SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ " , E તા " " , પ્રબુદ્ધ જીવન તા. ૧૫--૧૭ આ જ પર્યુષણ વ્યાખ્યાનમાળા ( શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી ઓગસ્ટ માસની ૨૧ મી તારીખ અને બુધવારથી ઓગસ્ટ માસની ૨૮ મી તારીખ અને ગુરૂવાર સુધી એમ નવ દિવસ પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખસ્થાન ૫. સુખલાલજી શેભાવશે. હમેશની વ્યાખ્યાનસભા સવારના ૮ વાગ્યે નિયમિતપણે શરૂ થશે. તા. ૨૧ થી ૨૫ ઓગસ્ટ સુધીની વ્યાખ્યાનસભા ચ બ્રીજ ઉપર આવેલ ખેવાકી લેજમાં, તા. ર૬ તથા ૨૭ મીની વ્યાખ્યાનસંભા લેમીંગ્ટન રેડ ઉપર આવેલ કસી થીએટરમાં, તા. ૨૮ મીની વ્યાખ્યાનસભા ભારતીય વિદ્યાભવનમાં અને તા. ૨૮ મીની વ્યાખ્યાનસભા રાકસી થીએટરમાં ભરાશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે: છેતારીખ * * * * * . સ્થળ ' ' . * વ્યાખ્યાતા વ્યાખ્યાનવિષય" : " ૨૧ બુધવાર ઑવાટકી લેજ શ્રી કનૈયાલાલ મા. મુનશી વધતી જતી ધર્મોપેક્ષા - આચાર્ય, ભેગીલાલ જે. સાંડેસરા વિદેશયાત્રાનાં સ્મરણ ૨૨ ગુસ્વાર છે શ્રી એમ. વી. રાંદેર લોકમાન્ય તિલકનું જીવનકાર્ય.. અધ્યાપક. નલીન ભટ્ટ ગીતાની સમન્વયશકિત ૨૩. શુક્રવાર પુષ્પાબહેન મહેતા સ્વામી અખંડાનંદ ભારતીય સંસ્કૃતિને દ્વિમુખી પ્રવાહ ૨૪ શનીવાર મુનિશ્રી જિનવિજ્યજી આજનો યુગ અને જૈન ધર્મ અધ્યાપક દલસુખભાઈ માલવણિયા જૈન અને બૌદ્ધ ધર્મ ’ ૨૫ રવિવાર છે. શ્રી ભંવરમલ સિધી સમાજસુધારની ઉત્ક્રાંતિ શ્રી જયોતીન્દ્ર દવે સાહિત્ય અને સંસાર ૨૬ સેમવાર રેકસી થીએટર દાદા ધર્માધિકારી અહિંસાની વિકાસશીલતા - ૨૭ મંગળવાર ૨૮ બુધવાર ભારતીય વિદ્યા ભવન છે. ૨૯ ગુરૂવાર રસી થીએટર * શ્રી વજુભાઈ શાહ વિનેબાજી . આ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતા ભાઈ બહેનેને સભાસ્થળે વખતસર આવી પહોંચવા, વ્યાખ્યાને ચાલતાં હેય તે દરમિયાન પૂરી શાન્તિ અને શિસ્ત જાળવવા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તેમજ સંઘની વિવિધ પ્રવૃત્તિએને આર્થિક સહાય વડે સીંચિત કરવા પ્રાર્થના છે. સંઘનું કાર્યાલય: પરમાનંદ કુંવરજી કાપડિયા ૪૫-૭, ધનજી સ્ટ્રીટ, . • ચીમનલાલ જે. શાહ મુંબઈ, ૩. મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંધ. તા. કા–તા. ૨૮ ના રોજ આપવામાં આવનાર પહેલા વ્યાખ્યાનની તેમજ તા. ૨૬ થી ૨૮ ના દિવસે માટેના સંગીત વિષયક કાર્યક્રમની હવે પછી દૈનિક સામાયિંકામાં જાહેરાત કરવામાં આવશે. તા. ૨૬ થી તા. ૨૮ સુધીની વ્યાખ્યાનસભામાં માત્ર એક જ . વ્યાખ્યાન હશે. જમા ક શ્રી દેવદાસ ગાંધીનું અકાળ અવસાન ગાંધીજીને ચાર પુત્રો. સૌથી મોટા હરિલાલ, જેને રાહ ગાંધીજીથી જુદો જ નીકળે અને એ કારણે માતાપિતાને જે અત્યન્ત લેશનું તા. ૨-૮-૫૭ ના રાજ હૃદયરોગના એકાએક હુમલાના પરિણામે નિમિત્ત બન્યા હતા. બીજા ભાઈ મણિલાલ, તેઓ ગાંધીજી ભારત, શ્રી. દેવદાસ ગાંધીનું અવસાન નીપજ્યું હતું. માત્ર ગાંધીજીના પુત્ર ખાતે પાછા ફર્યા બાદ દક્ષિણ આફ્રિકામાં જ રહેલા અને તેમણે ત્યાં તરીકે નહિ પણ બાળપણથી ગાંધીજીની બધી પ્રવૃત્તિઓમાં તેમની સાથે વસતા હિંદીઓના હક રક્ષણની લડતની ધુરા સંભાળેલી અને એ જ પગલાં માંડનાર વફાદાર અનુયાયી તરીકે અને ગાંધીજીના અવસાન બાદ . કાર્ય પાછળ પિતાનું જીવન હજુ થોડા સમય પહેલાં પૂરું કરેલું.. એક કુશળ પત્રકાર તરીકે ભારતભરમાં તેમનું નામ સુવિખ્યાત હતું. ત્રીજા ભાઈ રામદાસ, જે શારીરિક અસ્વાથ્ય તેમ જ અન્ય કારણોને મુકિતયજ્ઞમાં તેમણે આઠ વાર કારાવાસ ખેડયું હતું. કેઈ પણ પ્રકારના લીધે બહુ આગળ આવી ને શકયા. સૌથી નાના દેવદાસ, ગાંધીજીના યુનીવર્સિટી શિક્ષણને લાભતેમને મળ્યું નહોત; એમ છતાં અંગ્રેજી ભાષામાં સૌથી વધારે તેજસ્વી પુત્ર. ગાંધીજીની બધી લડતમાં તેઓ જીવનના પ્રગટ થતા હિન્દુસ્તાન ટાઈમ્સના તેઓ ભારે કુશળ સંપાદક તેમ જ પ્રારંભથી સાથે હતા. ગાંધીજીના જવા બાદ પત્રકારિત્વના વિશાળ ક્ષેત્રને તેમણે પોતાની સ્વતંત્ર શક્તિ અને પ્રતિભાના કારણે ખૂબ સંચાલક હતા તથા પ્રેસ ટ્રસ્ટ એફ ઇન્ડીઆના તેઓ ઘણા વખતથી શોભાવેલું. ગાંધીજીના નામ સાથે ભાઈ દેવદાસનું નામ સદા જોડાયેલું અધ્યક્ષ હતા. તંત્રી પરિષદની રચના અને વિકાસમાં તેમને ઘણું મટે રહેવાનું. ગાંધીજી સાથે જોડાયેલા નરહરિભાઇએ હજુ થોડા દિવસે ફાળે હતે. ગાંધીસ્મારક નિધિની વિવિધ પ્રવૃત્તિઓના આયોજન પાછળ પહેલાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી હતી તે પાછળ તરતમાં જ તેઓ ખૂબ પરિશ્રમ લઈ રહ્યા હતા. તે જ કાર્યો માટે તેઓ છેલ્લાં થયેલ ભાઈ દેવદાસનું પરફેકગમન દિલને સવિશેષ વ્યથિત બનાવે છેલ્લાં મદ્રાસ અને પછી મુંબઈ આવ્યા હતા, જ્યાં તેમનું અચાનક છે. ભાઈ દેવદાસ રાજાજીના જમાઈ થાય, તેઓ પોતાની પાછળ અવસાન થયું હતું. તેમની ઉમ્મર ૫૭ વર્ષની હતી. આમ અનેક પત્ની, ત્રણ પુત્રો અને એક પુત્રી મૂકી ગયા છે. રાજા ઉપર આ કાર્યક્ષેત્રોને આવરી લેતી એક ઉજજવળ જીવનકારકીર્દીને અણધાયે ઉમ્મરે વિધિએ અસા કુઠારપ્રહાર કર્યો છે. તેમના વિશે તેમ જ અન્ન આવતાં દેશને એક શકિતશાળી વ્યકિતની સહજ ન પુરાય એવી ભાઈ દેવદાસના અન્ય કુટુંબીજને વિષે આમજનતા ઊંડા શેકની ખેટ પડી છે. - લાગણી અનુભવે છે. પરમાનંદ
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy