SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૮૫૭ પ્રબુદ્ધ જીવન - ટોસ્ટેયને ગાંધીજી સાથે પત્રવ્યવહાર (ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત ચલાવતા હતા તે દરમિયાન ગાંધીજી અને ટોય વચ્ચે પત્રવ્યવહાર થયેલો ટોસ્ટયનું The Kingdom of God is Within You” એ નામનું પુસ્તક ગાંધીજીના વાંચવામાં આવ્યું અને ટાટાય અને, પિતાની વિચારસરણિમાં અસાધારણું સામ્ય રહેલું છે એમ ગાંધીજીને માલુમ પડ્યું. આ કારણે ગાંધીજીધારા દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલ છે પ્રેમ અને સદભાવના પાયા ઉપર રચાયેલ અહિંસક પ્રતિકારનો ખ્યાલ આપવાના હેતુથી ગાંધીજીએ ૧૯૦૮ ના ઓકટોબર માસની પહેલી તારીખે ટાસ્ટેય ઉપર સૌથી પહેલે પત્ર લખ્યા. ટાલયે ગાંધીજીની લડતને પિતાની અનુમતિ અને આશીર્વાદ આપ્યા. આ રીતે ઉભય ' વચ્ચે ત્રણ ચાર પાની લેવડ દેવડ ચાલેલી. ' ટાયના શરૂઆતના પત્રો પ્રોત્સાહક છતાં બહુ ટૂંકા હતા. પણ જ્યારે ગાંધીજી વિષે તેમજ દક્ષિણ આફ્રીકાની લડત વિષે તેમને ' પાણી પુષ્કળ માહીતી જાણવા મળી અને ગાંધીજીનાં હિંદ સ્વરાજ્યને ગાંધીજીએ જ કરેલે અંગ્રેજી અનુવાદ તેમના વાંચવામાં આવ્યા, ' ' ) તેમજ ગાંધીજી હસ્તક નીકળતા “ઈન્ડીયન ઓપીનીયનના કેટલાક અંકે ટોસ્ટોયના વાંચવામાં આવ્યાં ત્યારે પરિણામે ટાય ગાંધીજી વિષે ખૂબ હોય પ્રભાવિત થયા અને તેમણે તા. ૨૦-૮-૧૦ ( રશીયન કેલેન્ડર પ્રમાણે ૭–-૧૦ ) ના રોજ ગાંધીજી ઉપર રશીઅન ભાષામાં એક લાબા : કાગળ લખે. આ કાગળ અનુવાદ માટે ઈંગ્લાંડ ગયે અને ત્યાંથી અનુવાદ તૈયાર કરવામાં ઢીલ થતાં એ પત્ર ગાંધીજીને, ટોસ્ટયનું ' . ૧૮૧૦ ના નવેમ્બર માસની ૨૦ મી તારીખે અવસાન થયું તે પછી તરતમાં જ મળે. ગાંધીજીની લડતને કેટલા અંદરથી ટેસ્ટN " નિહાળી રહ્યાં હતા અને તે વિષે કેવી આશાઓ બાંધી રહ્યા હતા તેને આ પત્રવ્યવહાર ઉપરથી હુ સરસ ખ્યાલ આવે છે. જે કોઈ આપણા વિચાર અને આચાર વચ્ચે માન્યતા અને વ્યવહાર વચ્ચે કે, વિસંવાદ ચાલી રહ્યો છે તેનું પણ આ પત્રમાં આપણને સચેટ " દર્શન થાય છે. એ યાદગાર પત્રોને નીચે અનુવાદ આપવામાં આવે છે. • ' અનુવાદક : પરમાનંદ) ગાંધીજી ઉપર ટેસ્ટેયને પત્ર ગાંધીજીને ટે યને પ્રત્યુત્તર - (તારીખ વિનાને પણ ઘણું ખરું ૧૯૧૦ ના માર્ચમાં લખાએલો પત્ર) વાસ્નાયા પિલ્યાના,.. ગાંધીને, પ્રિય મિત્ર, ૮ મી મે ૧૮૧૦. તમારા રસપ્રદ પત્ર હાલમાં જ મને મળ્યા. ખૂબ આનંદ થયે. મને હાલ જ તમારે પત્ર અને “ઇન્ડીયન હોમરૂલ” ની તમારી પ્રભુ ટ્રાન્સવાલમાંનાં આપણું ભાંડુઓ અને સહકાર્યો કરીને સહાય કરે! પુસ્તિકા મત્યાં. ' નમ્રતા. અને ઉદંડતા વચ્ચેનું, પ્રેમ અને જુતા સામે તુમાખી અને તે પુસ્તક હું અત્યંત રસપૂર્વક વાંચી ગયા. એમાં છણુએલા, એ હિંસા વચ્ચેનું આ ઘર્ષણ આપણને વધુ ને વધુ તીવ્રપણે ખૂંચતું રહ્યું નિષ્ક્રિય પ્રતિકારને પ્રશ્ન હું અત્યંત મહત્ત્વને ગણું છું–માત્ર હિંદીએ 5 ) છે–ખાસ કરીને લશ્કરમાં ભરતી થવાના નકારમાં વ્યક્ત થતા ધર્મ માટે નહિ પણ સમસ્ત માનવજાતિ માટે. . . . કર્તવ્ય તથા રાજ્યના કાયદાઓ વચ્ચેનું ઘર્ષણ. : તમારો પ્રથમ પત્ર મને જડતો નથી, પરંતુ એ શેધવા જતાં ' લખેલ “એક હિંદુને પત્ર” ના ભાષાંતરથી મને ધણો આનંદ મને ડોકનું લખેલું તમારું ચરિત્ર મળી આવ્યું. જે તમારા વિષે થયા. કૃષણ પરના પુસ્તકનું નામ મૅસ્કેમાંથી તમને જાણવા મળશે. પુનર્જન્મના વિષયમાં તે મારે એને લગતે કોઈ પણ મુદ્દો છોડી દેવા જાણવા ને પરિચિત થવામાં મને ખૂબ મદદરૂપ થઈ પડ્યું.. ' ને જોઈએ એમ મને લાગે છે, કારણ કે માણસજાતને આત્માની . હાલમાં મારી તબિયત બહુ સારી ન હોઇને તમારી પ્રવૃત્તિ વિષે અમરતા તથા દિવ્ય સત્ય અને પ્રભુમાંની શ્રદ્ધા જેટલી હદે અંકુશમાં અંશમાં તેમ જ તમારી પુસ્તિકા વિષે મારા દિલમાં જે કંઈ ઉદાત્ત ખ્યાલો રાખી શકે છે તેટલી હદે પુનર્જન્મમાંની તેની શ્રદ્ધા તેને અંકુશમાં છે તે જણાવવાનું અત્યારે માંડી વાળું છું. સારે થતાં જ એ" નથી રાખતી. તેમ છતાં એ ભાગ તમારે છોડી દે હોય છે તેમ તેમાં જણાવાશે. - તમારા મિત્ર અને ભાઈ ' કરવાની હું છૂટ આપું છું. તમારા સંપાદનમાં સહાયભૂત નીવડતાં લીઓ લાય મને ધણું આનંદ થશે. મારા લખાણોનાં હિંદની ભાષાઓમાં ભાષાંતર (એ પછી ગાંધીજીએ પિતાના “ઇન્ડીયન ઓપીનિયન’ના એ કે . . તથા પ્રચાર અને તે કેવળ આનંદદાયક જ હોઈ શકે. ' ટોસ્ટેય ઉપર નિયમિત રીતે મેકલવા માંડ્યા. આથી સવિશેષ પ્રભા મને લાગે છે કે ધર્મવૃત્તિથી હાથ ધરાયેલા કાર્ય વિષે પૈસાને વિત બનીને ટોલ્સ્ટોયે તા. ૨૦-૮-૧૮૧૦ (રશીયન કેલેન્ડર પ્રમાણે, પ્રશ્ન ઊભે થ ન જોઈએ. તા. ૭-૮-૧૦ ) ના રોજ રશીયન ભાષામાં એક વિસ્તૃત પત્ર લખ્યો. આ બધુભાવે હું તમને અભિનંદુ છું અને તમારે સંસર્ગ થયા. જેને અંગ્રેજી અનુવાદ ગાંધીજીને મળે તે પહેલાં, ટોલ્સ્ટોયનું અવસાન બદલ આનંદ અનુભવું છું. -લીઓ ટેલય. થયું. આ પત્ર ‘મહાત્મા’માંથી ઉદ્ભૂત કરેલ છે. તેને અનુવાદ ; નીચે ક ..ટેસ્ટેયને ગાંધીજીને જવાબ આ મુજબ છે.) . ' જોહનિસબર્ગ, ૪ થી એપ્રીલ ૧૮૧૦. . ટેસ્ટેયને ગાંધીજી ઉપરનો છેલ્લો પત્ર ટાટાલના ગાવિષ્ટ હલા સાહેબ, .. 1. તમારૂં છાપું મળ્યું અને સત્યાગ્રહીઓ વિષે તેમાં આપેલી બધી હું લંડન રેકાએલે એ દરમિયાન આપને લખેલા પત્ર સ્મરણમાં વિગતો વાંચીને મને ખૂબ આનંદ થયો. એ વાંચતાં મારા મગજમાં હશે. આપના એક ચુસ્ત અનુયાયી તરીકે આપને આ પત્ર અને જે કાંઈ વિચારે ફુરી આવ્યા તે તમારી પાસે વ્યક્ત કરવાની મેં સાથે એક પુસ્તિકા મેલાવું છું, જે મારા પિતાનાં ગુજરાતી લખા- તીવ્ર ઈચ્છા અનુભવી. . ' ગેનું મેં કરેલું ભાષાન્તર છે. નોંધપાત્ર બીના એ છે કે હિંદની મારી ઉમ્મર જેમ જેમ વધતી જાય છે અને ખાસ કરીને સરકારે તેની મૂળ આવૃત્તિ જપ્ત કરી છે, એટલે જ ભાષાંતરની હમણાં હમણાં કે જ્યારે હું મૃત્યુનું સાન્નિધ્ય બહુ સ્પષ્ટપણે અનુભવી ઉતાવળ મારે કરવી પડી છે. આપના પર હું વધુ એ જો લાદતે રહ્યો છું ત્યારે જેને તમે સત્યાગ્રહ-Passive resistance–ના નામથી ઓ ને હોવાને મને ભય રહે છે, પરંતુ આપની તબિયતને કશે વાંધો ન ઓળખાવે છેપરંતુ જે, ચિત્રવિચિત્ર ભાળેથી વિકૃત બનેલ નથી. - હેય અને પુસ્તિકા વાંચી જવા જેટલે, સમય હોય તે આપનું વિવેચન એવા શુદ્ધ પ્રેમતત્વના - આચરણથી પૃથક્ એવું ખરી રીતે બીજું મારે માટે કેટલું કીમતી થઇ પડે તેમ છે તે કહેવાની જરૂર નથી.. કશું જ નથી અને જે મારે મન અત્યન્ત મહત્વની વસ્તુ છે તે સાથેસાથ આપે મને પ્રસિદ્ધ કરવા મંજૂરી આપેલી એ “એક હિંદુને વિષે મને સ્પષ્ટપણે ભાસતું સર્વ કાંઈ જગતના લોકોને કહી નાંખવાની ! પત્રની પણ કેટલીક નકલે મોકલું છું. એનું હિંદની એક ભાષામાં હું તીવ્ર આતુરતા અનુભવું છું. તે પ્રેમ કે જે માનવી માનવીના તે ભાષાંતર થઈ પણ ચૂક્યું છે. : --આપને નમ્ર સેવક - આંત્માઓને સંલગ્ન કરે છે. અને તે પ્રેમની ભાવનામાંથી છુટેલી ' , ' '' ''. .. ' " એમ કે, ગાંધી પ્રક્રિયા–અંજ માનવી સમાજનું ધારણુ પિષણ કરતે સર્વોત્કૃષ્ટ, કાનુન ક - : -
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy