________________
અચ્ડ ન. B ૪૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
प्रबद्ध भवन
W
‘પ્રબુદ્ધ જૈન ' નું નવસ’સ્કરણ વર્ષ ૧૯ : અંક ૧૧
મુંબઈ, ઓકટોબર ૧, ૧૯૫૯, મંગળવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
assess assess
તંત્રીઃ પરમાનદ કુંવરજી કાપડિયા
શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૧૯
( ગત પર્યુંષણ વ્યાખ્યાનમાળા દરમિયાન તા. ૨૩–૮–૫૭ ના જ્યારે આપણે ધર્મને કોઈ સીમામાં લઈ આવીએ છીએ-જેમ વ્યક્તિગત જીવનમાં થોડીવાર સત્ય એલીએ અને થાડીવાર અસત્ય એલીએ, એક ઇંદ્રિયથી ધર્મનું આચરણ કરીએ અને ખીજી ઈંદ્રિય વડે અધમતું આચરણ કરીએ—આ ધર્મના પ્રતિષ્ઠા નથી. મુખેથી સત્ય ખેલીએ તેા હાથ વડે પણ સત્યાચરણ થવું જોઇએ. વચનમાં અહિંસા હાય તા હાથ વડે પણ અહિંસા પળાવી જોઇએ. જીવનમાં ધર્મને જો શુદ્ધ રૂપે ઉતારવા હાય તા સધળી ક્રિયાઓ અને પ્રત્યેક અંગા દ્વારા એને પ્રકાશિત કરવા રહ્યો.
ભારતીય સંસ્કૃતિના દ્વિમુખી પ્રવાહ
無無無無深渊業業業業業營業業
વ્યક્તિગત જીવનથી આગળ સમુદાયની દૃષ્ટિથી વિચાર કરીએ તા પણ ધર્મ સર્વ જાતિની રક્ષા કરે છે. ધર્મ તે જ છે જે આંખને પ્રલાભનાથી દૂર રાખે, જીવાને વધુ ખાવા તરફથી રોકે, કાનને નિંદ્રાંશ્રુતિથી રૉક, મનને ઉજ્જૂ ખુલતા તરફ . જતાં રોકે. જે ધર્મ ભારતીના અધ્ય અને નિઃશ્રેયસ કરે અને વિદેશીઓનુ અહિત કરે તે ધર્મ કેવી રીતે કહેવાય? ધર્મની વ્યાખ્યા તે એ કરવામાં આવી છે કે જે સૌને અપનાવે, જેમાં બધા પ્રતિષ્ઠિત હાય, અને જે સાની ઉન્નતિ અને કલ્યાણસિદ્ધિ કરે. જેવી રીતે ધર્મને કોઇ વિશિષ્ઠ જાતિમાં સીમિત નથી કરી શકાતા તેવી રીતે તેને ભૌગાલિક દ્રષ્ટિથી પણ સીમિત નથી કરી શકાતા. ઈંન્દ્રિયો અને મનને વિપરીત માર્ગ પરથી રાકવા માટે જે શક્તિના ઉપયોગ કરવામાં આવે છે તે ધર્મ કહેવાય છે, જેના ઉપયોગ સમસ્ત દેશામાં આવશ્યક છે, પછી ભલે એની રીતેા કુરાન દ્વારા સમજાવવામાં આવે કે બાઇબલ દ્વારા. સત્ય અને અહિંસાના ઉપયોગ કાઈ એક ખાસ દેશમાં જ થાય એવું નથી. વ્યવહારમાં લાવતી વેળા એના, પરિસ્થિતિ અનુરૂપ, જુદા જુદા રૂપ હોઇ શકે છે, પરંતુ સર્વ દેશ માટે સત્ય અને અહિંસાત્મક ધર્મ સમાન રૂપે લાગુ પડે છે.
ઐતિહાસિક દૃષ્ટિથી પણ ધર્મ ની સીમા બનાવી નથી શકાતી. ધર્મ કાલાતીત છે, અનાદિ છે. જ્યારે સંસારના પાપાના પ્રવાહ અનાદિ કાળથી ચાયો આવે છે, તે તેનાથી વેગળા રહેવાનાં ઉપાય પણ અનાદિ કાથી હાવા જાઇએ. ક્ષુધા સદૈવ લાગે છે, તે એને નિવારવાના ઉપાયા, પણ હમેશાંથી છે. વિકાર અનાદિ, છે તે સ ંસ્કાર પણ અનાદિ છે. વિકાસની પ્રણાલીને સ્વીકાર અહીં આ ધમ ક્ષેત્રમાં કરવા સ્થાને નથી. એ માત્ર જડ જગતને માટે સંભવિત છે, પણ ચૈતન્ય સત્તાના જે નિત્ય ધર્મ છે. એના અજ્ઞાનથી જ આપણે ધર્મના ઐતિહાસિક ક્રમિક વિકાસની વાત કરીએ છીએ. મૂળ ધર્મ તે અનાદિ અનત છે, જે પેાતાનુ સ્વરૂપ છે. પણ એના બાહ્ય રૂપામાં આગળ પાછળનુ અંતર સંભવિત છે. કાઈ પંથ પહેલાં અથવા પશ્ચાત ઉદિત થયો. તેના પર એની શ્રેતાં કનિષ્ઠતા નિર્ભર નથી. જોવાનું માત્ર એટલું જ છે કે એમાં સપશુદ્ધિની તાકાત કેટલી છે કર્મોથી મુક્તિ અપાવી પોતાના સ્વરૂપમાં અવસ્થિત કરવામાં કેટલાં સમય છે. નિર્દોષ અંતઃકરણની અનુભૂતિને જ ધર્મ કહે છે. - આજકાલ એક વાત પ્રાયઃ સર્વ માન્ય અનતી જાય છે દુઃખથી દેશનની ઉત્પત્તિ થઈ છે. જ્યારે દુખ થાય છે ત્યારે તેમાંથી
રાજ સ્વામી અખડાનદજીએ આપેલા વ્યાખ્યાનની સક્ષિપ્ત નોંધ ) મુક્તિ મેળવવા માટે જ ધનું નિર્માણ થયું છે. પણ આવી વાત એ રીતે ખુલીએ તા દર્શન અને ધર્મ પ્રયોજનાનુસાર થઇ જશે. જો પ્રયાજન સિદ્ધ થયું તો ધર્મ માનીશું અને જે પ્રયોજન સફળ ન થયું નહિ માનીએ. તે આવી રીતે ધર્મને પ્રયોજન અનુસાર બદલાવતા જવા પડશે. દુ:ખથી નાશી જવા માટે ધર્મ નથી;" ધર્મ તા લોકકલ્યાણ માટે છે. વીતરાગ અંતઃકરણની શુદ્ધ અનુભૂતિને ધર્મ કહે છે, જે કેવળ મનુષ્ય માત્ર માટે જ નહિ પણ પ્રાણીમાત્ર માટે સમાનરૂપે સંરક્ષક છૅ, આટલુ જ નહિ પણ, જે જડ દ્રવ્યની પ્રગતિ પંચે પણ અવરાધ ઊભા નથી કરતા. જુદા જુદા પથામાં જે આપણી નિષ્ટા હોય છે તેનુ કારણ આપણા આચાર્ય અને એમની દ્વારા અનેલા ગ્રંથા તરફની શ્રદ્દા જ છે, પથ અને સંપ્રદાય શ્રદ્ધામૂલક છે, અને દર્શન તથા ધ શુદ્ધ અનુભૂતિભૂલક છે. અનુભૂતિમાં વિવાદ નથી; અભિવ્યક્તિમાં ભેદ છે. કયારેક ધર્મ ત્યાગ— દ્વારા પ્રકાશિત થાય છે, ક્યારેક સંગ્રહ દ્વારા; કયારેક કર્માનુષ્ઠાનથી પ્રગટ થાય છે; કયારેક કર્મત્યાગ દ્વારા; કયારેક નિયમમાં રહેવામાં ધર્મ છે, કયારેક નિયમાતીત હોવામાં ધર્મ છે. અર્થાત્ ધર્મ ક્રાઇ વિશિષ્ટ આચારમાં આબહુ નથી. ધર્મનું રૂપ બહુમુખી છે, અને સ્વરૂપ અદ્વિતીય છે. સ્વરૂપના અજ્ઞાનથી જ સંધર્ષ પેદા થાય છે. મૂળ સ્વરૂપ વિષે વિપરીત સમજ. જ અનર્થીનું કારણ બની રહે છે.
પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ પ્રકારની અભિવ્યક્તિ અધિકારીના ભેદથી જ થાય છે. સૌ કાઈ નેતા નથી બની શકતુ કે ન સૌ નીત. બધા આગળ આગળ પણ નથી ચાલી શકતા અને પાછળ પાછળ પણ નહિ. જ્યારે આપણે અંતઃકરણથી ઇંદ્રિયામાં આવીએ છીએ અને ઇંદ્રિયામાંથી વિષયામાં વ્યવહાર કરીએ છીએ; ત્યારે બાહ્ય પ્રભાવથી સ્વાર્થને કારણે આપણે ખીજાના અધિકારની પરવા નથી કરતા, અને સમાજને હાનિ પહોંચે એવુ આચરણ કરીએ છીએ. આવા સમયે રાજ્ય ર્વ્યવસ્થા દ્વારા આપણને અટકાવવા માટે કાયદે ખનાવે છે. ચાર સિપાહી ઊભા કરે છે, પરંતુ ચાર સિપાહી પણ આખરે તે મનુષ્ય જ હશે. એના હૃર્યમાં પણ રાગ દ્વેષ હાવા સંભવિત છે. કાયદા બનાવવાવાળાઓમાં પણ દોષ હા શકે છે. એમના પંજામાંથી ચાર પૈસા આપીને છૂટી શકાય છે. કાર્યો કરતાં પહેલાં રાકે અને પછી પણ પશ્ચાત્તાપ કરાવે. આ કામ આપણને તે એવા નિયમનની જરૂરત છે કે જે આપણને ભૂલભર્યા ધર્મ જ કરી શકે. અને પછી આપણે ભથે બ્રાહ્મણધમ કહીએ. પણ એવી કાઈ પ્રવૃત્તિ નથી જે આપણને નિવૃત્તિ તરફને લઇ જાય અને એવી કાંઈ નિવૃત્તિ નથી જે પ્રવૃત્તિના વિરોધ કરતા બાહ્મણ દ્વારા લગ્નસ સ્કાર આદિ શુભ પ્રવૃત્તિએ કશીલનિવૃત્તિ માટે જ છે, અને શ્રમણાની, ગૃહસ્થાશ્રમથી નિવૃત્તિ લોકાપકારી શ્રમમાં વધુ પ્રવૃત્ત હોવા માટે છે. આપણે જીવન કેવળ શારીરિક જ નથી એવી સદર એક માનસિક જીવન પણ સક્ષમ જીવન પણ છે. એના સ્વાસ્થ્ય માટે
...