________________
Go
પ્રભુ જીવન
al. 94-2-48
વિકેન્દ્રીકરણ કરવાનું રહેશે. વિનેાખાજી કહે છે કે જો આપણે ભારતમાં સાચી લોકશાહી પ્રસ્થાપિત કરવાની તેમ રાખતા હોઇએ તે આપણે ગ્રામરાજ અથવા તો ગ્રામ્ય જનતાની રાજ્યસત્તાની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં લેવાં જ પડશે. વિનાબાજી આગળ કહે છે: “જેટલાં પ્રમાણમાં સરકાર પાસેથી જનતા પાસે સત્તા આવશે તેટલા પ્રમાણમાં અહિંસાના વિકાસ થશે અને સરકારી સત્તા ધીમે ધીમે ઓછી થઈને આખરે અદૃશ્ય થશે.”
વિનાખાજી એ મતના છે કે જમીનની ઉત્પાદન શકિત માત્ર જમીનના વિસ્તાર સાથે વધતી નથી. ભારત જેવા દેશમાં ખેતીની સંગીત પતિએ જરૂરી છે. અલબત્ત ખેતરા બહુ નાનાં ન જ હાવાં જોઇએ અને જૂદાં જૂનાં ખેતરા વચ્ચેની હદ બતાવવા માટે જમીનના અંગાડ ન થવા જોઇએ. કાઇ પણ એ ખેતર વચ્ચે જૂદા રંગની પાક વાવણીની પટ્ટી દ્વારા હૈદ અતાવવાની જાપાનમાં પ્રવર્તતી પદ્ધતિનું ભારત અનુકરણ કરી શકે છે. વિશેષમાં, ખેતીની ક્રિયા પ્રક્રિયાઓમાં શકય તેટલી વધુમાં વધુ સહયોગી પદ્ધતિઓનું અવલંબન લેવુ જોઇએ,
જ્યાં જ્યાં સમસ્ત ગ્રામજનતા ગામની સઘળી. જમીન એકત્ર રીતે સહકારી ખેતી કરવા માગતી હૈાય ત્યાં આપણે તેમને ધીરાણની, પાણીની, સારા ખીજની વગેરે બધી જરૂરી સગવડો આપીને આવકારવા જોઇએ અને પ્રોત્સાહન આપવુ જોઇએ. ગ્રામદાન વિસ્તારામાં સામુહિક વિકાસયેાજનાઓને સર્વોપ્રથમ પસંદગી આપવી જોઈએ. પાશ્ચાત્ય રાષ્ટ્રોમાં સામુહિક ખેતીના પ્રયોગ નિષ્ફળ નીવડયા છે તેનુ મુખ્ય કારણ એ છે કે જનતાની ઈચ્છિા વિરૂદ્ધ તે તેમના ઉપર લાદવામાં આવ્યા હતા. પરંતુ જો ગ્રામદાનમાં અપાયેલ ગામડાંઓમાં લેક સ્વેચ્છાથી સહકારી ખેતી અપનાવે તે તે સફળ થશે જ. આમાં મૂળભૂત સિધ્ધાંત એ હાવા જોઇએ કે સહકારી ખેતી માટે ગ્રામજનતામાં સ ંપૂર્ણપણે ઉત્સાહ હાવા જોઇએ.
તામિલનાડમાં, ભૂદાનયજ્ઞમાં એક આખા તાલુકાનુ દાન પ્રાપ્ત કરવા માટે વિનાબાજી પ્રયત્ન કરી રહ્યા છે. આ રીતે, આ ભૂદાન અને ગ્રામદાન આંદોલન તેના ભાવાર્થ માં વધારે અને વધારે ક્રાંતિકારી બનતાં જાય છે. હકીકતમાં, એકહથ્થુ સત્તાશાહીના આહવાહન સામે આ જે એક માત્ર અસરકારક અને ઉચ્ચ કક્ષાના જવાબ છે. જીવનનાં મૂળભૂત મૂલ્યોનું તે ક્રાંતિમય પરિવર્તન કરે છે અને તે હેતુ સિદ્ધ કરવાની પદ્ધતિ વર્ગ વિગ્રહ, ધિક્કાર અને હિંસાને બલે અહિંસા, લોકશાહી અને હૃદયપરિવર્તન મારફતની છે. વિશેષમાં ભૂદાન અને ગ્રામદાન આંદોલને ભારતની જનતાના ઘણા જ પછાત અને દરિદ્રી વિભાગને સ્પર્શી શક્યાં છે. આપણી જનતાના નીચામાં નીચા સ્તરની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં અઘાપિ આપણી વિકાસયેાજના શક્તિમાન નથી થઈ એમ બધાને હવે ખ્યાલ આવે છે. જેઓ જમીન ધરાવે છે અગર જેમની પાસે બીજા કોઇ પ્રકારની મિલ્કત છે તેમને જ આપણે નાણાં ધીરી શકીએ છીએ. જેમની પાસે કાંઈ જ નથી તે સરકાર પાસેથી લગભગ કાંઈપણ મદદ પ્રાપ્ત કરી શકયા નથી ( ભાગ્યે જ કાંઈપણ મદદ પ્રાપ્ત કરી શકયા છે ). આ દિશામાં ગ્રામાંનની ક્રાંતિ આપણુંને એક નવા માર્ગ બતાવે છે. ગ્રામરાજમાંની સહકારી પદ્ધતિ દરિદ્રમાં દરિદ્ર લાકાની જરૂરી જરૂરિયાતોને અસરકારક રીતે સ્પર્શી શકશે. આ દૃષ્ટિબિંદુથી ગ્રામદાન આંદોલન અત્યંત પ્રાત્સાહનનું અધિકારી છે.
છે.
ગ્રામદાનમાં અપાયેલ ગામડાંઓમાં ગ્રામસભાની સ્થાપના કરવામાં આવે છે. તેમાં તે ગામના પ્રત્યેક કુટુબને એક એક પ્રતિનિધિ હોય આગ્રામસભા સહકારી ખેતી માટે, કાયદાવિષયક ખાખતા માટે અને ખીજી વિકાસ પ્રવૃત્તિઓ માટે જૂદી જૂદી પેટાસમિતિ નીમે છે. આ ગ્રામસભાના નિર્ણયા, શકય ત્યાં સુધી, સર્વાનુમતે લેવાય છે. સરકાર અને સામુહિક વિકાસયોજનાના વહીવટદારો ગ્રામદાનમાં અપાયેલ આ ગામડાંઓને મદદ કરે અને ગ્રામદાન વિકાસ પડિત સુખલાલજી સન્માન નિધિમાં એકત્ર થયેલા કાર્યો સાથે સામુહિક ચેાજના અને ‘નેશનલ એકટેન્શન સર્વીસ'ની પ્રવૃત્તિઓનું સંચેાજન કરે તે વિનાબાજીને ઘણુ જ ગમશે. તેઓ એમ - પણ ઇચ્છે છે કે રાજ્યસરકારોએ વહેલામાં વહેલા જરૂરી ધારા પસાર કરાવવા જોઇએ કે જેથી સરકારી સેનાની પ્રાપ્તિ માટે ગ્રામદાનમાં અપાયેલ ગામડાંએ કાયદેસરની સ્વીકૃતિ પામે અને ગ્રામસભા દ્વારા કરા ઉધરાવી શકાય. અત્યારે તે ગ્રામદાનમાં અપાયેલ ગામડાંને અમુક ચોક્કસ મુશ્કેલી સહન કરવી પડે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની જંમીન ગ્રામદાનમાં અર્પણ કરી દે કે રાજ્યસરકાર અને વિકાસ વહીવટદ્વારા તેને કાંઈપણ તગાવી કે નાણાંની મદદ આપવા માટે ઇન્કાર કરે છે; અને વળી તેની પાસેથી ભાડુ તથા કર તે સરકારી તંત્ર વસૂલ કરે છે. જો સરકાર ગ્રામદાનમાં અપાયેલ ગામડાંઓને કાયદેસરની સ્વીકૃતિ આપે અને ગ્રામ સભાને નાણાની મદદ કરે તેમજ તેની મારફત કર ઉઘરાવે તે આગળ કહેલી એવી બધી મુશ્કેલીઓ ટળી જાય. એ સતાપની વાત છે કે મસુરીમાં મળેલ વિકાસ કમીશનરાના સમેલને આ દૃષ્ટિબિંદુના સ્વીકાર કર્યાં છે અને પોતપોતાની રાજ્યસરકારોને જરૂરી ધારાએ પસાર કરાવવા માટે પ્રેરિત કરવાના નિ ય કર્યાં છે.
ગ્રામદાનમાં અપાયેલ ગામડાંઓએ હવે નવા પ્રકારના જીવન જીવવાની શરૂઆત કરવી જોઇએ એ માટે વિનોબાજી ધણા જ ઉત્સુક છે. જમીનની ફેરવહેંચણીમાંથી જીવનનાં નવાં મૂલ્યે નિર્માણ થવા જોઇએ. ગ્રામ્યનવરચનાનાં આ ચાર પાસાંએ ઉપર વિનાભાજી ખાસ ભાર મૂકે છેઃ (૧) જમીનની ન્યાયી વહેંચણી અને સહકારી ખેતી, (૨) ગ્રામે ઘોગાને વિકાસ, (૩) બુનીયાદી કેળવણી અને (૪) દેશી વનસ્પતિ અને પદ્ધતિ પર આધારિત ગ્રામ્ય સ્વાસ્થ્યનું આયેાજન. અલબત્ત, બીજા પણ ઘણાં રચનાત્મક કાર્યો છે જે આપણે ગામડાંએમાં હાથ ધરવાં પડશે. પરંતુ ભૂદાન, ગ્રામોદ્યોગ, બુનિયાદી શિક્ષણ અને આરેગ્ય—આ ચાર મુખ્ય ચાવી છે જેના ઉપર આખરે આપણા ગામડાંઓની નવરચનાના સ્થંભ આધારિત રહેશે. પોતાના વિકાસનું · પેાતાની મેળે આવે!જન કરવા માટે ગ્રામ્ય જનતા જરૂરી પ્રેરણા અને આત્મવિશ્વાસ કેળવે એવા વિનેબાજીના ખાસ આગ્રહ છે. અલબત્ત, તેમના આ પ્રયત્નોમાં સરકારે તેમને નક્કી અને નક્કર મદદ કરવી પડશે. પરંતુ આર્થિક અને રાજકીય સત્તાનું ધણા મેાટા પ્રમાણમાં
૧૦૩૨૫૮૫ અગાઉ જાહેર થયેલા ૧૦૦ લેડી તારાબાઇ સી. મહેતા, ૧૮૮
૩૬
૫૦
૨૫
.
૨૫
૨૫
૨૫
૫
૨૫
૨૫
૨૫
૨૫
૨૯૦o
,,
શ્રી નરાત્તમદાસ પી. શેઠ માત આવ્યા પરચુરણ રકમા દાલતચંદ કાળીદાસ શાહ શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલય
מ
33
22
મુળ અંગ્રેજી: શ્રીમનારાયણ અનુવાદક : શ્રી શાન્તિલાલ નન્દુ
33
ફાળાની છેવટની યાદી
..
નાગરદાસ કસ્તુરચંદ શાહે માહનલાલ છેટાલાલ
ભીખાચંદ પ્રેમચંદ
આત્માનંદ સભા
હીરજી ઉમરસીની કુાં.
હીરાલાલ ચેરડીઆ
શાંતિલાલ ભાગીલાલ પટવા
મંત્રીશ્રી કચ્છ રાયણ જૈન મિત્રમડળ પાઠશાળા
મુંબઇ માણાવદર
વીરમગામ
લીંબડી
અમદાવાદ
ખૈરાજગઢ
ભાવનગર
.૧૦૩૮૫૭૫){
૨૯૦૦ ૧૦૦૯૫૭૫૫
ઉપર જે રૂા. ૨૯૦૦ ઓછા આવેલા દર્શાવ્યા છે તેની વિગત નીચે પ્રમાણે છેઃ—
મલાડ
કલકત્તા અમદાવાદ રાયણ–મોટી
૨૫૦જી મે. ખીલા પ્રધસ : એમણે પહેલા ા. ૨૫૦૦ લખાવેલા, પણ પાછળથી શ.” ૧૦૦૦૦૬ એક મિત્ર માતા એમ જે નહેર થયેલા તે મેસર્સ. બીરલા બ્રધર્સના જ હાવાથી અને ઉપર જણાવેલા રૂા. ૨૫૦૦′ તેમાં સમાઇ જતા હેાવાથી તે રકમ ન આવી.
૨૫૭ શ્રી શ્રેયાંસપ્રસાદ જૈન : તેમણે ા. ૧૫૦૭ ફાળામાં નોંધાવેલા, પણ સૈારાષ્ટ્ર ધ્રાંગધ્રા કેમિકલ વર્કસ તરફથી ા. ૨૫૭ આગળની ચીમાં નોંધાયલા તે આ ૧૫૦૦૩ પેટે જ હાવાથી એ રકમ ન આવી.
૧૫૦ શ્રી નથમલજી ટાઢિયા-ના'દા : તેમના રૂા. ૧૦૦ ને બદલે આગ- - બની ચાદીમાં ૫. ૨૫૦૩ છપાચા તેના કેરના રૂા. ૧૫૭
મંત્રીએ પંડિત સુખલાલજી સન્માન સમિતિ.