે નહિ જીવે, છતાં તેમનામાં જીવવાને છાણાને સુંડલો લઈને ચાલ્યાં. એ મારા દાદા જોઈ ગયા, એટલે ઉત્સાહ અજબ હતે. કદીયે તેમણે નિરાશા નથી બતાવી. છેવટે બેલ્યા, “મગનની વહુને પાછાં બેલા, મેથી છાણા લેવા જાય.” દાદાના તેમનું એજ શાન્તિમાં અવસાન થયું. હું વિચારું છું કે એક ગામડામાં મનમાં એમ કે કદાચ છાણમાં એ વીંછી હોય ને વહુને કરડે તે તદ્દન નિરસ અને રૂઢિચુસ્ત વાતાવરણમાં ઉછરેલ બાઈમાં આ શકિત મેંઘીને કરડે તે વાંધો નહિ.” આ રીતે વિધવા દીકરીની તેમને કશી જ ક્યાંથી પ્રગટી? તેમને પુરૂષાર્થ જબરો હતા. માણસ પુરૂષાર્થ કરે કમત નહતી. સાપને ભારે છૂટે તે સારૂં એવી પણ ભાવના ખરી. તે શકિત તે પડેલી જ છે એમ લાગે છે. કેટલીયે સ્ત્રીઓની શક્તિ - મોંઘીબહેને એવા જીવનમાં પણ પિતાને વાંચનને શેખ વેડફાઈ જતી હશે તેમને માટે આ દૃષ્ટાંતરૂપ છે. ' , કેળવેલે. દિવસે તો છેડીયુથી ચોપડી વંચાય જ નહિ એટલે રાત્રે ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે ! નર્મદાબહેન રાવળ
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy